________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૪૬ ભગવંતના પિતાની ગતિ
સનત્કૃમાર દેવલોકમાં
માહિતી નથી
કાશ્યપ.
ઇક્ષ્વાકુ.
ખડ્ગી
શ્રેય કરનાર હોવાથી શ્રેયાંસ ગર્ભના પ્રભાવે માતા દ્વારા દેવશય્યા પર આરોહણ કરાતા શ્રેય કારી બની માટે શ્રેયાંસ
ફણા નથી
૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?]
૪૮ ભગવંતનું ગોત્ર
૪૯ ભગવંતનો વંશ
૫૦ ભગવંતનું લંછન
૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ
૫૩
આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે?
૫૪ ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત
૫૫ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજ્રઋષભનારાય
૫૬ ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ
૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન
૫૮ ભગવંતનો ગણ
દેવ
૫૯ ભગવંતની યોનિ
૬૦ ભગવંતનો વર્ણ
૬૧ ભગવંતનું રૂપ
૬૨ ભગવંતનું બળ
વાનર
પિત (સુવર્ણ)
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી
અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”