________________
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૬૩ લાખ વર્ષ
૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનુ માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય
૨૧ લાખ વર્ષમાં ૨ માસ ઓછા ૨૧ લાખ વર્ષ
૮૪ લાખ પૂર્વ
૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો ૧૬૨ ભગવંતની ગતિ
૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન ૧૭૦ | આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૭૩ | ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ
સમ્યક્ રીતે સહન કર્યાં
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ)
૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | શ્રાવણ વદ ૩ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)| અષાઢ વદ 3
૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
ધનિષ્ઠા
૧૬૬ મોક્ષગમન રાશિ
૧૬૭ મોક્ષગમન કાળ
૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત્ ભૂમિ આ ભ0 ની પર્યાયાંતકૃત્ ભૂમિ
૧૭૬
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ)
કુંભ
દિવસના પૂર્વ ભાગે.
સમ્મેત પર્વતેથી
કાયોત્સર્ગ
૫૩.૩૩ ધનુષ
માસક્ષમણ
૧૦૦૦ પુરુષો
ચોથા આરાના પશ્ચાર્ધ ભાગે
૧૦૦ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં સંખ્યાત પુરુષ સુધી
એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”