Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 187
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૭ નહિ. ક્રિયાત્મક બાહ્ય ધર્મથી જ ધર્મનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલવાનું છે, આપણે તેની અવગણના તો ન જ કરવી જોઈએ પણ તેનો મહિમા વધારવો જોઈએ, અન્યથા ફેલાઈ ગયેલા ભોગરસના ઝેરી પવનમાં આપણે ઝડપાઈ જઈશું. આપણો નાશ તો ભલે થાય; એની ચિંતા નથી પરંતુ ધર્મનો નાશ થઈ જશે આ ધર્મહિંસા થશે તો પ્રાણી દયા વગેરે દયાઓનું પાલન અસંભવિત બની જશે.

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192