________________
'[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ> ઇન્દ્રો આવે? ક્યા-ક્યા?
- ૧૨ કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ | ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે
૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે .
પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા | ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ
અને ઉદ્ઘોષણા કરે ૪૨ ભ૦ ના જન્મદાતા માતાનું નામ | વિષ્ણુદેવી
ભગવંતના પિતાનું નામ વિષ્ણુ રાજા ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ
| સનસ્કુમાર દેવલોકમાં
૪૩ |
દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”