Book Title: Anandghan ni Atmanubhuti 02
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ હોઈ શકે? મમત્વભાવના કેવા તોફાનો ચાલે ! રાગના કેવા થયા કરે છે? તો એનો અર્થ એ છે કે પરાકાષ્ઠાનું આત્મજ્ઞાન તાંડવ ચાલે ! કેવી હાયવોય... કેવો વિલાપ... કેવો શોક... તો નથી જ થયું. કેવો ઉકળાટ... પણ ના... હા, આ સ્થિતિમાં પણ મધ્યમાદિ કક્ષાનું આત્મજ્ઞાન હજી अकल कला घट में घरी યે સંભવિત છે. શિરોવેદનાની પળોને ફરી સ્મૃતિમાં લાવીએ. આઠ નમિરાજર્ષિના આંતરચક્ષુ ઉઘડી ગયા હતાં. તેમનું કલાક સુધી માથું દુઃખતું રહ્યું. પીડાની અનુભૂતિ પણ થઇ. પણ અંતઃકરણ અકળ કળાને કળી ગયું હતું. શરીર અને આત્માનો વાત આટલેથી ન અટકી. જેટલા જણ સંપર્કમાં આવ્યા, જેટલા ભેદભાવ તેમને પ્રત્યક્ષ થઇ ચૂક્યો હતો. બાહ્ય સર્વસંબંધોનો જણને આપણે કહી શક્યા એટલા જણને આપણે વસવસા સાથે આધાર છે શરીર. જ્યારે શરીર મારાથી ભિન્ન છે, ત્યારે એ કહ્યું, “આજે બહુ માથુ દુઃખે છે...” ઈત્યાદિ. સર્વ સંબંધીઓ મારાથી ભિન્ન જ હોય એ સાહજિક છે. દાનાદિ | શરીરના રોગોનો કેટલો ખટકો ! એને દૂર કરવાની પ્રકરણમાં કહ્યું છે - કેટલી ઝંખના ! એ ન જાય ત્યાં સુધી કેટલો તરફડાટ ! બહુ ૩થતે વર્ષft શેકપ તો દિ તિબ્લન્તિ શરીરFળે? માર્મિક વાત એ છે કે જે આઠ કલાક શિરોવેદનારૂપ શારીરિક એકવાર શરીર પરથી ચામડી ઉખેડી લેવાય, પછી રોગ રહ્યો, એ સમયમાં ક્રોધ-માન-માયા વગેરે આત્મિક શરીર પર રુંવાટા ટકી શકતા નથી. કારણ કે રુંવાટાનો આધાર - રોગો હતા કે નહીં? એનો ખટકો કેટલો? એ રોગોની પીડાની હતો ચામડી. એ જ રીતે શરીર સાથે મારો સંબંધ નથી, એટલું અનુભૂતિ કેટલી? એના દર્દની વ્યથા કેટલી? કેટલા જણને જ્ઞાન થાય, એટલે શરીરસંબદ્ધ સર્વ સંબંધો પણ મારા નથી, કહ્યું કે, ‘આજે મને ક્રોધ બહુ સતાવે છે. આજે તો અહંકારે એવી પ્રતીતિ થાય. આ જ પ્રતીતિનો ઉલ્લેખ કરી રહ્યા છે મને હેરાન હેરાન કરી દીધો...'' ઇત્યાદિ. આનંદઘનજી મહારાજ... આ આત્મ-નિરીક્ષણ આત્મજ્ઞાનનું માપદંડ છે. શારીરિક રોગોની તદ્દન ઉપેક્ષા અને આત્મિક રોગોની અસહ્ય अकल कला घट में घरी વેદના હોય તો સમજવું કે આત્મજ્ઞાન હાજર છે. આનાથી | ‘આત્મા છું’ એવી સમ્યક્ સમજ પ્રગટે, તો શરીર વિપરીત પરિસ્થિતિ હોય, એનો અર્થ છે કે એ વ્યક્તિની દશા પ્રત્યે પૂર્ણ ઉપેક્ષાભાવ આવે. ‘આત્મજ્ઞાન’ એ ગોખણપટ્ટીનો ના પેલા નશાબાજ જેવી છે. ‘હું કોણ?’ એનું જ્ઞાન એને નથી. વિષય નથી. ઉપરછલ્લી તત્ત્વચર્ચાનો વિષય નથી, એ તો ‘તું હું છું.’ એવી ભયંકર ગેરસમજનો એ વ્યક્તિ ભોગ બની સ્વાનુભૂતિનો વિષય છે. ‘મને ખરું આત્મજ્ઞાન થયું છે કે છે. આ ગેરસમજ એટલે જ આત્મ-અજ્ઞાન. આ ગેરસમજનો નહીં?’ આ શંકાનું સમાધાન આપણે પોતે જ મેળવી શકીએ અસ્ત અને સમ્યક્ સમજનો ઉદય એનું નામ આત્મજ્ઞાન. તેમ છીએ. જરા આત્મનિરીક્ષણ કરીએ. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું અવલોકન કરીએ. માથાનો દુઃખાવો થાય, ત્યારે अकल कला घट में घरी પીડાની અનુભૂતિ થાય છે? ‘મારું’ માથું દુઃખે છે, એવું સંવેદન એક વાર અંતઃકરણમાં અકળ કળા સ્કુરાયમાન થાય... 0 ) SS

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32