Book Title: Atmanand Prakash Pustak 071 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 217
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૧૯૨] શ્રી આત્માનંદ પ્રકાશ આગમના ઉદ્ધારકને અંજલિ રચયિતા–શ્રી જયંતીલાલ મોહનલાલ ઝવેરી અંધકાર વ્યાપેલ મુંબઈમાં, જૈન પ્રભાકર થઈ ચાલ્યા ગયા; પુણ્યવિજ્યજી કાળધર્મ પામતાં, સી શકાતુર થઈ ગયા. આગમ-ઉદ્ધારક જતાં, અંતર વિહેણું કરી ગયા; પુણ્યવિજ્ય વિલીન થતાં, સંભારણું મૂકી ગયા. પુનિત ભાવના અપી, સધ દઈ ગયા; જ્ઞાની ધ્યાની થઈને ભક્તિભાવના મૂકી ગયા. જૈનશાસનના શિરેમણિ થઈ કીતિ અમર કરી ગયા; જ્ઞાનરૂપી બોધ દઈને, ગંગા વહાવી ગયા. રેશની પ્રગટાવીને, ઓજસ દીપાવી ગયા; આલમ તણા ચોગાનમાં, પરિમલ પ્રસરાવી ગયા. મમતાળુ હૃદય રાખી, ચાહના મેળવી ગયા; દિવ્યાંશી થઈને નિર્મળ, ભાવના મૂકી ગયા. સૌભાગ્યના સિતારા થઈ, સાહિત્ય રેલાવી ગયા પેપર વાંચતાં જયંત’ ઝવેરીને, અશુ આવી ગયાં. [ તા. ૨૦-૬-૭ ના રોજ, અમદાવાદમાં મળેલ શોકસભામાં વંચાયેલ કાવ્ય] યોગીની વિદાય રચયિત્રી–પૂજ્ય સાધ્વીજી શ્રી યશાશ્રીજી (રાગ : એક મેગી ચાલ્યો જાય.) એક યેગી ચાલ્યા ગયા. એક યોગી. આગમનું એ મંથન કરતાં કરતાં ચાલ્યા ગયા....એક યેગી જ્ઞાનતપસ્વી, ધ્યાનતપવી, ત્યાગતપસ્વી જીવન-સાધના એ સંતપુરુષ મીઠી વાણીમાં, જ્ઞાન-અમૃત છલકાવી ગયા.....એક યેગી. બાલ, ગ્લાન અને વૃદ્ધ તપસ્વી, સહુ જન સાથે મૈત્રીભાવના; એ મહાપુરુષ નિજ આત્મસાધના, જ્ઞાનદીપક પ્રગટાવી ગયા...એક યોગી ધન્ય માતા માણેક છે જેની, ધન્ય પિતા ડાહ્યાભાઈના લાલ એ વીર પુત્રનું નામ હતું જે, “લાલ મણિ” ચમકાવી ગયા....એક યેગી. જીવન તટસ્થ, વાણી મધ્યસ્થ, સહુનાં દિલ રડાવી ગયા; બાળકથી લઈને વૃદ્ધ જનનાં, દિલડાં એ ડોલાવી ગયા...એક યેગી. વાત્સલ્યતણી અજબ એ મૃતિ, મૌનભાવે શંકાને પૂરતી; નયનેમાં અમી વરસાવ્યા કરતી, માનવતા પ્રગટાવી ગયા એક ગી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249