________________
१६
સર્ગ - ૫. સગરપુત્રોના સ્વેચ્છાવિહારનું વર્ણન ત્રિ.શ.પુ.ચરિત્ર (પર્વ-રાસર્ગ-૫) સાથે અને વધાવવા ચઉપ્પન્નમહાપુરિસચરિયમાં રહેલ તે કથાની સાથે સામ્ય ધરાવે છે.
સર્ગ - ૬. શ્લો. ૧ થી ૨૩૧ સુધીનું વર્ણન ત્રિ.શ.પુ. ચરિત્ર (પર્વરાસર્ગ-૫ અને પર્વ-રાસર્ગ-૬) ની સાથે અને શોવ શ્રી શાંતિનાથ ચરિત્રની સાથે સામ્ય ધરાવે છે. અને નોતાક્ષામાં સામુદ્રિકશાસ્ત્રનું વર્ણન છે. તેનું શુદ્ધીકરણ ઉપદેશમાલા (પુષ્પમાલા), કુવલયમાલા, સામુદ્રિકશાસ્ત્ર, સામુદ્રિકતિલક, હસ્તસંજીવન તથા વિવેકવિલાસના આધારે કરેલ છે.
સર્ગ - ૭. સુનક્ષUT-શુદ્ધમટ્ટા ત્રિ.શ.પુ. ચરિત્ર (પર્વ-રાસર્ગ-૩) માં રહેલ તે કથાની સાથે સામ્ય ધરાવે છે.
પરમતારક પરમાત્માની દિવ્યકૃપાથી અને ૫.પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અસીમકૃપા અને માર્ગદર્શન દ્વારા તે તે ગ્રંથો મળતા ગયા. જેથી તે તે ગ્રંથોના આધારે આ ગ્રંથનું શુદ્ધીકરણ કરવાનો પ્રયત્ન કરેલ છે.
આ ગ્રંથમાં કરેલ શુદ્ધીકરણના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. વ્યંજનના ફેરફારનાં ઉદાહરણ
अशुद्ध शुद्ध अशुद्ध शुद्ध ૧૮૨૨ ૩ ૨ नेत्रचकोसणां → नेत्रचकोराणां રા૨૫૦ ને - તે निःसपन्नमिदं → निःसपत्नमिदं રા૨૫૦ ૩ - धनसात्मसात् → धनमात्मसात् રાપર ન
हत्वाप्लोमि → हत्वाऽऽप्नोमि રા૪૭૧ ત.
सदंतिक: → स दम्भिकः રા૪૭૬ થ
थ न पुंजाभिधो → धनपुञ्जाभिधो રા૪૯૦ દ્ર
ચંદ્ર - વો રી૪૯૬ % - श्रयश्रीकांक्षिणोर्जज्ञे → जयश्रीकाङ्क्षिणोर्जज्ञे રો૯૫૮ વ
सागरद्वितयायुष्वः → सागरद्वितयायुष्कः ૩૩૪૪ 4
खलु वातस्य → खलु तातस्य