Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| अध्ययन-9: नाहीय
| २०१
|३१ तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं चेव जे तस-थावरा-पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायति । तेसु समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિમાં જે સ્થાવર પ્રાણીઓ છે. તે જીવોની પ્રયોજન પૂર્વકની થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્ર-સ્થાવર પ્રાણીઓ છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યંત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોવાથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ આપનું કથન ન્યાયસંગત નથી. | ३२ तत्थ जे ते परेणं तस-थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રસ-સ્થાવર પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદાભૂમિમાં જે ત્રસ જીવો છે કે જેની હિંસાનો ત્યાગ શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતું તેથી આપનું કથન ન્યાયસંગત નથી. ३३ तत्थ जे ते परेणं तस-थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते; ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे थावरा पाणा, जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते, अणट्ठाए दंडे णिक्खित्ते तेसु पच्चायति । तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રણ-સ્થાવર પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદાભૂમિમાં જે સ્થાવર જીવો છે તે જીવોમાં ઉત્પન્ન થાય છે. જે જીવોની પ્રયોજન પૂર્વકની હિંસાનો શ્રાવકો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન હિંસાનો ત્યાગ કરે છે. તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતું તેથી આપનું કથન ન્યાયસંગત નથી. ३४ तत्थ जे ते परेणं तसथावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org