Book Title: Ashtapad Maha Tirth 01 Page 249 to 335
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 70
________________ માતા ભવ દેવ યુગ લિક - મનુ જ્ય પિતા જન્મભૂમિ અયોધ્યા આયુ ૮૪ લાખ પૂર્વ (૧ પૂર્વ= ૭૦૫૬૦૦૦ કરોડ વર્ષ) - ૧ મરુદેવા નાભિરાજા સાથે વાહ - ૩ ' ॥ શ્રી ઋષભદેવ ચરિત્ર (સંક્ષિપ્ત) || ૪ વિધાધર ૫ લલિતાંગ Shree Rushabhdev Charitra દીક્ષા (૧ લાખ પૂર્વ), કુમારાવસ્થા (૨૦ લાખ પૂર્વ ૬ રાજ્યાવસ્થા (૬૩ લાખપૂર્વ) ૭ - ८ ✓ C જીવાનંદ વૈદ્ય દીપ્તિબેન કે. શાહ હાલમાં પૂ.સા. હેમયશાશ્રીજી લંછન 4278. વૃષભ વર્ણ સુવર્ણ ઉંચાઈ – ૫૦૦ ધનુષ ૧૦ v ૧૧ વજ્રનાભ ચક્રવર્તી * પ્રથમ ભવ... થી વહોરાવતા સમ્યક્ત્વની પ્રાપ્તિ ! * પાંચમા ભવમાં... શ્રેયાંસકુમારનો જીવ પોતાની દેવી હતી. નવમા ભવમાં... ૫ મિત્રો સાથે મુનિની ચિકિત્સા કરી. દીક્ષા લીધી. અગ્યારમો ભવ... વીશ સ્થાનકની આરાધનાથી તીર્થંકર નામકર્મની નિકાચના... કરી. ૧૨ ✓ ૧૩ શ્રી દેવ * સર્વાર્થસિદ્ધ વિમાનથી વ્યવ્યા... માતાને વૃષભનું સ્વપ્ન... તેથી ઋષભ નામકરણ. * ફાગણ વદ ૮- જન્મ ઇક્ષ્વાકુ વંશની સ્થાપના. * સુનંદા અને સુમંગલા સાથે વિવાહ... સુમંગલાથી ભરત અને બ્રાહ્મીનું યુગલ અને બીજા ૪૯ યુગલ; અને સુનંદાથી બાહુબલી અને સુંદરીનું યુગલ... કુલ ૧૦૦ પુત્રો અને ૨ પુત્રી. મ * રાજ્યકાળે... પુરુષોને ૭૨ કળા અને સ્ત્રીઓને ૬૪ કળા શીખવી. * ફાગણ વદ ૮... દીક્ષા. છઠ્ઠનો તપ... ૪ મુષ્ટિ લોચ... ૪૦૦૦ સાથે સંયમ. * દીક્ષા કાળે... વરસીતપ ! હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારના હાથે શેરડીના રસથી પારણું. * દીક્ષા પછી ૧૦૦૦ વર્ષે અઠ્ઠમ તપ પૂર્વક કેવળજ્ઞાન-અલ્હાબાદમાં ૮૪ ગણધર. * કેવળજ્ઞાન કાળે... પ્રત્યેક ફાગણ સુદ ૮ ધેટીની પાયગેથી શત્રુંજય ઉપર, રાયણ વૃક્ષ નીચે પૂર્વ ૯૯ વાર સમોસર્યા ! * પોષ વદ ૧૩- નિર્વાણ કાળે... ૧૦૦૦૦ મુનિઓ સાથે ૬ દિવસના અણસણ પૂર્વક અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષ.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87