Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 204 દસા સુયફબંધું-૧૦૯૫ વિચરતા સુખપૂર્વક વિહાર કરતા સંયમ અને તપથી પોતાની આત્મસાધના કરતા અહીં પધારે ત્યારે તમે ભગવાન મહાવીરને તેની સાધના માટે યોગ્ય સ્થાન બતાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને જણાવજો. ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારીઓએ શ્રેણિક રાજા ભંસારનું ઉક્ત કથન સાંભળી હર્ષિત હૃદયથી - - - - યાવતુ -- -હે સ્વામી ! આપના આદેશ મુજબ જ બધું થશે. આ રીતે શ્રેણિક રાજાની આજ્ઞા તેઓએ વિનય પૂર્વક સાંભળી, ત્યાર પછી તેઓ રાજમહેલમાંથી નીકળ્યા, રાજગૃહના મધ્ય ભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા બગીચાથી - - -ઘાસ ગોદામોમાં રાજા શ્રેણિક ના સેવક અધિકારીને તેઓએ આ પ્રમાણે કહયું (વગેરે પૂર્વવતુ) શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ કહો તમારે માટે પણ આ વાત હકારી બને આ પ્રમાણે બે-ત્રણ વખત કહ્યું --- અને જે દિશાથી આવ્યા હતા તે દિશાતરફ પાછા ગયા. ૯િ૬તે કાળે અને તે સમયે ધર્મના આદિકર તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર એક ગામથી બીજે ગામ વિચરતા - * * વાવત્ -- -ત્યાં (ગુણશીલ ચૈત્યમાં પધાયાં. તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોકમાં થઈને - - -ચાવતું - * - પર્ષદા. નગરની બહાર નીકળી- - - યાવતું પર્ફપાસના કરવા લાગી. તે સમયે શ્રેણિક રાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા ત્યાં આવ્યા તેઓએ શ્રમણ ભગવાન મહાવીર ને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન. નમસ્કાર ક્ય, પછી તેમનું નામ અને ગોત્ર પૂછયા અને હૃદયમાં ધારણ કર્યા, એકત્રિત થઈને એકાત્ત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત કરી. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજા ભભસાર જેઓનું દર્શનની ઈચ્છા-સ્પૃહા- પ્રાર્થના તથા અભિલાષા કરે છે તથા જેમનું નામ-ગોત્ર સાંભળી ને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ-- યાવતુ -. - પ્રસન્ન થાય છે. તે આદિકર તીર્થકર શ્રમણ ભગવાનું મહાવીર - * * વાવતુ - - -સર્વજ્ઞ સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલ છે. આ જ રાજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમ થી આત્માને ભાવિત કરતા રહેલા છે. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજાને આ વાત કરો કે તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ. આ રીતે એક બીજાએ આ વચન સાંભળ્યું ત્યાંથી તેઓ રાજગૃહી નગરીમાં આવ્યા --- યાવત્ - - -આ પ્રમાણે બોલ્યા. હે સ્વામી! જેના દર્શન ની આપ ઈચ્છા કરો છો તે શ્રમણ ભગવાન મહાવીર ગુણશીલ ચૈત્યમાં - *-પાવતુ --- વિરાજીત છે. તેથી હે દેવાનું પ્રિય આપને આ વાતનું નિવેદન કરીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ. [ તે સમયે શ્રેણિક રાજા તે પુરુષો પાસે આ સંવાદ સાંભળી- અવધારી હૃદયમાં હર્ષિત-સંતુષ્ટ થયા. - - - યાવતું * - - સિંહાસન થી ઉઠયા, ઉઠીને જેમ ઉવવાઈ સૂત્રમાં કોણિકનો અધિકાર કહયો તેમ) વંદન- નમસ્કાર કર્યા કરીને તે પુરુષોના સત્કાર- સન્માન કર્યા, પ્રિતીપૂર્વક આજીવિકા યોગ્ય વિપુલ દાન આપ્યું. પછી વિસર્જિત કર્યા. નગર રક્ષકોને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જલ્દીથી રાગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિત કરો, પાણીથી સિંચો - - -ચાવતુ -- -મને તે વાત જણાવો. [8] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org