Book Title: Shrutsagar Ank 2012 11 022
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
Catalog link: https://jainqq.org/explore/525272/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra घर-घर श्रुत ज्ञान www.kobatirth.org श्रुतसागर ज्ञान श्रुत Acharya Shri Kailassagarsuri Gyanmandir दीप जले. २०००० १५ नवम्बर, २०१२, वि. सं. २०६९, कार्तिक शुक्ल-२ दीप प्रकाशक आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर ३८२००७ फोन नं. (०७९) २३२७६२०४, २०५, २५२, फेक्स (०७९) २३२७६२४९ Website : www.kobatirth.org, email: gyanmandir@kobatirth.org For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दीपावली शिरताज भगवान महावीर और गुरु गौतम AME सागसीइपुचसटासहरसाश्मा अयंगालनारीणामणिद्या नामयानमारसमसणिणासा पाससमदुममाएविश्वंता दिवासहिनामदियामास मासहिडासाहमणाताबमा पंचामपारकामादवकालतरमाण दाऊलमाणपतरसीयारह अणिग्रहावटासलसिदार यह परम पवित्र आदरणीय कल्पसूत्र की द्विपाठी प्रत है. देवनागरी लिप्यांकित यह प्रत सोलहवीं शताब्दी में लिखी गई है. और इस प्रत में कुल ८४ पत्र हैं. प्रत परिमाण २९.३" x १३.६" है. प्रस्तुत चित्र भगवान श्री महावीर के निर्वाण कल्याणक का द्योतक है. Paमाaaस्यामामंता: प्यूयोगातकार्यamanमलकं कचनातिरानानटार सिदायावावा रासायनिहारमानेयतेयास्नाशनगाःदायाम्पमा ज्यादारभ्यागपाश्चा लापन: माएनियाभरामका अमवामग ਵੇ੩॥ नामदशेच्या त्याचवरमच पानामनाता। ਰੋਸ ਹੈ। निपविकेवल सधिगणरामाणमामाघमारणावादाणा दि.माविषके श्रीगौसमम्मान साहामवासण्हविनापणासवावाडादवछ निम्नविजन एटोकरिस्मामशाङरयाणिय एसमााडायसववदा मादः। Aरिव तरटाणिधणखुदागना मरासीन THRERAR PRमहगाहादांचाससहरसंहिशसमारमा शोकानमना सावळसदाचाररमाऊम्मतरकतसंकीतान मुरवणवि सामुदर्शनया नाशिन्या मावसबारगाहाना हिताहितीयायवानाचाहिनीयायवाट AAJशवि:0MUTURN ਜਗਜਰ। Fasna तपटोपलो। करिष्यामऽतिद तानिटी जितातितःपन विक्रम संवत् १५३६ में लिखित व यह प्रत कल्पसूत्र की है. देवनागरी लिपि में आलेखित इस प्रत में कई सुन्दर-सुन्दर चित्र दिये गये हैं. प्रत परिमाण २६.१ x ११.१" है और इस प्रत में कुल १०९ पत्र हैं. प्रस्तुत चित्र प्रभु महावीर के हृदयस्थ, अंतस्थ और पटस्थ अनन्तलब्धि निधान गुरु गौतमस्वामी का परिचायक है. For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रुतसागर आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर का मुखपत्र अंक : २२ * आशीर्वाद राष्ट्रसंत प. पू. आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. * संपादक मंडल मुकेशभाई एन. शाह बी. विजय जैन डॉ. हेमन्त कुमार * सहायक विनय महेता कनुभाई एल. शाह केतन डी. शाह हिरेन दोशी * प्रकाशक : आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर-३८२००७ फोन नं. (०७९) २३२७६२०४, २०५, २५२ फेक्स (०७९) २३२७६२४९ website : www.kobatirth.org: email: gyanmandir@kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५ नवम्बर, २०१२, वि. सं. २०६९, कार्तिक, शुक्ल-२ * अंक - प्रकाशन सौजन्य : श्री रश्मिकांतभाई कामदार परिवार Rushab Ship Consultant, Inc., 43, Jonanthan Drive, Edison, NJ 08820, USA. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २ www.kobatirth.org संपादकीय परम कृपालु परमात्मा महावीरस्वामी सम्पूर्ण संसार में अपने केवलज्ञान के द्वारा ज्ञान का प्रकाश फैला रहे थे और भव्य जीव अपनी अज्ञानता रूपी अंधकार को दूर कर अपनी आत्मा का कल्याण कर रहे थे, आश्विन अमावस्या के दिन प्रभु के निर्वाण के पश्चात् उनका जीवन दीप बुझ जाने से अज्ञानता रूपी अंधकार को दूर करने के लिए दीपों की शृंखला ज्ञानदीप के रूप में जलाई गई, उनके निर्वाण दिवस की स्मृति में प्रति वर्ष इस दिन ज्ञानदीप जलाकर दीपावली का पर्व मनाया जाने लगा। जैसा कि हम सब जानते हैं कि प्रभु महावीरस्वामी के निर्वाण के पश्चात् उनके प्रथम गणधर गौतमस्वामी को केवलज्ञान की प्राप्ति हुई थी, इस स्मृति में भी ज्ञानदीप जलाया जाता है। वैदिक परम्परा में चाहे जिस स्वरूप में दीपावली मनाई जाती हो किन्तु जैन परम्परा में इसे ज्ञानदीप के रूप में ही मनाया जाता है। कार्तिक शुक्ल पंचमी के दिन मनाया जाने वाला महापर्व ज्ञानपंचमी सौभाग्य पंचमी के रूप में भी ख्याति प्राप्त है। यह तिथि ज्ञान और सौभाग्य की वृद्धि करने में सक्षम है। इस दिन हम श्रुतज्ञान की