Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ( ૧૦ ) (૮) શ્રાવકાની ઉન્નતિ માટે સાધુએ શું પ્રયત્ન કરી શકે? આ પણ ચાલશે. (૯) સંપની વૃદ્ધિ આ ઠરાવ બહુ ચેાગ્ય અને જરૂરને છે. (૧૦) ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોના પ્રતીકાર કરવા. ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોના પ્રતીકાર કરવા આ ઠરાવમાં પાંચ મુનિવરેાની કમિટી નીમવામાં આવી છે. (૧૧) ધર્માંમાં રાજસત્તાના પ્રવેશ. cr ધર્મમાં રાજસત્તાના પ્રવેશ કાઇ ન ચાહે. પણ જ્યારે ધર્મમાં તેના અનુયાયી વર્ગ તરફથી અને ખાસ કરી તેના ગુરૂવર્ગ તરફથી “ ગડબડાધ્યાય ” પ્રવર્તાવા શરૂ થાય છે છે અને તેના હેઠળ પ્રજાનું હિત બગડે છે, જનતામાં અશાન્તિ અને ત્રાસ ફેલાય છે અને તેનું દમન કરવાનું કાર્ય જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે તેને અંકુશમાં લેવાની ફ્રજ રાજશાસનની ઉભી થાય છે. અને એ ફ્રજ અદા કરવી એ તેને ધર્મ થઈ પડે છે. એ ધર્મ બજાવવામાં એનુ અને પ્રજાનું શ્રેય છે. ધર્મના અનુયાયીઓજ અને ગુરૂ મહારાજા જ જો પાતાના ધર્મની બગડેલી પરિસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20