Book Title: Atmanand Prakash Pustak 041 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir F | ૨૨૪ શ્રી આત્માનંદ પ્રકાશ : જગાઇના પાર્ટોન, રવદ્ગો જમાતા | તત્ત્વરુચિ અને તત્વવિચારણું कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः॥१॥ કષાયની કલુષિતતા ટાળવાને सुषमातो दुःषमायां, कृपा फलवती तव ।। પ્રાપ્ત થયે શુભ અવસર मेरुतोमरुभूमौ हि,श्लाघ्या कल्पतरोः स्थितिः॥२॥ સુંદર ચિત્ર આલેખવાને શ્રાદ્ધ શ્રોતા સુધી, ચુત રી! તા પ્રાપ્ત થઈ અધિક નિપુણતા. त्वच्छासनस्य साम्राज्यमेकच्छवं कलावपि ॥३॥ ઉપજાવી શકાય સુંદર ચિત્ર જિનમુદ્રા જિનવાણીથી ગુરુદેવને જિનદેવ કૃપાથી અમૃતમય કરે નિજ જીવન ફક્ત બે યા ત્રણ પ્રયત્નમાં. જિનવાણી અને જિનપ્રતિમા સત્ય ચિત્ર તો તેવું જ આલેખે યથાર્થ સમજાવે સદ્દગુરુ, ઓ મુમુક્ષુ ભવ્ય ચિત્રકારે! તેને જ માને કુશલ ચિત્રકાર જ્યાં ગયા પછી જન્મ-મરણ ન રહે, યોગ્ય અને પૂજ્ય શિક્ષક. જે ભૂમિકા પર આલેખાય સત્યચિત્ર ટકે દીર્ઘ સમય પર્યન્ત; શુદ્ધ સત્ય ને શાશ્વત ચિત્રાવલિ, નિરર્થક રંગે મિશ્રણે ઈ સમયે જે છે સદા જયવન્ત ને અજિત, વિચિત્રભાવી અને મિત્ર; સર્વ ગુણમય ને પરમ પ્રમોદમય, અસાવધાનપણાને લીધે સુરભિ સમ યશસ્વી તેમજ શુદ્ધ આલેખાએલા ચિત્રો હેમસમ પરમ પૂનિત, બને મલિન કષાયરૂપ ધૂમયેગે. આલેખે એ મુમુક્ષુ ચિત્રકારે! चारित्रचित्ररचनां, विचित्रगुणधारिणीम् । આત્મજીવન ભૂમિકાની ભીંત પર समुत्सर्पन क्रोधधूमो श्यामलीकुरुते तराम् ॥१॥ તેવાં જ વીતરાગ-ચિત્ર છતાં સુધરે તે પ્રયાસથી અને ધન્ય કરો નિજ જીવન. અને નિપુણ ચિત્રકારના ઉપદેશથી. પ્રાપ્ત થઈ ના ચિત્રાલેખન સામગ્રી (માલિની)સૂમ, બાદર નિગોદમાં પણ, શ્રમ સફળ બને રે સદ્ગુરુની કૃપાથી, તેમજ પ્રાપ્ત થઈ ના અમર અનુપભાવી ચિત્ર આલેખનાથી, એકેન્દ્રિ, વિકલેન્દ્રિય, નારક, પશુ અના, | અજિતપદ વિલાસી આત્મભાવી વિચારે, અકામ નિજેરાએ (સ્વાભાવિક રીતે) . જિનવર ચોંમાં આખરી લક્ષ ધારે. શુદ્ધ બની ભૂમિકા માત્ર શુભ ગથી જ અનુટુશુદ્ધ ભૂમિકા બની, કમશ: અતિશુદ્ધ, | સુગતિ આમાની થાઓ ચિત્રની શુદ્ધ ઝંખના, ને પ્રાપ્ત થઈ વિવેકશક્તિ; શ્રદ્ધા “હેમેન્દ્ર”ની એવી ભાવે નિર્મળ રંગના. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26