पूजा-अर्चना करते हैं। Acharya Shri Kailassagarsuri Gyanmandir - ज्ञान महाशक्ति है, अनादिकाल के प्रवाह से मिथ्यात्व, कषाय आदि के आवरणों से दबी हुई है। उसे विकसित करने के लिए उचित काल में योग्य साधना करनी चाहिए क्योंकि यह सर्वमान्य है कि साधना में व्रत विधान प्रक्रिया से मनोयोग उत्कृष्ट होता है। पूर्वाचार्यों ने विभिन्न परीक्षणों के पश्चात् साधना व्रत आदि का विधान किया है। इसी शृंखला की कड़ी के रूप में दीपावली और ज्ञानपंचमी महापर्व विख्यात है । नवम्बर २०१२ आत्मा का मूल गुण अनन्तचतुष्टययुक्त है, किन्तु अनन्तकाल से मिथ्यात्व कषाय, अविरति, योग आदि में परिणत होकर अपने मौलिक स्वरूप को भूलता हुआ ज्ञानावरणीय कर्म को बांधता जाता है, इसीलिए आत्मा अज्ञानी रहता है। पुण्य के उदय से एवं सद्गुरु के सत्संग में अपने सच्चे स्वरूप को समझता है, तब अपने वास्तविक स्वरूप की प्राप्ति हेतु देव गुरु एवं धर्म की शरण ग्रहण कर पूर्वाचार्यों द्वारा प्रणीत साधना-व्रत आदि के द्वारा ज्ञानावरणीय कर्मों का क्षय करते हुए अपने मूल रूप को प्राप्त करता है और मानव जीवन के चरम लक्ष्य मोक्ष की प्राप्ति करता है । + लेख ૧. નવપદ નિર્વાણપદ અને જ્ઞાનપદનાં પર્વ ૨. રાજા શ્રીપાળનાં ન્યારાં જીવન રહસ્યો हमारे सद्भाग्य से परम पूज्य राष्ट्रसन्त आचार्य भगवन्त श्रीमद् पद्मसागरसूरीश्वरजी म. सा. कोबातीर्थ में विराजमान हैं और उनकी अमृतमयी वाणी का लाभ हमें प्राप्त हो रहा है। तो आइए हम सभी दीपावली, गौतमस्वामी के कैवल्य प्राप्ति एवं ज्ञानपंचमी महापर्व के मंगलमय अवसर पर श्रुतज्ञान का दीप घर-घर जलाएँ एवं परम कृपालु परमात्मा महावीरस्वामी द्वारा प्रतिपादित श्रुतज्ञान जन-जन तक पहुँचे, ऐसा प्रयास करें। विक्रम संवत् २०६९ के रूप में आ रहा नूतनवर्ष आप सभी के लिये मंगलमय एवं सुख-समृद्धि संपन्न हो तथा इस वर्ष में आप सभी के द्वारा आत्मश्रेयार्थ किये गये कार्य सफलता दायक हो यही मंगलकामना है। हम पिछले फरवरी माह से श्रुतसागर का नियमित प्रकाशन कर रहे हैं तथा आपकी सेवा में उपस्थित हो रहे हैं। हम अपने सुविज्ञ पाठकों से निवेदन करते हैं कि हमारा प्रयास आपको कैसा लगा, इसमें किस प्रकार के सुधार की आवश्यकता है, इस हेतु आप अपने बहुमूल्य सुझाव हमें भेजने की कृपा करें। साथ ही आप अपने मौलिक लेख टाइप किया हुआ या कागज के एक ओर हाथ से लिखा हुआ भिजवाएं, हम उसे अपनी पत्रिका में यथायोग्य प्रकाशित करेंगे। पुनः नववर्ष की ढेर सारी शुभकामनाओं सहित । अनुक्रम For Private and Personal Use Only ૩. દિવાળી : ભગવાન મહાવીરની સાધના અને નિર્વાણનું તેજ પર્વ હિરેન દોશી ४. ज्ञानपंयभी ૫. જ્ઞાનમંદિર : સંક્ષિપ્ત અહેવાલ ઑક્ટો. ૨૦૧૨ लेखक કનુભાઈ શાહ आल. प्रद्युम्नसूरि म.सा. आ. ल. पद्मसागरसूरि म. सा. पृष्ठ ४ 4 ८ ૧૫ ૧૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वि.सं. २०६९-कार्तिक www.kobatirth.org Acharya Padmasagarsuri अर्हमूनम नववर्ष की शुभकामना श्री श्री महावीर जैन आराधना केंद्र, कोबा द्वारा प्रकाशित झुलसागर मासिक पत्रिका नये वर्ष में प्रवेश कर रहा है। विक्रम संवत २०६८ के शुभारम्भ के शुभ अवसर पर इस पत्रिका के दिनबदिन प्रगति को शुभ‌कामनाकरले लिए समस्त पाठकों एवं शुभचिंतकों यह नव वर्ष मंगलमभन सुखद एवं धर्म आराधना युक्त हो ऐसी मंगल कामना है। पूर्वाचार्यों द्वारा प्रतिपादित भुल परम्पराकै विभिन्न विषयोंको पाठकों के समझ प्रस्तुत करने का बहुत ही सुंदर कार्य भुत सागर पत्रिका के माध्यम से किया जा रहा है। आशा है भविष्य में भी इस परम्परा को कायम रखते हुए यह पत्रिका पाठकों को समन शोध पत्रिका के रूपमें प्रतिष्ठित होगी और अपने पाठकों को संतुष्ट करती रहेगी। पद्मसागर For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नवम्बर २०१२ નવરાત્રિ, દિવાળી અને જ્ઞાનપંચમી એટલે નવપદ, નિર્વાણાપદ અને જ્ઞાનપદનાં પર્વ! કનુભાઈ શાહ નવપદજી : નવપદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. ખાવા-પીવામાં ભાવતાં ભોજન મળતાં હોય એવા સાનુકળ સંજોગોમાં આયંબિલ તપ કરવાની ભાવના દુર્લભ છે. પરંતુ જિનશાસનની બલિહારી છે કે ભારતભરના તમામ ખૂણે નવપદની શાશ્વતી ઓળીની આરાધના સામુહિક રૂપે આરાધકો હોંશે હોંશે કરે છે. આયંબિલનું તપ – નવપદજીની ઓળીનું તપ, એ એક ઉત્કૃષ્ટ કોટિનું તપ છે. નવપદની આરાધનામાં તત્ત્વત્રયી છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ; નવપદની આરાધના