________________
Shri Mahavir Jain Aradhana Kendra
લેખિત માગણી આવ્યેથી માગણી આવ્યાની તારીખથી પાંચ દિવસની અંદર વ્યવસ્થાપક સમિતિની બેઠક બોલાવવી મંત્રીએ માટે આવશ્યક રહેશે. આવી માગણી ઉપરથી બોલાવેલી ખાસ બેઠક નિયત કામકાજ માટે જ મળશે, અને તેમાં ખીજું કાઈ પણુ કામકાજ થઈ શકશે નહી, ૨૬, અસાધારણ બેઠક,
૨૮.
અસાધારણ સંચાગોમાં વ્યવસ્થાપક સમિતિની અસાધારણ બેઠક પ્રમુખની મંજૂરી મેળવીને મંત્રીઓ ચાવીસ કલાકની નોટીસથી પણુ ખોલાવો શકશે. ૨૭. ગેરહાજરી.
૨૯.
www.kobatirth.org
૩૦.
૩૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલમ ૯ ( ખ ) પ્રમાણે ચૂંટાયેલા કાઇ પણ સભ્ય પ્રમુખની મંજૂરી લીધા સિવાય એકીસાથે ચાર બેઠકમાં ગેરહાજર રહેશે તે તે આપે આપ સભ્ય તરીકે બંધ થયેલા ગણશે. અને તે જગ્યા ખાલી ગણી તે જગ્યા ઉપર બીજા સભ્યની નિમણુક વ્યવસ્થાપક સમિતિ કરી શકશે
પ્રમુખ તથા ઉપપ્રમુખા.
સંસ્થાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દરેક કામકાજ ઉપર ધ્યાન રાખશે તથા મત્રીઓને સલાહ- સૂચના આપશે.
બેઠકનું પ્રમુખસ્થાન
સામાન્ય સભાની તથા વ્યવસ્થાપક સમિતિની બેઠક વખતે સ’સ્થાના પ્રમુખ બેઠકના પ્રમુખતું સ્થાન લેશે. પ્રમુખની ગેરહાજરીમાં હાજર રહેલ ઉપપ્રમુખામાંથી જે સિનિયર હાય તે બેઠકનુ પ્રમુખસ્થાન લેશે, અને પ્રમુખની ફરજો ખળવશે. ઉપપ્રમુખે પણ ગેરહાજર હાય તે હાજર રહેલા સભ્યો પાતામાંથી એકને પ્રમુખસ્થાન માટે ચૂ'ટી શકશે, બેઠક શરૂ થયા પછી પ્રમુખ કે ઉપપ્રમુખ હાજર ધાય તાપણુ તે સામાન્ય સભ્ય તરીકે કામકાજમાં ભાગ લઈ શકશે.
બેઠક ખેલાવવાના અધિકાર.
મંત્રીએ મારફત કે પેાતાની સહીથી સામાન્ય સભાની અધવા વ્યવસ્થાપક સમિતિની બેઠક પ્રમુખ ખોલાવી શકશે.
મંત્રીઓ.
સામાન્ય સભા અને વ્યવસ્થાપક સમિતિના નિણુયા અનુસાર સંસ્થાનું તમામ કામકાજ મંત્રીએ ચલાવશે. મત્રીઓની ફરજો, જવાબદારીઓ અને હક્કો સયુકત
For Private And Personal Use Only