________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• રરર
શ્રી આત્માનંદ પ્રકાશ :
૧૬૨. સેયમાં પવેલ દરે કપડું સાંધવા ૧૬૫. સંસારમાં રહેલાં આત્માઓને અનેક માટે તૈયાર કર્યો હોય અને શીવવાનું શરુ કર્યું જાતની પ્રવૃત્તિઓ ચાલુ જ હોય જેમાં મોટે હાય પણ જે દેરાને ગાંઠ ન બાંધી હોય તે ભાગ સાંસારિક આશાઓ અને તૃષ્ણાઓ દ્વારા આગળ શિવાતું જાય ને પાછળ ઉતરડાતું જાય. જીવન નાવ ચાલતું હોય તેમાં પણ જે વિવેકતેવી જ રીતે તપથી નિર્જરા કરતાં પહેલાં ચક્ષુઓ પ્રાપ્ત થાય અને વિચારનું બળ સંયમરૂપી સંવરની ગાંઠ ન બાંધી હોય તે મળે, સદ્દગુરુઓનો સમાગમ મળે અને એ બધી આગળ નિર્જરા થાય ને પાછળ આશ્રવ થાય પ્રવૃત્તિમાંથી ફક્ત બે ઘડી નિવૃત્તિ લઈ આત્મએટલે પહેલી કહેવત મુજબ આંધળી દળતી ધ્યાન કરે તો કોઈ કાળે આ મેહજળને તોડી જાય ને કુતરા ચાટતાં જાય.
ઊડીને આત્મસિંહ છૂટી શકે. ૧૬૩. આત્મધ્યાનમાં સ્થિરતા કરવી, સંક૯પ
૧૯. એક વીતરાગ પરમાત્મા સિવાય કઈ વિકલ્પ, તર્ક વિતર્કને ત્યાગ કરવો. સંસારનાં
સંપૂર્ણ નથી, કેઈ સર્વજ્ઞ નથી, એના જે સર્વ ભાવથી પર એવા શુદ્ધ પરમાત્માનું ધ્યાન
કઈ આપણે દેવ નથી, કોઈ ઉદ્ધારક નથી કરવું જેથી આશ્રવ અટકશે, એટલે સંવર થશે
એવા એ નિષ્કામ કરુણામય પરમાત્માની અને નિર્જરા પણ સાથોસાથે થશે. પાંચે
આજ્ઞા એ જ ધર્મ સમજી શંકા રહિતપણે ચળઈન્દ્રિયોનાં દ્વારમાં અઢાર પા૫સ્થાનકોને પેસવા
વિચળપણું ત્યાગી શ્રદ્ધાથી તેનું શરણ સ્વીકારી, ન દેવા તે સંવર અને અગાઉ પેસી જઈ કર્મ
તે આલંબન દ્રઢ કરી તેનાં ખોળામાં માથું રૂપે પરિણમેલાં એ પાપો ક્ષય કરો તે નિર્જરા. એ થતાં જ આત્મા જેમ ઉપવાસ કરવાથી
મૂકી ઘો–આત્મઅર્પણ કરી દ્યો. નવાં ખેરાકનો આશ્રવ બંધ થતાં ત્યાં સંવરરૂપ ૧૬૭. હું કર્મથી લેપાયેલ છું તેમ સંસાચકી બેઠા પછી હાજરી જૂનાં મળને ખેંચી રનાં અનંત જીવો પણ લેપાયેલા છે તેથી જ કાઢી નાખવાનું કર્તવ્ય કરે છે અને દેહશુદ્ધિ જગતમાં સુખ, દુઃખ, શાંતિ, અશાંતિ, આધિ, થાય છે તેમ ધ્યાનથી આત્મશુદ્ધિ થઈ, આત્મ- વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ આદિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
અનેક પ્રકારની વિવિધતા દષ્ટિગોચર થાય છે. ૧૬૪. શાસ્ત્રો વાંચવાની ફુરસદ ન હોય,
તેથી પિતે લેપાયેલ છે એ લક્ષ્ય ચૂકયા વગર વિચાર કરવાની તીવ્ર બુદ્ધિ ન હોય અને જીવન
પિતે તે લેપ ઉતારવાનો પ્રયાસ કરો. અને ગોથાં ખાતું હોય, ક્યાંય સત્યમાર્ગ દેખાતે
અન્ય જીવોને પણ આપણને થયેલું ભાન ન હોય, તે ધ્યાનમાં પરમાત્માનાં સ્મરણરૂપી.
પરમાર્થ બુદ્ધિએ કરાવવું. એ દ્વારા સમજે સડક ઉપર સંકલ૫વિકલ્પને ત્યાગ કરી ચાલ્યા ન
તો તેનું અહોભાગ્ય અને ન સમજે તે જાઓ એટલે આપોઆપ તમારામાં સત્તારૂપે હતભાગ્ય પણ આપણે તેના ઉપર રાગ રહેલું જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રગટી સિદ્ધિએ દ્વિષ ન કરવી. પહોંચાડશે.
(ચાલુ)
For Private And Personal Use Only