એટલે આત્મકલ્યાણ માટેની સાધના. આત્મકલ્યાણ માટે આ ત્રણ તત્ત્વ સિવાય કોઈ તત્ત્વ નથી. જૈન ધર્મના પર્વો કે તહેવારો આ ત્રણના માટે જ છે અને આરાધના પણ આ ત્રણ તત્ત્વની જ છે જેમ નવરાત્રિમાં નવપદજી, દિવાળીમાં ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક અને જ્ઞાન અંગે જ્ઞાનપંચમી, જ્ઞાન, દર્શન, ચારિત્ર કે તપની આરાધનાનો આ સિદ્ધચક્રમાં સમાવેશ થયેલો જ છે. એવી એકે વસ્તુ નથી કે જે આ “સિદ્ધચક્ર'માં આવી ન હોય. જગતમાં આ નવપદ સિવાય કોઈ વસ્તુ આરાધ્ય નથી, આ નવપદમાં દેવના બે વિભાગ, ગુરાના ત્રણ વિભાગ અને ધર્મના ચાર વિભાગ છે. દેવ-ગુરુ અને ધર્મના કુલ મળી નવ ભેદ હોઈ તે ઓળીના નવ દિવસોમાં તેની આરાધના કરવાનું મહાભ્ય છે. જૈનશાસનમાં નવપદનો મહિમા અપરંપાર-અપૂર્વ કોટિનો છે, નવપદની શાશ્વતી ઓળીની આરાધના કરનાર શ્રીપાળરાજા-મયણાસુંદરીનું દૃષ્ટાંત આપણી સમક્ષ છે. એમની ભાવપૂર્વકની ઓળીની આરાધનાથી શ્રીપાલ રાજાના એગમાંથી કોઢ રોગ કાયમ માટે દૂર થયો. માટે હે જીવ! તું નવપદમય શ્રી સિદ્ધચકનું આરાધન કરે. દિપાવલી : દિવાળી એટલે પ્રકાશનું પર્વ, પ્રભુના પાવન નિર્વાણનું પર્વ : આસો વદિ-૧૩ ના દિવસે ભગવાને અંતિમ આહાર લીધો; આ તેરસની મધ્યરાત્રિથી ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું તો નિરંતર ૪૮ કલાક (૧૬ પ્રહર) સુધી દેશના આપી, પરમાત્માનું નિર્વાણ થયું ત્યાં સુધી ઉપદેશ આપતા રહ્યા. એ ઉપદેશ અને એ દેશનાના થોડા અંશો પરમ સદ્ભાગ્યે આજે પણ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સંકલિત છે. પ્રભુના નિર્વાણની રાત્રિએ કાશી દેશના મલકીવંશના નવ ગણ રાજાઓ, કોશલ દેશ અને લિચ્છવી વંશના બીજા નવ ગણ રાજાઓ એ રીતે અઢારે ગણના રાજાઓ આસો અમાવસના દિવસે આઠ પહોરનો પૌષધ-ઉપવાસ કરીને ત્યાં પ્રભુની સમીપે રહ્યા હતા, પ્રભુનું નિર્વાણ થવાથી બધાએ વિચાર્યું કે ભાવોદ્યોત એટલે જ્ઞાનરૂપી પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે દ્રવ્યોદ્યોત દીવાનો પ્રકાશ કરીએ. એ સમયે હજ્જારો દીવડાઓ પ્રગટાવ્યા, દિવાળીનું પર્વ આપણી સંસ્કૃતિને પ્રભુના નિર્વાણથી પ્રાપ્ત થયું, પ્રભુના નિર્વાણથી પ્રભુના સ્મરણનું એક મહાપર્વ મળ્યું. પ્રભુના નિર્વાણની સ્મૃતિના આ પુનિત પર્વમાં હૃદયના અહોભાવ પૂર્વક પ્રભુના ઉપકારોને યાદ કરી, આ દિવાળી સાચા અર્થમાં દેવાધિદેવને સમર્પિત કરીએ. જ્ઞાનપંચમી : તીર્થકર ભગવંતોએ કર્મનિર્જરા માટે બાર પ્રકારની તપશ્ચર્યા બતાવી છે. એમાં ય શ્રેષ્ઠ તપશ્ચર્યા જ્ઞાનની બતાવવામાં આવી છે. જ્ઞાનની આરાધના સમાન બીજું કોઈ તપ નથી. બૃહત્કલ્પસૂત્રનું વચન છે. સાપરામો તવો નધેિ સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી, સ્વાધ્યાયથી જેટલી અને જેવી કર્મનિર્જરા થાય છે એટલી બીજા કોઈ આલંબનથી પુષ્ટ કર્મનિર્જરા પ્રાયઃ થતી નથી. એટલે જ સ્નાતસ્યાની સ્તુતિમાં જ્ઞાન માટે આવું વિશિષ્ટ પ્રકારનું વિશેષણ વાપર્યું છે. મોક્ષાગ્રક્રમૂર્ત......જ્ઞાન એ જ મોક્ષનું મુખ્ય દ્વાર છે. જ્ઞાનપંચમીની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાનપંચમીની આરાધનાથી જ્ઞાનાવરણીય કર્મની સાથે-સાથે મોહનીય કર્મનો પણ ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનપંચમીની આરાધના શ્રેષ્ઠ છે. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-कार्तिक રાજા શ્રીપાળનાં ન્યાશં જીવન રહસ્યો આ. ભ. પ્રદ્યુમ્નસૂરિ મ. સા. જીવનને ઉત્તમ બનાવવા મથતી હરકોઈ વ્યક્તિને માટે શ્રીપાળ એક ઉત્તમ રોલ મોડેલ છે. કર્મને આપણે ઘણીવાર એટલું બધું પ્રાધાન્ય આપીએ છીએ કે પુરુષાર્થને વેગ આપવાને બદલે નિયતિને શરણે અને તે પણ કાળે પહોંચી જઈએ છીએ. શ્રીપાળમાં ઉત્તમતા હતી જ પણ માત્ર તેના પરનું એક પાતળું આવરણ દૂર કરવાનું હતું, તે કામ થયું અને આપણે જોઈએ છીએ કે તેઓએ જીવનને કેવી રીતે જીવી જાણ્યું. નામ પણ ગમે, કામ પણ, ગમે, પછી અરમાન પણ, તેના જેવા થવાના થાય, તેવું છે. મનોહર માળવાદેશની ઉજ્જયિની નગરીથી શ્રીપાળકુમાર ચાલ્યા. સુદિ તેરસની રાત્રિના પાછલા પહોરમાં વસુધાના વિસ્તરેલા વનસ્પતિને વગડાની સકલ ઔષધિમાં અમૃતનો સંચાર કરનાર અને સિંચન કરનાર, ચન્દ્રની ધોળા દૂધ જેવી ચાંદની રેલાઈ રહી હતી. કાગડો પણ હંસમાં ખપી જાય એવી, ચાંદનીની સફેદ ચાદર બધે જ ફેલાઈ હતી. ઝાડ-પાન, છડ અને વાડ-બધું જ રળિયામણું લાગતું હતું. આજ, પ્રયાણનો પહેલો દિવસ હતો. શ્રીપાળના મનમાં અપાર કૌતુક-રસ ભર્યો હતો. રસ્તે એક નાનકડી ટેકરી આવી. શ્રીપાળને મન થયું અને તે સડસડાટ ચડવા લાગ્યા. વહેલી સવારનો ઠંડો પવન હળ-હળ વાતો હતો. પંખી હમણાં જ જાગ્યાં હતાં. વાતાવરણમાં સ્નિગ્ધ શાંતિ રેલાતી હતી. શ્રીપાળ જેવા ટેકરી ચડ્યા તેવામાં, કોઈ યોગી બન્ને હાથ આકાશ તરફ ઊંચા રાખી, જાપ કરતા હોય તેવું દેખાયું શ્રીપાળે કૌતુકથી જોયું. પગરવ સાંભળી, યોગીની નજર પણ શ્રીપાળના આજાનબાહુ શરીર પર પડી. પહેલી જ નજરે પારખ્યું કે કોઈ સૌભાગ્યવંત પુરુષ આ તરફ આવી રહ્યા છે; -આજનો દિવસ સફળ થશે. પુણયશાલી પહોંચે તે પહેલાં તેની આભા ત્યાં પહોંચતી હોય છે. યોગીએ મનમાં વિચાર્યું કે, ગુરુએ આપેલી વિદ્યા સાધવામાં હજી કાર્યસિદ્ધિ થતી નથી. તેને સિદ્ધ કરવામાં આવા પુરુષનું સાન્નિધ્ય-ઉપસ્થિતિ જોઈએ તે આજે મળશે. આ પુરુષની છાયા, કામયાબ નીવડશે. જો તેઓ ઉત્તરસાધક તરીકે રહે તો પણ મારું કાર્ય સિદ્ધ થાય. કેટલાય દિવસોની મહેનત પછી પણ, આ ધોળાનું પીળું થતું નથી. આવા પુરુષના અસ્તિત્વ-માત્રથી કાર્યસિદ્ધિ જરૂર મળશે. શ્રીપાળ નજીક આવ્યા. ધાતવાદી યોગીએ પોતાના અંતરના અવાજને અનુસરીને પ્રાર્થના કરી, ઉત્તરસાધક નર વિના, મન રહે નહીં ઠામ, તિરે તુમ એક કરું વિનતિ, અવધારિયે સ્વામ. પ્રાર્થના-ભંગભીરુ, સજ્જન શિરોમણિ શ્રીપાળે “વિનતિ સ્વીકારી. ધાતવાદીના ઉત્તર-સાધક તરીકે બેઠા. પુણ્યવંતને પગલે નિધાન હોય છે એ ન્યાયે, શ્રીપાળની નજર ફરતાં જ વિનો પલાયન થઈ ગયા. કાર્યસિદ્ધિ ઢુંકડી આવી. કાર્ય સિદ્ધ પણ થયું અને મબલખ સોનું બન્યું! ધાતુવાદી કહે : “આ બધું સોનું તમારી નજરના પ્રભાવે થયું છે. એહમાંથી પ્રભુ લીજિયે, તુમહ જેમ મન ભાવ” સરળ શ્રીપાળનો પ્રતિભાવ: “મારે જરૂર નથી.” કુંવર કહે મુજ ખપ નહીં, કુણ ઊંચકે એ ભાર.” અહો! શ્રીપાળમાં કેવી સહજ નિઃસ્પૃહતા હતી! કહે છે કે, મારે ખપ નથી. આ ભાર કોણ ઊંચકે! સોનું એને ભાર રૂપ લાગે છે. આ નિસ્પૃહતા એટલે, લોભને અંકુશમાં રાખવો તે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ६ www.kobatirth.org લોભ જય થયો તો લાભની પ્રાપ્તિ પ્રબળ બની. કહ્યું છે ને! જે જન અભિલષે રે, તે તો તેહથી નાસે, તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. ઉપમિતિમાં શ્રી સિદ્ધર્ષિ મહારાજે તો આ જ સ્થિતિની વાત એમની શૈલીમાં મૂકી છે : ધાતુવાદી તો શ્રીપાળની આ બેફિકરાઈથી સોના જેવી ચીજ માટે ‘આવો ભાર ઊંચકીને કોણ ચાલે!' - એ જવાબથી અચંબામાં પડી ગયો! યોગીને આપવાનું શૂરાતન ઑર ચડશું. શ્રીપાળ ‘ના-ના’ કરતા રહ્યા અને પરાણે આગ્રહ કરીને પણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્પ તેણે અંચલે બાંધિયું, કરી ઘણી મનોહાર. થોડું સોનું તો, તેના ખેંસના છેડે બાંધી જ દીધું. પ્રયાણના પહેલા જ દિવસે શુભ શુકન થયું. હવે આગળ-આગળ સિદ્ધિનાં સોપાના સાંપડશે તે વિચા૨થી મનમાં ઉત્સાહ વધ્યો. પગમાં જોમ વધ્યું. તુમને મુહ-માંગ્યું દિઉં, આવો અમારી સાથ. આ આમંત્રણના જવાબમાં શ્રીપાળ કહે છે : नवम्बर २०१२ આશ્ચર્ય તો એ વાતનું છે : સોનાની ચીજ માટે કુણ ઊંચકે! સોનાને ભાર કહેનાર વ્યક્તિને જ્યારે નર્મદાના કાંઠે ધવલશેઠે આમંત્રણ આપ્યું : કુંવર કહે હું એકલો, લેઉં સર્વનું મોલ. ધવલશેઠ એ દશ હજાર યોદ્ધાને વરસ દિવસે એક-એકને એક હજાર સોનૈયા આપતા હતા. ‘બધાને આપ્યું છે એટલું મને એકલાને આપો’ શ્રીપાળે કહ્યું. લોકોત્તર પુરુષનાં ચરિત્રો કેવાં અતાગ હોય છે! તેના ઊંડાણને કોણ માપી શક્યું છે! કોણ જાણી શક્યું છે! તેની ઊંચાઈ પણ ઉત્તુંગ હિમાલય જેવી જ હોય છે. શ્રીપાળની નિઃસ્પૃહતા નોંધપાત્ર છે તો વ્યવહાર ચતુરાઈ પણ સરાહનીય છે. નિઃસ્પૃહતાની વાત જોયા પછી એમની નિર્લેપતાની એક વાત જોઈએ. મને આ પ્રસંગ બહુ સ્પર્શી ગયો છે. સમકિતી આત્મા, સંસારના પ્રસંગોમાં કેવો નિર્લેપ હોય! એનું રસાળ હૃદય, દયાથી અને કરુણાથી ભીનું-ભીનું હોય, છતાં સંસારના ક્ષણજીવી પ્રસંગોમાં બેફિકરાઈથી અને નિર્લેપતાથી વર્તતા હોય છે. તેમની પરિણામદર્શિની બુદ્ધિ આવા પ્રસંગોમાં રોકાતી નથી. તેનાથી ઊંચી ભૂમિકાના રસાસ્વાદથી તેઓ ખૂબ તરબતર હોય છે. સંસા૨માં સામાન્ય ગણાય તેવા, અન્નમય કોશ, પ્રાણમય કોશ કે મનોમય કોશની ભૂમિકામાં ન અટવાતાં અને ન અકટતાં, આગળ ને આગળના વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશનાં શિખરો પરથી વહી આવતી મંદ-શીતળ અને સુગંધી સમીરને પામતા હોય છે. પછી, સામાન્ય ભૂમિકામાં શેનો રસ પડે? For Private and Personal Use Only પ્રયાણના છેલ્લા દિવસનો અને પ્રવેશનો આ પ્રસંગ છે. અનેક રાજ્યો જીતીને શ્રીપાળ આવી રહ્યા છે, માળવા દેશની ઉજ્જયિની નગરીમાં આનંદની છોળ ઊછળે છે. આનંદમંગલ નિમિત્તે શ્રીપાળરાજાએ નાટક ભજવવા આદેશ કર્યો : સ્વજનવર્ગ સઘળો મિલ્યો, વરસ્યો આણંદપુર, નાટિકા કારણ આદિશે, શ્રી શ્રીપાળ સનૂર. રાજાનો આદેશ સ્વીકારી, નાટકમંડળીને તેડાવવામાં આવી. રંગમંચ પર પહેલી મંડળી આવી તો ખરી, પરંતુ મુખ્ય નટી પોતાના મોંને બે હાથે ઢાંકી-છુપાવીને ઢગલો થઈ, ધરણી પર ઢળી પડી. ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી, શે Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૬-ાર્તિ g વાર્ત ય એનાં ડૂસકાં શમે નહીં. પ્રેક્ષકોની પહેલી હરોળમાં બેઠેલાં રાજા-રાણી તથા નવાગંતુક વિજેતા રાજા શ્રીપાળ પણ, વિમાસણમાં પડ્યા! બહુ મહેનતે નટીને શાંત કરી, છાની રાખી : ઉઠાડી બહુ કષ્ટ પણ, ઉત્સાહ ન સા ધરે, હા! હા! કરી, સવિષાદ દુહો એક મુખ ઉચ્ચારે, નાચવાનો ઉત્સાહ ન હતો બલ્કે, ડૂમાને વાચા આપવા એક દુહો ગાવા લાગી : કિહાં માલવ, કિહાં શંખપુર, કિહાં બબ્બર, કિહાં નટ્ટ, સુરસુંદરી નચાવિયે દેવે દલ્યો વિચરટ્ટ. પોતાની વીતક વ્યથા, આવા ઓછા શબ્દો દ્વારા જણાવીને પોતે આજે નાચવા તૈયાર નથી તે બતાવે છે. ‘હું સુરસુંદરી માલવનરેશની પુત્રી! મને શંખપુરના રાજાપુત્ર સાથે પરણાવી, ત્યાંથી હું નટીકુળમાં ગઈ અને ત્યાંથી બબ્બરકોટ(બિલિમોરા)ના મહાકાલ રાજાને ત્યાં ગઈ, ત્યાંથી જે નવ-નાટકશાળા, શ્રીપાળરાજાને ભેટમાં આપી તેમાં ગઈ. રોજ તો નાચતી હતી પણ આજે હવે મારાં જ માતા-પિતા સમક્ષ નાચવાનું આવ્યું! કેમ નચાય?’ માતા-પિતા મળ્યા. હવે નાચવાનું કેવું? પંડિત વીરવિજયજી મહારાજે ગાયું છે : મયણાં ભઈણી ન રહે છાની, મળિયા માતપિતાજી. રાજા શ્રીપાળ પૂછે છે ‘કોણ છે આ નટી? કેમ નૃત્ય શરુ થતું નથી?' મંત્રીને પૂછે છે, ‘કારણ જાણો, નિવારણ કરો!' જ્યારે ખબર પડે છે કે આ તો મયણાં સુંદરીના બહેન સુરસુંદરી છે અને આપણી જ નવ નાટકશાળામાં મુખ્ય નટી છે, ત્યારે શ્રીપાળ જે બોલે છે તે બોલ અર્થસૂચક છે. કહે છે, ‘એમ! એ છે! ભલે!’ શ્રીપાળ રોજ રોજ નાટક જોવા બેસતા. નાટક એમની સામે જ, એમને પ્રસન્ન કરવા ભજવાતાં. છતાં આ કોણ નટી છે, તેનું નામ શું છે, તે ક્યાંના છે; આ નટ કોણ છે -એવું કશું મનમાં આવતું નહીં, એવી બાબાતો પરત્વે અનુત્સુક રહેતાં, કૌતુકપ્રેર્યા પ્રશ્નો કે કુતુહલ જનિત જિજ્ઞાસા તેમના ચિત્તમાં ઊઠતાં જ નહીં. ઔત્સુક્ય વિરમણ વ્રત અને જિજ્ઞાસા પરિમાણ વ્રત તેઓ જન્મજાત પાળતાં હોય તેમ લાગે છે. સંસારની આવી નિર્લેપતા, ચિત્તને રાગ-દ્વેષના કાદવથી દૂર-દૂર રાખે છે. ઊંચો સ્વાદ પામ્યા પછી તો બીજું બધું ફિક્કું જ લાગે ને! કોઈપણ સ્થિતિમાં શ્રીપાળ રાજાનું ચિત્ત, નવપદથી સતત લીંપાયેલું અને ભીંજાયેલું જ રહેતું હતું. તેમના ચિત્તની આ ખૂબી હતી. ઉપાધ્યાય મહારાજે તેમની નવપદ-લિપ્તતા આમ વર્ણવી છે : આરાધનનું મૂળ, જસ આતમભાવ અછેહ, ‘તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.’ શ્રીપાળના તો આત્મા અને નવપદ બન્ને અભેદ થઈ ગયા હતા. નવપદથી શ્રીપાળના મન અને આત્મા પૂરા રંગાઈ ગયા હતા. જગતમાં નવપદનું દર્શન અને નવપદમાં જગતનું દર્શન થતું હતું. આમ, સંભેદ પ્રણિધાન અને અભેદપ્રણિધાન બન્ને શ્રીપાળે સિદ્ધ કર્યાં હતાં. શેનાથી નિર્લેપ રહેવું અને શેનાથી લેપાઈ જવું આ વિવેક એ જ શ્રીપાળરાજાના જીવનનું મુખ્ય રહસ્ય જણાય છે. આપણે ત્યાં દર છ મહિને થતાં તેમના ચરિત્ર શ્રવણથી ને સ્મરણથી આપણાં ચિત્તના વહેણને અને વલણને એ દિશામાં જ વાળીએ. For Private and Personal Use Only (પાઠશાળા ભાગ-૨ માંથી સાભાર) Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नवम्बर २०१२ દિવાળી-ભગવાન મહાવીરની સાધના અને નિર્વાણનું તેજ-પર્વ હિરેન દોશી પ્રભુ મહાવીરના જીવનને પીતાં પીતાં જે ઘુંટડારનો અવિસ્મરણીય રહ્યાં તેની આ નોંધ છે. કર્મસત્તાની કૌટી અને કટોકટીમાં ભગવાન મહાવીરે કરેલી અક્ષયપદની સાધનાની આ વાત છે. બ્રહ્માંડના અણુએ અણુ માટે જેના રોમ રોમમાંથી કરુણા અને મૈત્રીના ધોધ વરસે છે. એવા કૃપાળુપુરુષની આ કથા છે. જેમનું મન સમગ્ર સૃષ્ટિના કલ્યાણમાં સતત ભીંજાયેલુ રહ્યું છે, એવા હિતચિંતક અને યોગક્ષેમ વાહક મહાવીર મહારાજાનું આ આરાધના પત્રક છે. પરમાત્માના જીવનમાં આવેલા ઉપસર્ગો અને દુઃખોનું લીસ્ટ બહુ મોટું છે. હોલસેલમાં એકસાથે અપરંપાર કો પરમા માના જીવનમાં આવ્યા છે, અને એ તમામ કષ્ટો અને વેદનાઓને પ્રભુએ પ્રસન્નવદને સ્વીકાર્યા અને આવકાર્યા છે, તો એ આવતા નિમિત્તોને કર્મ નિર્જરામાં રૂપાંતરણ કરવાનું પરાક્રમ પણ પ્રભુ ક્યાંય ચૂક્યા નથી. આવી કેટલીક વિશિષ્ટ ઘટનાઓને અહીં આપણી ભાષામાં મૂકી છે, કારણ કે દીકરાને એ તો ખબર હોવી જ જોઈએ, કે બાપે કેટલી મુશ્કેલીઓ, કેટલા કપરા અને કાંટાળા માર્ગને