________________
૬૫ |
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૮૦ ધનુષ ૬૪ | આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ
પ્રમાણાંગુલ વડે ભ0 ની ઉચાઈ ૧૯ આંગળ, ૧૦ અંશ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
| અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
| વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ | | ભગવંતની (રાજjકુમાર અવસ્થા ૨૧ લાખ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ
૪૨ લાખ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ., અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૧૩
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) મહા વદ ૧૩ ૭૮ | દીક્ષા નક્ષત્ર
શ્રવણ. ૭૯ દીક્ષા રાશિ
મકર ૮૦ દીક્ષા કાળ
દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
છઠ્ઠનો તપ
૭૩
બક
وق
દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”