Book Title: Anand Kavya Mahodadhi Part 7 Author(s): Sampatvijay, Jivanchand S Zaveri Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 8
________________ જૈન પુસ્તકના ભંડારેમાં હું અનેક વખત ગયે છું. એ ભિંડારાનું સંભાલથી જતન કરવામાં આવે છે. જૈન ભંડારેમાં હજારે હસ્તલિખિત પ્રતે છે. અમે હિન્દુઓ એથી ઉલટી રીતે એવી પ્રતને નાશ થવા દઈએ છીએ. અથવા તે પ્રજાકીય ઉલટ ન હોવાથી વેચી દઈએ છીએ. બનારસ. ) પ્રોફેસર બી. સી. ભટ્ટાચાર્યના તા. ૪-૪–૨૬ ભાષણમાંથી. કાવ્યસાગરમાં વિહરી, કલ્ફલેમાં પછડાઈ, સસ્નેહ અનેક મોતિક એકત્ર કરી, માળા ગુંથી, સજજન કંઠ માટે તૈયાર કરી. પણ, માળાને પરિપૂર્ણરીતે કંડમાં સજી તે પ્રત્યે અને આકર્ષવાં, એ કર્તવ્ય રસપ્રજ્ઞાનું જ છે. જેમ કમલને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં આણવાનું કાર્ય તો સૂર્યનું સુજનેનું--પંડિતેનું જ છે. વારિ-કવિ કે સંગ્રાહક તે માત્ર કમલ-કવિતાને પિષ-ઉત્પાદ કે સંગ્રહજ કરી શકે છે. જીવન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 668