Book Title: Atmanand Prakash Pustak 041 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ર ૫ ટ : રચયિતા : મુનિ મહારાજ શ્રી હેમેન્દ્રસાગરજી જીવન નથી શું ચિત્રપટ સમું ? આલેખે જે રમ્ય ચિત્ર પુણ્યવંત મહાનુભાવો! હૃદયપટ પર ભાવપૂર્વક જેવા રંગે રંગાય ચિત્રપટ તે અને દિવ્ય સાત્વિક ચિત્રકાર તેવી આવે તેમાં સુંદરતા આલેખે, ભૂસે વારંવાર જેવા ગુણ રંગે રંગાય જીવન તે પ્રાપ્ત કરે દિવ્યતા તેવી જ આવે તેમાં શ્રેષ્ઠતા આ જન્મે વા અન્ય જમે. શિખાઉ ચિત્રકાર લેખે અને ભુસે, પ્રયને મળે સર્વ કાંઈ અને પ્રાપ્ત કરે નિપુણતા, નિરાશને ન સાંપડે કાંઈ જ. તેમજ મુમુક્ષુ ભવ્યજન પૂર્વ કથિત મહાનુભાવોનાં મરે સુખદુઃખની કસોટીએ ચઢી એ પુણ્યવંત ચિત્રકાર અવદા. નિગઢતત્ત્વ ચિંતન કરી, | ગીતિ– કમે ક્રમે પામે શ્રેષ્ઠ પદ; ચિરસંચિત જે પાપ, લક્ષભવનાં તેને હરનારી, ધર્મ સંસ્કાર બળે અતિ શુદ્ધ બને ચોવીશ જિનકથામાં વીતો મમ દિને સુખકારી. મુમુક્ષુની હૃદય ભૂમિકા મંગલમુજ અરિહંત, સિદ્ધ, સાધુ, કૃતધર્મ એ સર્વે એ શુદ્ધજીવન પટ પર સમ્યગ્દષ્ટિ અમરે, આપ સમાધિ બેધિભાવે, આલેખાય ધર્મ પ્રેમમય ઉજવલ ચરિત્રધારી જિનશાસનની કીર્તિ પ્રસરાવી વિવિધ સુરંગી શુદ્ધરંગે ને ચમકાવે તે પટને કઈ જય પામ સૂરિસ ઉદ્ધાજન શુચિવૃત્તિલાવી. અપૂર્વ ધર્મ-ચિત્રાવલિ કુશળ કરે જડશિઉપાધ્યાય જય પામે ઉપદેશી આલેખન રહે હરપળે ચિતરાતું | શિલ્પી મૂર્તિ જે જડ પત્થરની, રમ્ય ભવ્ય વેશી. નિરીક્ષકો નિહાળે, કથે, જાગૃત કરે જિજ્ઞાસા અને સ્વયં નિરખ, હર્ષ પામે, પુણ્ય વેગે આલેખી દે આત્મપટે છતાં પણ રહે છે હજી ઝંખના દિવ્ય વીતરાગ ચિત્રાવલિ. સંપૂર્ણ સુંદર ચિત્ર આલેખવાની વિષય કષાયો દૂર કરી શુદ્ધ ધર્મરૂપ રંગે ગ્રહણ કરી, સાવિક સમભાવ હૃદયે ધરી શુદ્ધ આચરણરૂપ લઈ પીંછી આલેખે વિચારપૂર્વક ભવ્ય ચિત્ર. મન:શુદ્ધિ અને સ્થિરતા સહ સતયુગ કરતાં કેમ ગણું જૂન પ્રતિક નિહાળી જિનેશ્વરનું વિષમ ગણાયેલ કલિની મહત્તા? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26