Book Title: Atmanand Prakash Pustak 041 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ મ ર આત્મ મંથન (ગતાંક પૂછ ૧૬૨ થી શરુ), લેખક : અમરચંદ માવજી શાહ ૧૪૯. આત્મશાંતિ સ્વાનુભવમાં છે. બહા- નિષ્ફળ નીવડે છે–પુરુષાર્થના સમયે કાયરતા રથી વેચાતી નથી મળતી કે તમે જ્યાં ત્યાં ફાંફાં બતાવે છે તો મોક્ષાર્થ પુરુષાર્થ શું કરી મારી રહ્યા છે? શાંતિનો માર્ગ બતાવશે પણ શકવાનો હતો ? શાંતિ પ્રાપ્ત તે તમારે જ કરવી રહી અને તે ૧૫. સંસારમાં રહેવા છતાં–વ્યવહાર ચલાઅંતર્મુખ દષ્ટિ કરી અંદર સમાઈ જાઓ, પર- વતા છતાં જે આત્મલક્ષે જળકમળવત્ વતે ભાવને ત્યાગ કરી આત્મસાગરમાં ડૂબકી મારો છે તે તે ખરા કલાબ્ધિ છે. એટલે શાંતિના કુવારા ઊડશે. ૧૫૩. જીવવું તે ડરવું શા માટે? અને ૧૫૦. દરેક વ્યવહારધર્મ એ રીતે આ ડરવું તો જીવવું શા માટે ? આ સંસાર તો યર જોઈએ જેમાં નિશ્ચય આત્મસ્વરૂપનું ભયથી જ ભરેલો છે. દેખાડે કઈ જગ્યા નિર્ભય વિસ્મરણ એક પળ પણ ન થાય. આત્માને ભૂલ્યા લાગે છે ? તે બાજી હાર્યા. ૧૫૪. આત્મા પરભાવમાં રાચી પિતાને ૧૫૧. જવાબદારીને જંજાળ ગણવી એ તો સ્વભાવ ભૂલ્યો છે એટલે પિતાનું નહિં એવું કાયરતા છે. જે પોતાની આવશ્યક ફરજોમાં જે ચાલી જતાં અથવા ચાલી જશે એવો ભય તને કંઈ મળવાનું નથી. જે તને કંઈ પણ હે ચેતન ! આ અસાર સંસારમાં ઘણો મળશે તેની સાથે એટલી બધી ઉપાધીઓ જોરાવર ને સુંદર રૂપવાળો દેહ હોય, વળી લાગેલી હોય છે કે તે સુખને અવ્યાબાધ સુખ સુવર્ણ ભંડાર, સ્ત્રી, દેશ, ઘોડા, ગાયે, ઘર, નામ અપાય જ નહી. સુખ તે જેણે કર્મરૂપી હાથીઓ, મણિજડિત પોષાક એ સર્વે પરભવમાં યત્રુઓ જીત્યા છે તેમને જ મળે છે. હે રક્ષણ કરતું નથી અને તે વખતે ફક્ત ધર્મ બાત્મા! આ અમૂલ્ય ભવ પામીને કાંઈપણુ શરણ જ થાય છે, બીજું કઈ શરણ થતું તારા હિતના કાર્ય કરતો નથી. અને કાંઈ પણ નથી. આ અસાર સંસારને વિષે આયુષ્ય ધર્મરૂપી ભાતું સંપાદન કરતો નથી અને ચંચળ છે તેને માટે શાસ્ત્રકારો પાણીને પરપરભવમાં એકલો ચાલ્યા જાય છે. તે વખતે પિટે, વીજળીના ઝબકારો વિગેરે ઉપમા આપે તારી પાસે ગમે તેટલી સમૃદ્ધિ હો તે પણ છે તે ખરું છે. આ જગતમાં સર્વ મનુષ્પો તારી સાથે આવશે નહી. હે જીવ! સંસારમાં જુદી જુદી ગતિમાં પણ એકલા જ જવાના છે. તારા કુટુંબને પિષણ કરવાને તું હંમેશ ઉદ્યમ કર્મ એકલો બાંધે છે અને ભોગવવાં પણ ત્ય કરે છે, પણ તારા આત્માનું પોષણ કર્યો પોતાને એકલાને જ પડે છે. વેના કેઈ દિવસ તારું દુઃખ મટવાનું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26