Book Title: Ajitrabhu Charitram
Author(s): Devanandsuri, Vinaypurnashreeji
Publisher: Omkarsuri Gyanmandir

View full book text
Previous | Next

Page 14
________________ જવાબ હોય કે અજિતચરિતનું કામ ચાલુ છે ને? વિહારમાં સાથે રહેવાના પ્રસંગે સ્થાને પહોંચી દર્શનાદિ કાર્ય પૂર્ણ કરી જ્યારે પણ અ.ચ.ની શંકાના સમાધાનાર્થે પૂજ્યશ્રી પાસે જતા. ત્યારે તરત જ સ્વકાર્ય એક બાજુ મૂકી સુંદર સમાધાનો આપતા. શારીરિક થાક હોવા છતાં જેઓશ્રીએ આરામની પણ ક્યારેય દરકાર કરી નથી. સુરત - ચાતુર્માસના પ્રસંગે પણ ગમે ત્યારે ગમે તેટલી વાર પૂજ્યશ્રી પાસે જઈએ ત્યારે પણ સંશોધનકાર્ય એક બાજુ મૂકી અમૂલ્ય સમયનો ભોગ આપતા. આ રીતે સ્વયં ની વ્યસ્તતામાં અને ક્યારેક શારીરિક અસ્વસ્થતામાં પણ અસીમ વાત્સલ્યથી પ્રસન્નતાપૂર્વક જેઓશ્રીએ સમાધાન આપી અનન્ય ઉપકાર કર્યો છે. પૂફની ઝેરોક્ષ કરાવવી, પ્રેસમાં મોકલવું, અમને પુનઃ મોકલવા આવા કાર્યો પણ જેઓશ્રીએ ઉદારહૃદયથી કર્યા. અને આ રીતે સ્વયં અંગીકૃત કરેલા વચનને પ્રારંભથી પૂર્ણતા સુધી નિભાવ્યું. પરિણામે આ ગ્રંથ સંપાદન થઈ શક્યો છે. સંશોધન અને તુલના આ ગ્રંથના શુદ્ધીકરણ માટે અમે જે જે ગ્રંથોનો આધાર લીધો છે. તે અને આ ગ્રંથના તે તે વિષયની સાથે અન્ય જે ગ્રંથોની સમાનતા છે. તે નીચે મુજબ છે. સર્ગ-૨ માં – વધુવૈરચે સીર્તિ-સવિનયથા તેમજ સगारुडिकनी अन्तरङ्गघटना. સર્ગ ૩ માં – યોનિ-લુન્નવર્ણન. સર્ગ ૪ માં – ધર્મ ધનમિત્રથા. સર્ગ ૬ માં – વૃતર્કવિપાવે વસુમતીથા, શ્રવણેન્દ્રિયે સુભદ્રકથા, चक्षुरिन्द्रिये लोलाक्षकथा, रसनेन्द्रिये रसलोलकथा, घ्राणेन्द्रिये गन्धप्रियकथा, स्पर्शनेन्द्रिये सुकुमालिकानृपकथा. સર્ગ ૭ માં – મુખ્યત્વમાંજો અમરત્તમકથા.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 502