Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः
તીર્થકર – ૧૧
શ્રેયાંસનાથ પરિચય”
(૧૮૫ દ્વારોમાં)
પરિચય દાતા
મુનિશ્રી દીપરત્નસાગર
'[M.Com., M.Ed., Ph.D., શ્રતમf
25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫
તીર્થંકર પરિચય શ્રેણી-૧૧
દીપરત્નસાગરજી સંકલિત [1] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #2
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર-૧૧ શ્રી શ્રેયાંસનાથ
દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #3
--------------------------------------------------------------------------
________________
[૧૧] ભગવંત શ્રેયાંસનાથ પરિચય
ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૧૧મા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે
• સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિભસૂરી-રત “સપ્તતિશતસ્થાન ઘર” 2. “આવશ્ય" નિર્યુક્તિ, 3.“Mાવચ” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિસ્થાનિય પર્ફUT, 6. “ત્રિષષ્ઠીશભાવાપુરુષ”—રિત્ર, 7. “વરૂ૫ન્નમહાપુરુષ'વરિય, 8.‘સમવાર વતુર્થ-સાસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે.
ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું.
મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રકરણ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પયગ્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે.
દીપરત્નસાગરજી સંકલિત [3] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #4
--------------------------------------------------------------------------
________________
પાઠાંતર-ઉલ્લેખ:
અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત થાનકવેરા છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે
ભગવંત ‘અજિતના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ ‘સંભવના ગણધરો ૧૦૨ કહ્યા પણ તિર્થોદ્રાલીક સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે. પ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિર્યુંક્તીમાં ૧૪૪૮, તિર્થોદ્રાલીક'માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે.
આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈને કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત અજિત'ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના પ૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે.
ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગમાં નોંધેલ છે.
...તિ મમ્... મુનિ દીપરત્નસાગર
દીપરત્નસાગરજી સંકલિત [4] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #5
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
શ્રેયાંસનાથ
અગિયારમો
૧ ભગવંતનું નામ
૨ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
3
ભગવંતના ભવો કેટલા થયા?
४
ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ
પછીના ભવો ક્યા ક્યા?
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા
૫ ---તે દ્વીપનું નામ
૬
---તે દ્વીપના ક્ષેત્રનુ નામ
૭ ---તે ક્ષેત્રની દિશાનું નામ
८ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ
&
---ત્યાંની ‘નગરી’નુ નામ
૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ
ત્રણ, [3]
૧. નલિનીગુપ્ત રાજા
૨. મહા અચ્યુત દેવ
3. શ્રેયાંસનાથ
પુષ્કરવરદ્વીપ
પુષ્કરવર વિદેહ
સીતાનદીની દક્ષિણે.
રમણીય
શુભાપુરી
નલિનીગુલ્મ
દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૨ |
૧૨
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧ | ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા.
ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ વજૂદત્ત ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)........ ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) | | ૪.ગુરુ–વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થકર |૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું.
૬.બહુશ્રુત-વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત | અગિયાર અંગ ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા અય્યત દેવલોકે
૧૪ |
દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૧ ,
'(તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નું આયુષ્ય | ૨૨ સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) | જેઠ વદ ૬
ચ્યવન માસ-તિથી (ગુજરાતી) વૈશાખ વદ ૬ ભ૦ નું ચ્યવન નક્ષત્ર
શ્રવણ ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ
મકર ૨૦ ભ૦ નો ચ્યવન કાળ
મધ્ય-રાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [[*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન | ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ]
૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ.
૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩ |
માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* “ગર્ભસંહરણ”
આ ભગવંતના ગર્ભનું સંહરણ
થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર
ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના
પેટનો આકાર બદલાતો નથી ભ૦ ચ્યવન થયું તે માતાનુ નામ | | વિષ્ણુ ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી
દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #8
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ ૬ દિવસ
શ્રવણ
ફાગણ વદ ૧૨
મહા વદ ૧૨
મકર
મધ્ય-રાત્રી
ચોથા આરાના ઉત્તરાર્ધમાં
૧૦૦ સાગરોપમ ૧ કરોડ ૪૯ લાખ ૮૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે
કાશી દેશ
સિંહપુરી
૧.અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે .તેનું સંક્ષિપ્ત વર્ણન] ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
૨૮
૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર
૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય)
જન્મ માસ-તિથી (ગુજરાતી)
ભ0 ની જન્મ રાશિ
ભ૦ નો જન્મ કાળ
૩૧
૩૨
33
૩૪
જન્મ વખતે કયો આરો હતો?
આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો?
૩૫
આ ભગવંત ક્યા ‘દેશ’ની કઈ ૩૬ ‘નગરી’માં જન્મ પામ્યા? ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે?
૩૯ | જન્માભિષેક સ્થળ
દીપરત્નસાગરજી સંકલિત [ 8 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #9
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ> ઇન્દ્રો આવે? ક્યા-ક્યા?
- ૧૨ કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ | ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે
૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે .
પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા | ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ
અને ઉદ્ઘોષણા કરે ૪૨ ભ૦ ના જન્મદાતા માતાનું નામ | વિષ્ણુદેવી
ભગવંતના પિતાનું નામ વિષ્ણુ રાજા ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ
| સનસ્કુમાર દેવલોકમાં
૪૩ |
દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #10
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૪૬ ભગવંતના પિતાની ગતિ
સનત્કૃમાર દેવલોકમાં
માહિતી નથી
કાશ્યપ.
ઇક્ષ્વાકુ.
ખડ્ગી
શ્રેય કરનાર હોવાથી શ્રેયાંસ ગર્ભના પ્રભાવે માતા દ્વારા દેવશય્યા પર આરોહણ કરાતા શ્રેય કારી બની માટે શ્રેયાંસ
ફણા નથી
૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?]
