Book Title: Anubhav Panchvinshtika Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાળી જ્ઞાતિમાં પ્રખ્યાત છે. તેમણે ગૃહસ્થના ધર્મ પ્રમાણે ધર્મકૃત્યમાં લક્ષમી વાપરી છે. અધ્યાત્મજ્ઞાન અને દ્રવ્યાનુયેગના જ્ઞાન માટે તીવજિજ્ઞાસા છે. મુનિરાજ વઈની પાસેથી પ્રસંગેપાત જ્ઞાન વ્યાખ્યાન દ્વારા ગ્રહણ કરે છે. તેમનામાં ધર્મરૂચિ સારી છે. શ્રાવક ધર્મ એગ્ય સગુણે પ્રતિદિન ખીલવવા પ્રયત્ન કરે છે અને ભવિષ્યમાં કરશે તેમની વિનંતિથી ગ્રંથ બહાર પાડે છે. ધર્મજ્ઞાનના પ્રસાર માટે તેમણે વિત્તવ્યય કયો છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ ખાતે આ ગ્રંથ તેમણે છપાવી સમ છે કે જેથી જૈનતત્ત્વજ્ઞાનને ફેલાવે થાય. આ ગ્રંથમાં છઠ્ઠસ્થષ્ટિથી કે સ્થાને જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે વિદ્વજને સુધારી વાંચશે. ઉ સૂત્ર પ્રરૂપણ મતિદોષથી થઈ હોય તે તે માટે મિથ્યા દુકૃત દઉ છું જેન તત્ત્વજ્ઞાનને ફેલાવે થાઓ, ભવ્ય છે આ ગ્રંથ વાંચી આત્મતત્વ સાધ્ય ગણી સાપેક્ષ બુદ્ધિથી આત્મધર્મમાં પ્રવૃત્તિ કરી પરમાનંદ પ્રાપ્ત કરે. એજ ગુમારીઃ ૐ શાન્તિઃ શાન્તિઃ શાંતિઃ સંવત ૧૯૬૫ ના દ્વિતીય શ્રાવણ સુદી ૫ શનિવાર. लेखक मुनि बुद्धिसागर. मुकाम अमदावाद. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 249