ચોખ્ખો અને ચાલી શકાય એવો બનાવ્યો છે, પ્રભુના જીવનમાં આવેલા ઉપસર્ગોમાંથી એકાદો ઉપસર્ગ જો આપણાં જીવનમાં આવે તો ખાત્રીપૂર્વક કહી શકાય કે આપણા શરીરમાંથી શ્વાસ છુટચાને ખૂટ્યા વગર ના રહે. પ્રાણાંત અને મરણાંત કો વચ્ચેય ગુલાબ જેવું મધુરું અને મોતી જેવું ઉજળું પ્રસન્ન વદન રાખનાર પ્રભુ વીરને આ દિવાળી પર્વના પાવન અવસરે ખાસ સ્મરીને, એમના વિરહથી પ્રગટેલી દીવાની જ્યોત એમણે ચીંધેલા માર્ગને દીપ્તિમંત કરતી રહે અને એ પ્રકાશિત પંચે આપણને ચલાવતી રહે. પ્રભુ નથી પણ એમનો વિરહ તો છે, પ્રભુ વિરહના આલંબને વિરહી બનવાનો સંકલ્પ કરી, સાચા અર્થમાં આ દિવાળી દેવને સમર્પિત કરીએ, અહીં આપેલી અને આવી ઘટનાઓ સામાન્યથી બાકીના ૨૩ તીર્થંકરોના જીવનમાં પ્રાયઃ ક્યાંય જોવા કે વાંચવા નથી મળતી, ક્યારેય ન બનતી એવી ઘટનાઓ પ્રભુના જીવનકાળમાં એક સાથે બને છે. પ્રભુના પાંચેય કલ્યાણકમાં બનેલી વિશિષ્ટ ઘટનાઓ - ચ્યવનકલ્યાણક' :– પરમાત્મા મહાવીરનો જીવ દસમાં દેવલોકમાંથી વી દેવાનંદાની કુક્ષિમાં અવતર્યો. દેવાનંદાના ગર્ભમાં પ્રભુએ ૮૨ દિવસ પસાર કર્યા, સૌધર્મ દેવલોકના ઇંદ્રનું સિંહાસન કંપાયમાન થયું, કેંદ્ર વિચારે છે, કે પરમાત્મા ક્યારેય દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી. પણ ઈક્ષ્વાકુ કે ક્ષત્રિય વંશમાં જ ઉત્પન્ન થાય છે, માટે, મારે યોગ્ય ક૨વું જોઈએ એવું વિચારી ઇંદ્રના આદેશે હિરણૈગમેષી દેવ આસો વદિ તેરસની પૂર્વરાત્રિમાં ગર્ભનું સંહરણ કરે છે. ગર્ભમાં પ્રતિજ્ઞા :- ત્રિશલામાતાની કુખમાં આવેલા પ્રભુએ 'મારા હલન-ચલની માતાને વેદના ન થાઓ’એવું વિચારી ગર્ભવાસમાં યોગીની જેમ સ્થિર રહે છે, માતાને ચિંતા ઉપજે છે, કે માર્ચ ગર્ભ ગળી ગયો કે શું? એવી ચિતાને દૂર કરવા પ્રભુ આંગળી ચલાયમાન કરે છે, માતાને થયેલા દુઃખના કારણે પ્રભુ ગર્ભમાં પ્રતિજ્ઞા કરે છે, કે જ્યાં સુધી મારા માતા પિતા જીવીત છે, ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. જન્મકલ્યાણક :- જન્માભિષેક ઉત્સવે શદ્ર મેરુગિરિની અતિપાંડુબલા નામની શિલા ઉપર પ્રભુને ખોળામાં લઈને બેઠા, ત્યારે શન્દ્રને મનમાં એવી શંકા થઈ કે પ્રભુ આટલો બધો જળનો પાત વહન કરી શકશે? એ શંકાના નિવારણ માટે પ્રભુએ ડાબા પગના અંગુઠાથી મેરુગિરિને દબાવ્યો, તત્કાળ મેરુગિરિના શિખરી નમી ગયા, ચલાયમાન થયા. દીલા કલ્યાણક :- સામાન્યથી તીર્થંકર ભગવંત સાથે હજારો પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરે છે, પરંતુ પરમાત્મા મહાવીર સાથે દીક્ષા ગ્રહણ કરનાર કોઈ ન હતું, પ્રભુ એ એકલા જ સંયમપંથે પ્રયાણ આદર્યું. કેવલજ્ઞાન કલ્યાણક :- ઋજુવાલિકા નદીના ઉત્તર તટ ઉપર શામાક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું, તેની : (લેખની સમાપ્તિમાં ઘટનાઓના આધાર સૂત્રો નોંધ્યા છે.) For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-कार्तिक નજીકમાં રહેલા શાલવૃક્ષની નીચે દિવસને ચોથે પહોરે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, પ્રભુના કેવલજ્ઞાનથી હર્ષ પામેલા ચારે નિકાયના દેવતાઓએ સમવસરણ રચ્યું, પ્રભુએ પોતાનો આચાર જાણી, સમવસરણમાં બેસી દેશના આપી, પ્રભુની પ્રથમ દેશનામાં તિર્યંચ અને દેવો આવ્યા, પણ મનુષ્ય કોઈ ન આવ્યું, સર્વવિરતિધર્મ કોઈએ પણ ગ્રહણ ન કર્યો, તીર્થંકરની દેશના ક્યારેય નિષ્ફળ ન જાય, અવશ્ય કોઈ પ્રતિબોધ પામે જ, પણ પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ, તીર્થની સ્થાપના ન થઈ. નિર્વાણ કલ્યાણક :- પ્રભુના નિર્વાણ બાદ તુરંત જ સમોવસરણમાં ઉદ્ધરી ન શકાય એવા અતિસૂક્ષ્મ કંથવાની ઉત્પત્તિ થઈ, એ કંથવા સ્થિર હોય ત્યારે આંખથી પણ ન દેખાય જ્યારે હલન-ચલન કરે ત્યારે જ દૃષ્ટિએ પડતા હતા. તે જોઈને હવે સંયમ પાળવું મુશ્કેલ છે, એમ વિચારીને ઘણા સાધુ અને સાધ્વીઓએ અનશન આદર્યું. દેવદૂષ્યનું દાન - પ્રભુ સમીપે પિતાનો મિત્ર સોમ નામનો ગરીબ બ્રાહ્મણ પ્રભુની પાસે દાન માંગે છે, ત્યારે પ્રભુ જણાવે છે, કે હું નિઃસંગ થયો છું, તથાપિ મારા ખભા ઉપર જે વસ્ત્ર છે, તેનો અર્ધ ભાગ તું લઈ લે. વિપ્ર અર્ધવસ્ત્ર લઈ હર્ષ પામતો ઘરે ગયો. શકેંદ્રની વિનંતિ:- દીક્ષાના પ્રથમ દિવસે શકેંદ્ર પ્રભુ પાસે આવી વિનંતિ કરે છે. કે સ્વામી બાર વર્ષ સુધી આપના જીવનમાં ઉપસર્ગો આવવાના છે, તેનો પ્રતિકાર કરવા આપની સાથે રેહવા ઈચ્છું છું. પ્રભુ સાથે રહેવાની ના પાડે છે, ત્યારે પોતાની આંતર ભક્તિથી પ્રેરાઈને ઇંદ્ર સિદ્ધાર્થ નામના વ્યંતર દેવને આજ્ઞા કરે છે, કે તારે પ્રભુની પાસે રહેવું, અને પ્રભુને ઉપસર્ગ કરતા હોય તેને