Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 2
________________ ક નમ્ર વિજ્ઞપ્તિ ; આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તારિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ચાગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કર. કેઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમા એ થાય છે. | ચતુર્વિઘશ્રી સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ સાધ્વીજી, છે ? જ્ઞાન ભંડારે તથા તત્વરૂચિ ગૃહસ્થ આદિ ને વિના મૂલ્ય ? મોકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી સ્થાથી ગ્રાહક થવા ભલામણ છે. આર્થિક લાભલેવાનું સરનામું શ્રી આગમ. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ કાપડ બજાર Po. કપડવંજ ( જી. ખેડા) પ્રાપ્તિસ્થાન : આગમ જ્યોત' કાર્યાલય કીર્તિકુમાર એક શાહ - દિલીપ નેવેલ્ટી સ્ટાર પિસ્ટ-મહેસાણા [ ઉ.ગુ.]

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 280