________________
१५
અજિત ચ૦ ૨૪૨૨. મુનિ૦ ચ૦ ૨૧૩૧ तुष्टस्त्वद्विक्रमाच्छिष्ट !, मां जानीहि मलिम्लुचम् । भुजङ्गं नाम लोकानां,
ઘણી જગ્યાએ પર્યાયવાચી શબ્દો દ્વારા ભિન્નતા છે, કે પ્રયોગની ભિન્નતા છે. ભાવાર્થ એ જ રહે છે.
જેમ કે .
અજિત ૨૦ ૨૪૩૯૦ સસ્મિતં નૃપત્તિ: પ્રોર્વે, “વહીવં મદ્ર ! ક્રિ મવાન્ । नान्यस्य वारके ह्यन्यः, कृतान्तेनाऽपि नीयते ॥ विहस्योचे महाराज:, ‘किमेतद् भवतोदितम् । नान्यस्य वारकेऽप्यन्यत्कृतान्तेनाऽपि नीयते ' ॥
મુનિ૦ ૨૦ ૨૯૮
અજિતચ૦ ૨૪૩૯૭ તવ્ ત્રનામિ વિવેશં હ્રિ ?, જિ વાગ્નિ વિષમ વિષમ્ । हृत्वा तां कामिनीं किं वा, यामि क्वचन दुर्गमे ॥ મુનિ૦ ૨૦ ૨૧૦૫ હ્રિ વ્રજ્ઞામિ વિવેશે,, િવાવ પરતું વસ્તુ । धृत्वा तां योषितं यामि, किं वाऽरण्ये सुदुर्गमे ॥
કથારત્નસાગર, ઉત્તરાધ્યયન વગેરેમાં પણ આ કથા છે.
મધુવિન્તુા પરિશિષ્ટપર્વ સર્ગ ૨ માં રહેલી તે કથા સાથે સામ્ય
ધરાવે છે.
---
શુદ્ધીકરણ
जिनपालित-जिनरक्षितकथानुं શાંતિનાથચરિત્ર, ઉપદેશમાલા અને ધર્મરત્નપ્રકરણના આધારે કરેલ છે. તેમજ શ્લોક ૭૭૮ થી ૮૪૫ સુધીનું વર્ણન ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૨/૧/૧૩૯ થી ૨૧।૨૫૫) ની સાથે થોડું થોડું સામ્ય ધરાવે છે.
સર્ગ - ૩ નું વર્ણન ત્રિ. શ. પુ. ચ. અને વાસુપૂજ્યચરિત્રની સાથે સામ્ય ધરાવે છે.
સર્ગ - ૪. સગરચક્રિના ષટ્યુંડસાધનનું વર્ણન ત્રિ.શ.પુ.ચરિત્ર (પર્વ૨ । સર્ગ-૪) ની સાથે તેમજ પૂર્ણમેઘ અને સુલોચનના પૂર્વભવનાં સંબંધનું વર્ણન અને મેઘવાહન અને સહસ્રાક્ષના પૂર્વભવનું વર્ણન ત્રિ.શ.પુ.ચરિત્ર (પર્વ-૨ાસર્ગ-૫) ની સાથે સામ્ય ધરાવે છે.