Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
શ્રી તીર્થંકર દેવ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ક્ષપકત્વ શ્રેણી ભૂદા ઢે ભૂા.
સિદ્ધિ ગવેષાં.
||
1
**
શ્રી શ્રુતકેવળી ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ;
ક્ષાયકના ત્રણ પ્રકાર: એક ધારાપ્રવાહી, બીજું જોડણી અથવા જોડરૂપ ક્ષાયક, ત્રીજું યુગલ ક્ષાયક.
૧. ધારાપ્રવાહીઃ- શરૂઆતની ધારાનો પ્રવાહ, ક્ષાયકની યોગ્ય શ્રેણીનો, તે ધારાપ્રવાહી.
૨. જોડણી અથવા જોડરૂપ:- પૂર્ણ કૃતકૃત્યતાના અદ્ભુત સુખ માટેનું અંશ કૃતકૃત્યપણું પ્રગટ થઈને, તે અંશ દ્વારા વિશેષ કૃતકૃત્યતાના અંશોનું જોડાવું-આવું ક્ષાયક જે કહેવાય છે; ત્યાંના ટૂંકાણભાવમાં-એક અંશ દ્વારા વિશેષ અંશોનું પરસ્પર જોડાવું તેનું નામ જોડણી ક્ષાયક.
૩. યુગલ ક્ષાયક:- પૂર્ણ કેવળીનું અથવા સિદ્ધના ક્ષાયકને યુગલ ક્ષાયક કહેતા હોય.
ૐ ચિદાનંદ સહજ સ્વરૂપાય નમઃ
ચૈત્ર વદ ૮, સોમ, સવારના છ લગભગઃ કુંદકુંદાચાર્ય તથા શ્રી સીમંધર પ્રભુ વગેરે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166