અટકાવવા. ચોમાસામાં વિહાર - અન્યદા વિહાર કરતા પ્રભુ મોરાક નામના ગામની સમીપમાં દુઈજ્જત જાતિના તાપસીના આશ્રમમાં પધાર્યા, તાપસીનો કુલપતિ પ્રભુના પિતાનો મિત્ર હતો, પ્રભુએ એકરાત્રિની નામની પ્રતિમાએ તે રાત્રિ પસાર કરી, કુલપતિએ ચોમાસા માટે પધારવાની વિનંતિ કરી, સમય પસાર થતાં પ્રભુ ચાતુર્માસાર્થે પધાર્યા, તૃણાચ્છાદિત એક કુટિર પ્રભુને રહેવા માટે આપી, પ્રભુ એ કુટીરમાં મનને નિયંત્રિત કરી પ્રતિમા ધારી રહ્યા, ગામની ગાયો કુટિરના ઘાસને ખાવા લાગી, તાપસ લાકડીઓ વડે ગાયોને કાઢવા લાગ્યા, પરંતુ પ્રભુ સ્તંભની જેમ સ્થિર રહ્યાં, ગાયોથી ખવાઈ જતી કુટિરની રક્ષા ન કરી, તાપસીને અને કુલપતિને અપ્રીતિ થઈ, તેથી પ્રભુએ વિચાર્યું કે મારા નિમિત્તે આ સર્વને અપ્રીતિ થાય છે, તેથી મારે અહીં રહેવું યોગ્ય નથી, એમ વિચારી વર્ષાઋતુનો અર્ધમાસ વ્યતીત થયો હોવા છતાં ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિક નામના ગામે આવ્યા. પ્રભુની પાંચ પ્રતિજ્ઞા :- તાપસના આશ્રમમાં પ્રભુએ પાંચ પ્રતિજ્ઞા લીધી. 9 કદી પણ જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. છે જ્યાં રહેવું ત્યાં સદાય કાયોત્સર્ગ કરીને જ રહેવું. 9 પ્રાયઃ મૌન જ ધારણ કરવું. ૦ કરપાત્ર વડે જ ભોજન કરવું. ૦ ગૃહસ્થનો વિનય કરવો નહીં. શુલપાણિયલનો ઉપસર્ગ :- મોરાકથી નીકળેલા પ્રભુ અસ્થિક ગામમાં આવ્યા, નગરજનોએ અસ્થિક ગામની સમીપમાં શૂલપાણિ યક્ષને પ્રસન્ન કરવા યક્ષનું ચિત્ય બનાવ્યું છે. પણ આ સ્થાનમાં કોઈ રાત્રિયાસો કરે તો શૂલપાણિ એને યમરાજની જેમ મારી નાંખે, આ પ્રમાણે કહીને લોકોએ વીર પ્રભુને રહેવા માટે બીજું સ્થાન બનાવ્યું, પણ પ્રભુ તો યક્ષના સ્થાને જ રાત્રિવાસો રહ્યા, અને ચાર પહોર સુધી શૂલપાણિએ પ્રભુને વિવિધ રીતે કદર્શિત કર્યા. વ્યંતરદેવનો પ્રભુના શરીરમાં સંક્રમ :- મોરાક ગામમાં અચ્છેદક નામે એક પાખંડી રહેતો હતો, પોતાની પ્રતિષ્ઠાના ભયથી અચ્છેદક નગરજનોની સાથે પ્રભુ સન્મુખ આવી હાથની બે આંગળીમાં તૃણ પકડીને પ્રભુને પૂછે છે કે આ તૃણ મારાથી છેદાશે કે નહિ, એ સમયે ઇંદ્રની આજ્ઞાથી સાથે રહેલ સિદ્ધાર્થ નામનો દેવ પ્રભુના શરીરમાં સંક્રમીને કહે છે, કે એ તૃણ છેદાશે નહિ, શક્ર એ સમયે ઉપયોગ મૂકે છે અને પ્રભુની વાણી મિથ્યા ન થાય, એવું વિચારી શક અછંદકની આંગળીઓ વજથી છેદી નાખે છે. ચંડકૌશિક પ્રતિબોધ :- એકદા પ્રભુ શ્વેતાંબાનગરી તરફ જતાં, રસ્તામાં કનકખલ આશ્રમ પાસે એક દૃષ્ટિવિષ સર્પ રહેતો હોય છે, સર્પની રૌદ્રતાને જણાવતાં લોકો પ્રભુને સમજાવે છે કે એ રસ્તે ન જતાં, એ રસ્તે જનારા હજુ સુધી કોઈ પાછાં નથી આવ્યાં, જનારા મળે છે, પણ આવનારા કોઈ મળતાં નથી, એની દાઢમાં નહીં એની આંખમાં For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉo नवम्बर २०१२ ઝેર છે, એની નજર પડતાં માણસ હાડપિંજરમાં ફેરવાય જાય છે, સર્પન પ્રતિબોધ કરવા પ્રભુ એ માર્ગે પધારે છે, પ્રભુ એ દૃષ્ટિવિષ સર્પને પ્રતિબોધે છે, પ્રભુ સર્પની દૃષ્ટિમાંથી વિષ કાઢી અમી સિંચે છે, ભગવાનની કરુણા અને પ્રભુની દયામૃત નજરુંના પાતથી ભીંજાતો એ પ્રતિબોધ પામે છે. નૌકાવિહાર :- અનુક્રમે વિહાર કરતાં પ્રભુ સુરભિપુર સમીપ ગંગા નદીના કાંઠે આવ્યા, સિદ્ધદંત નામના નાવિકે તૈયાર કરેલી નાવમાં પ્રભુ અને બીજા મુસાફરો બેઠાં, અહીં સદંષ્ટ્રનો ઉપસર્ગ થાય છે, ધર્મ પ્રત્યેના પર્વત અનુરાગથી કંબલ અને શંબલ નામના બંન્ને દેવો આવી આ ઉપસર્ગનું નિવારણ કરે છે. છધસ્થ અવસ્થામાં શિષ્ય":- કોલ્લાક ગામમાં ગોશાળો મસ્તક વિગેરે મુંડી, ગૃહસ્થનો વેષ છોડી, પ્રભુને વિનંતી કરે છે કે મને તમારા શિષ્ય તરીકે કબૂલ કરો તમે મારા માવજીવ ગુરુ થાઓ. ગોશાળાના આવા વચનો સાંભળી પ્રભુ વીતરાગ હતા, તો પણ તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુ તેનું વચન સ્વીકારે છે; અનાર્ય દેશમાં વિહાર :- પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે હજુ મારે ઘણાં કર્મની નિર્જરા કરવાની છે, તે કર્મ ખપાવવામાં સહાયક બને એવા નિમિતો વગર મારાથી કર્મો ખપાવાય તેમ નથી. એમ જાણી, પ્રભુ એ અનાર્યદેશમાં વિહાર કર્યો, લાટ દેશમાં ગયા, ત્યાં પ્રભુએ બંધન, તાડન, છેદન, ભેદન વગેરેની વેદનાઓને પ્રસન્નવદને સહન કરી. કટપૂતના ઉપસર્ગ :- માહ માસ હતો, આખાય વાતાવરણમાં શીતલહેરો જામી ગયી હતી, શરીર વસ્ત્ર રહિત હતું, મન વિચાર રહિત હતું, વિહાર કરતાં પ્રભુ શાલિશીર્ષ નગરના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા, પ્રભુનું અપરંપાર તેજ વાણવ્યંતરી કટપૂતનાથી સહન ન થયું, પૂર્વનું ત્રિપૃષ્ઠના