Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ( ૧૩ ) બતાવી છે ! પક્ષકાર શ્રાવકેને છેડી સામાન્ય દષ્ટિથી વાત કરીએ તે આખા સમાજમાં સમેલન માટે અસત્તેષ, નૈરાશ્ય અને ખેદની લાગણી ફેલાયલી જેવાય છે. અને જેનેતર જનતા તે “દીક્ષાના ભવાડા ” પર પહેલેથી જ હસી રહી હતી. તેમાં આ જાતના સમેલને ઉમેરે કર્યો છે. શાસનની અવગત કરાતી દશા પર દિલ રડે છે. પ્રભુ પાર ઉતારે ! [ તા. ૨૭–૪-૩૪ શુક્રવારના “મુંબઈ સમાચાર” માં પ્રકાશિત.] *કે: . Jill/iIIT WNOWA JAIulliIliliilii). 1"Illution NI\\\\\\ BE \ ). છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20