Book Title: Adhar Abhishek Vidhi Author(s): Arvindsagar Publisher: Sanjaybhai Pipewala View full book textPage 7
________________ ६ श्री अठार अभिषेक विधि શ્રી અઢાર અભિષેક તથા ભક્તામર મહાપૂજન ની પુસ્તિકામાં રૂા. ૧,૧૧૧ માં લાભ લેનાર ભાગ્યશાળીઓ (૧) શ્રી રાજેન્દ્રકુમાર જૈવતરાજ હંજારીમલજી (નેનાવા વાળા) ૫.પૂ.આ. ભુવનશેખર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (૨) શ્રી મણીબેન નગીનદાસ. હ. હસમુખભાઈ નગીનદાસ (મારુતિ) ફતાસાપોળ (૩) શ્રી આનંદગૃપ હ. રમેશભાઈ અમદાવાદ. દિયોદર નગરે પ.પૂ.આ. રામસૂરીશ્વરજી તથા પ.પૂ.આ. અભયદેવસૂરીશ્વરજીની નિશ્રામાં અષ્ટોત્તરી સ્નાત્ર પ્રસંગે. (૪) શ્રી પાર્શ્વચન્દ્ર ગચ્છ જૈન સંઘ શામળાની પોળ હ. ભૂમેશભાઈ સિદ્ધચક્રપૂજન પ્રસંગે (૫) શ્રી વિમલભાઈ લાલભાઈ વાડીલાલ મીઠાખળી એલીસબ્રીજ હ. પ્રશાંતભાઈ પ.પૂ.આ મહોદયસૂરીશ્વરજીની નિશ્રામાં શાન્તિસ્નાત્ર પ્રસંગે. (૬) શ્રી શાહ અજીતભાઈ ભૂરાભાઈ જૈનનગર અમદાવાદ (૭) શ્રી શાહ જયેશભાઈ પોપટલાલ ખાંડવાલા. કોબા તીથૅ ૫.પૂ.આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૮) સ્વ. વિમળાબેન કુમારપાળ અમીચંદ બાગરેચા. બોરસદ પ.પૂ. મુનિ શ્રી અજયસાગરજીની પ્રેરણાથી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન પ્રસંગે. (૯) શ્રી કચ્છી ઓશવાળ જૈન સંઘ. બાન્દ્રા. મુંબઈ હ. ઇન્દિરાબેન (૧૦) શ્રી શાહ ઉગરચંદ કાલીદાસ પરિવાર વડોદરા સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૧૧) શ્રી વિદ્યુતભાઈ શાંતિલાલ દલાલ હ. તેમના માતુ શ્રી કંચનબેન પ.પૂ.આ. દેવસૂરિ, હેમચંદ્રસૂરિ, પ્રદ્યુમ્નસૂરિની નિશ્રામાં બૃહદ્ નંદ્યાવર્ત પૂજન પ્રસંગે આંબાવાડી, અમદાવાદ. (૧૨) શ્રી કે. પુખરાજ એન્ડ કું. હ. પુખરાજભાઈ વકીલ મારકેટ અમદાવાદ. ચાંદખેડામાં સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26