૪૮ ભગવંતનું ગોત્ર
૪૯ ભગવંતનો વંશ
૫૦ ભગવંતનું લંછન
૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ
૫૩
આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે?
૫૪ ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત
૫૫ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજ્રઋષભનારાય
૫૬ ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ
૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન
૫૮ ભગવંતનો ગણ
દેવ
૫૯ ભગવંતની યોનિ
૬૦ ભગવંતનો વર્ણ
૬૧ ભગવંતનું રૂપ
૬૨ ભગવંતનું બળ
વાનર
પિત (સુવર્ણ)
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી
અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #11
--------------------------------------------------------------------------
________________
૬૫ |
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૮૦ ધનુષ ૬૪ | આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ
પ્રમાણાંગુલ વડે ભ0 ની ઉચાઈ ૧૯ આંગળ, ૧૦ અંશ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
| અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
| વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ | | ભગવંતની (રાજjકુમાર અવસ્થા ૨૧ લાખ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ
૪૨ લાખ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ., અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૧૩
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) મહા વદ ૧૩ ૭૮ | દીક્ષા નક્ષત્ર
શ્રવણ. ૭૯ દીક્ષા રાશિ
મકર ૮૦ દીક્ષા કાળ
દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
છઠ્ઠનો તપ
૭૩
બક
وق
દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #12
--------------------------------------------------------------------------
________________
૮૪
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં) ૮૨ દીક્ષા વય
પાછલી વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનું નામ વિમલપ્રભા
ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થંકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કૃલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | સિંહપુર ૮૭ દીક્ષા લીધી તે વન કર્યું હતું? સહસ્રામ વન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન | | મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે ચાવજીવ.
ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર).
પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? | સિદ્ધાર્થપુર ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? નિંદ ૯૭ | પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય
૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
દીપરત્નસાગરજી સંકલિત [ 12 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #13
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છાસ્થ રહ્યા? | ૨ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) મહા વદ અમાસ
કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) | પોષ વદ અમાસ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
શ્રવણ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
મકર ૧૦૬ કેવળજ્ઞાન કાળ
| દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | સિંહપુર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસ્રામ વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? તિન્દુક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
| (૮૦ x ૧૨= ૯૬૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાઢસ્થિક કર્મક્ષય થતાં ૧૧
| અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય,
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૮૦ x ૧૨= ૯૬૦ ધનુષ)
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #14
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય પહેલા સમવસરણમાં
૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ
૧૧૯ | આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક
૧૨૩
આ ભ૦ ના પહેલા શ્રાવિકા
આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા
ભ૦ વાસુપૂજ્ય સુધી પોણો પલ્યોપમ
કૌસ્તુભ
ધારિણી
માહિતી અપ્રાપ્ય
માહિતી અપ્રાપ્ય
ત્રિપૃષ્ઠ
મનુજેસ્વર
શ્રીવત્સા
છોંતેર
૭૬
૧૨૪
૧૨૫ | આ ભ૦ ના યક્ષ
૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
૧૨૭ | આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૧૨૯ આ ભ૦ ના સાધુઓ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ
૧૩૧ આ ભ૦ ના શ્રાવકો ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ
૧૩૩
આ ભ૦ ના કેવળીઓ
૬,૫૦૦
૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૬,૦૦૦ ૧૩૫ | આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ
૬૦૦૦
૮૪,૦૦૦
1,03,000
૨,૭૯,૦૦૦
૪,૪૮,૦૦૦
દીપરત્નસાગરજી સંકલિત [ 14 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #15
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | | ૧૩૦૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૧૧૦૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ | ૫૦૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૪૮૧૨૪ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૮૪000 ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ,
| સર્વવિરતિ ૧૪૭ | આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? | બે:- રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આવેલક્ય, દિશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભ0માં સાધુ આચારનુપાલન | સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવયક (પ્રતિક્રમણ). કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગાર+અગાર કે શ્રત+ચારિત્ર ૧૫૫ આ ભવ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #16
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૬૩ લાખ વર્ષ
૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનુ માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય
૨૧ લાખ વર્ષમાં ૨ માસ ઓછા ૨૧ લાખ વર્ષ
૮૪ લાખ પૂર્વ
૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો ૧૬૨ ભગવંતની ગતિ
૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન ૧૭૦ | આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૭૩ | ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ
સમ્યક્ રીતે સહન કર્યાં
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ)
૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | શ્રાવણ વદ ૩ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)| અષાઢ વદ 3
૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
ધનિષ્ઠા
૧૬૬ મોક્ષગમન રાશિ
૧૬૭ મોક્ષગમન કાળ
૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત્ ભૂમિ આ ભ0 ની પર્યાયાંતકૃત્ ભૂમિ
૧૭૬
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ)
કુંભ
દિવસના પૂર્વ ભાગે.
સમ્મેત પર્વતેથી
કાયોત્સર્ગ
૫૩.૩૩ ધનુષ
માસક્ષમણ
૧૦૦૦ પુરુષો
ચોથા આરાના પશ્ચાર્ધ ભાગે
૧૦૦ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં સંખ્યાત પુરુષ સુધી
એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”
Page #17
--------------------------------------------------------------------------
________________
' [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.શ્રેયાંસનાથ પછી ૫૪ સાગરોપમાં
પછી ભ. વાસુપૂજ્ય નિર્વાણ પામ્યા
૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
.............કોઈ આશ્ચર્ય થયું નથી.
૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? | ત્રિપૃષ્ઠ વાસુદેવ ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? અચલ બળદેવ ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવ ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
| વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ x ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org
Email - Jainmunideepratnasagar@gmail.com
દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી શ્રેયાંસનાથ પરિચય
Page #18
--------------------------------------------------------------------------
________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., મુતમcર્ષ) 585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત | 18] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”