Book Title: Acharanga Sutram Mul Sahit Author(s): Ravjibhai Devraj Publisher: Ravjibhai Devraj View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્પણ. आचार शास्त्रं सुविनिश्चितं यथा जगाद वीरो जगते हिताय य्ः तथैव किंचिद् गदचः सएव मे पुनातु धीमान् विनयापिता गिरः Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ટીકાકાર. ) જે વીર્ જે રીતે આ ચેાકસાઇ ભરેલું આાર શાસ્ત્ર જગત્-જાના રૂબરૂ તેમના કલ્યાણ માટે મેલ્યા છે, તેજ મહા બુદ્ધિમાન વીર તેજ રીતે કઇક ખેલવા ચહાતા સેવકની વિનયપૂર્વક તેવણુ પ્રતે અર્પણ કરવામાં આવતી વાણીને પવિત્ર કરો. *** આ પ્રમાણે. આચારાંગ ટીકાકાર શીળાચાર્યે ઘણા સાદા પશુ હૃદયભેદક શબ્દોમાં પોતાની તમામ કૃતિને શ્રીમાન વીર પ્રભુ પ્રતે અર્પણ કરીને તેમની સાલતા માગી છે, અને તે વાજબી જ છે, કારણ કે જે ઉત્તમ ચીજ આપણતે જેના પાસેથી મળેલી હોય તે ઉત્તમ ચીજ પાછી તેને જ અર્પણ કરવામાં આવે તે તેથી અંતઃકરરણ કંઇક અપૂર્વ આપણે જાણે ઋણમુક્ત થતા હોઈએ તેમ આપણું શાંતિ મેળવીને પ્રફુલ્લિત થાય છે. માટે અમે પણ એજ ઉત્તમ પદ્ધતિ સ્વીકારીને તેમની જ વાણીને ગુર્જર ભાષામાં અનુવાદિત કરવાના અમારે આ અલ્પ પ્રયાસ વિનયનમ્ર થઇને તેજ મહાત્મા શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પ્રભુ પ્રતે અર્પણ કરીયે છીયે, ( તથાસ્તુ ) For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 326