Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 2
________________ આ છે અણગાર અમારા પૂજ્ય શ્રી ગુલાબ-વીર ગ્રન્થમાળા રત્ન ૮૨મું આ છે અણગાર અમા ૨૪ તીર્થંકરો તથા પટ્ટાવલિની ટૂંક માહિતી ઉપરાંત અજરામર ધર્મસંઘમાં થયેલા પ્રભાવશાળી સાધુ-સાધ્વીજીની પ્રેરણાદાયી જીવન ઝાંખી પ્રેરકઃ પુણ્યપ્રભાવક પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામીના આજીવન અંતેવાસી પરમ કૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામી લેખક : પુણ્યશ્લોક પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામીના આજીવન અંતેવાસી પરમ કૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીના લઘુતમ સુશિષ્ય મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી Jain Education International પ્રકાશકઃ શ્રી નવલ સાહિત્ય પ્રકાશન મંડળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 522