Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 2
________________ ઉપેાધાત શ્રીમદ્ભગવતીસૂત્રને આ ચાતુર્માસને ટાંકણે જ છાયાનુવાદ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. આઠ મહિના સુધી સયમ અને તપથી આત્માને ભાવિત કરતા કરતા સાધુભગવંતા વિહર્યાં હોય, તે ચાતુમાસને કારણે એક ઠેકાણે સ્થિર થતાં, પાસેને શ્રાવકવર્ગ તેમના સત્સંગના લાભ લેવા ઉત્સુક થાય જ. સામાન્ય રીતે પશુસણના પર્વ દરમ્યાન શ્રીકલ્પસૂત્રનું પારાયણ થાય છે. પરંતુ સળંગ ચાતુર્માસ દરમ્યાન તે। શ્રદ્ધાળુ શ્રાવકવ શ્રીમદ્ભગવતીસૂત્રનું જ પારાયણ કરાવવાને ઉત્સુક રહે છે. જે સુત્રમાં કેવળજ્ઞાનીને ગણધરે પૂછેલા પ્રશ્નોને જ સીધે। સમાવેશ થતા હાય, તે સૂત્રનું શ્રવણુ સાધુભગવાને મુખે ચાતુર્માંસ દરમ્યાન સાંભળવાના લેાભ સ્વાભાવિક જ હાય. કેવળજ્ઞાનીના એક એક ખેલને ભારેાભાર સુવર્ણ વર્ગ ભગવતીસૂત્રના એક એક ચડાવે છે. જેવા કીમતી ગણી, ધનિકપ્રશ્ને સેનાનાણું કે ચાંદીનાણું અલબત્ત એ રૂઢિ અત્યારે તા ભગવતીસૂત્રના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 804