ભવનું વૈર યાદ આવ્યું. તાપસીનું રૂપ વિકુવી, માથે જટા બનાવી, વલ્કલના વસ્ત્રો પહેર્યા, ને બરફ જેવા ઠંડા જળમાં આખું શરીર ભીંજવી પ્રભુની સામે ઊંચી થઈને આખા શરીરને ધ્રુજાવવા માંડી, બરફના ટુકડા જેવા ઠંડા પાણીના છાંટા પ્રભુના વસ્ત્ર રહિત દેહ પર ઊંચેથી પડવા લાગ્યાં, વાળ અને વસ્ત્રમાંથી પડતાં પાણીના બિંદુએ પ્રભુને ભીંજવી દીધાં, આ પ્રમાણે શીતોપસર્ગને સહન કરતા ધીર વીર પ્રભુ મહાવીરે આખી રાત્રિ પસાર કરી, પ્રભુ મહાવીરનો ધર્મધ્યાનાગ્નિ વધુ તીવ્ર અને તેજસ્વી બન્યો, શાસ્ત્રકારો લખે છે કે જો આ સ્થાને કોઈ બીજો માણસ હોત તો એનું શરીર પાણીની ઠંડકના કારણે ફાટી જાય, એવો શીતોપસર્ગ પ્રભુએ સહન કર્યો, શીતલેશ્યા વડે ગોશાળાનો બચાવ :- ગોશાળા સાથે પ્રભુ ફર્મ ગામમાં પધાર્યા, ત્યાં વૈશિકાયન તાપસ રહેતો હતો, ગૌશાળો એ તાપસ પાસે જાય છે, વારંવાર વિચિત્ર પ્રશ્નો કરી, ઠઠુઠા-મશ્કરી કરી ગોશાળો તાપસનું અપમાન કરે છે, વૈશિકાયમ તાપસ ગૌશાળા ઉપર ક્રોધિત થઈ તેજોલેશ્યા મૂકે છે, તે જોવેશ્યાથી બચવા ગોશાળો પ્રભુ પાસે આવે છે. ગોશાળાની રક્ષા કરવા પ્રભુ શીતલેશ્યા મૂકી, ગોશાળાને બચાવે છે. પ્રભુ ગોશાળાને તેજલેશ્યાનો વિધિ કહે છે:૯ :- ગોશાળો પ્રભુને પૂછે છે, આ તેજોવેશ્યાની લબ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય, એના જવાબમાં પ્રભુ તેજોવેશ્યાની પ્રાપ્યર્થે વિધિ જણાવે છે. અહીં એક વાત નોંધવા જેવી છે, કે પ્રભુ તેજ અને શત બંન્ને વેશ્યાઓ જાણતાં હોવા છતાં, પ્રભુને ગોશાળો તેજલેશ્યાની લબ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય એવું પૂછે છે, શીતલેશ્યા જાણવા માટે ગોશાળો જરાય ઉત્સુક નથી, જીવની પાત્રતા અને પરિણામ ઉપર જ પ્રાપ્તિનો આધાર હોય છે. સંગમના ઉપસર્ગ - પેઢાળ નામના ઉદ્યાનમાં પોલાસ નામના ચૈત્યમાં પ્રભુ અઠમ તપ કરી, ચિત્ત સ્થિર કરી, એક રાત્રિની મહાપ્રતિમાએ રહ્યાં, એ સમયે શકેંદ્રએ દેવલોકમાં પ્રભુના નિશ્ચલ અને અડગ મનોબળની પ્રશંસા કરી, ત્રિલોકની તાકાત અને સર્વલોકની શક્તિ પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવા અસમર્થ છે. આવું સાંભળી, ઇંદ્રના સામાનિક એવા સંગમ નામના દેવને પ્રભુની પરીક્ષા કરવાનું કૌતુક જાગ્યું. પોતાની ચમચી જેવી શક્તિથી પ્રભુની સાગર જેવડી ધીરજ માપવા પ્રભુ પાસે આવે છે. આખી રાત જીવલેણ અને મરણતોલ ઉપસર્ગો કર્યા, તોય પ્રભુ ચલાયમાન ન થયા, એક જ રાતમાં ભયંકર વિસ ઉપસર્ગો જડી દીધાં, છતાંય પ્રભુ પોતાના પરિણામથી કે ધ્યાનથી વિચલિત થતા નથી. હાથીના મારથી રાફડાં ટૂટે, પર્વત નહીં. પૃથ્વી અને પર્વતને પણ શરમના પાણી ભરાવી દે, એવી પ્રચંડ ધીરજ અને જબરદસ્ત સહનશીલતાનું તેજ પ્રભુ પાસે હતું. આ તેજના ભડકાથી બળી ગયેલો સંગમ પ્રભુને ખતમ કરી નાંખવાના ઈરાદે કાળચક્રનો પ્રહાર કરે છે. કાળચક્રના પ્રહારથી પ્રભુ ઘૂંટણ સુધી જમીનમાં દબાઈ જાય છે, પણ મૃત્યું નથી પામતાં. આ જોઈ એનો જીવ વધુ બળે છે. પ્રભુને ચલાયમાન કરવા સંગમે છ મહિના સુધી જાત જાતના ઉપસર્ગો કર્યા. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ वि.सं.२०६९-कार्तिक વિશિષ્ટ અભિગ્રહ" :- પ્રભુ કૌશાંબીમાં પધાર્યા, પોષ વદ એકમે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી વિશિષ્ટ અભિગ્રહ ધારણ કર્યો, રાજકુમારી દાસીપણું ભોગવતી હોય, પગમાં લોઢાની બેડી હોય, માથું મુંડેલું હોય, ૩ દિવસથી ભૂખી. હોય, રડતી હોય, એક પગ ઊંબરાની અંદર હોય, બીજો પગ ઊંબરાની બહાર હોય, ભિક્ષાનો સમય પસાર થઈ ગયો હોય, ત્યારે સૂપડાને એક ખૂણે રહેલા અડદ મને વહોરાવે તો જ હું પારણું કરીશ. ચાર મહિના વ્યતીત થયા બાદ ચંદનબાળાજીને પ્રભુના પારણાનો લાભ મળ્યો, પ્રભુએ બાકુળાની સાથે બાળાના ભવોભવના દુઃખડા પણ વ્હોરી લીધાં, પારણાના પુણ્ય પ્રભુ દ્વારા પ્રભુના માર્ગને આપીને પ્રભુ બનાવી આપ્યા, બેડી કાયમની તૂટી ગઈ પ્રભુને પારણું કરાવી પ્રભુના પ્રથમ સાધ્વી શિષ્યા બનવાનું પરમ સદ્ભાગ્ય અને સૌભાગ્ય પામ્યા. કાનમાં ખીલ્યાં ઠોકાયા :- ષષ્માનિ ગામની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યાં, વાસુદેવના ભવમાં તપાવેલું સીસું અધ્યાપાલકના કાનમાં રેડીને બાંધેલુ અશાતા વેદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું, કાનમાં કીડી જાય તો ય જીવ તાળવે બંધાઈ જતો હોય ત્યારે અહીં તો ખીલ્લાં ઠોકાવાના હતાં, શવ્યાપાલકનો જીવ અહિં ગોવાળીયો હોય છે. પ્રભુને બળદો સોંપીને જાય છે, પ્રભુ ધ્યાનાવસ્થામાં હોય છે, બળદો ચરતાં ચરતાં દૂર ચાલ્યા જાય છે, ગોવાળ આવીને જુએ છે, બળદો ન દેખાતાં પ્રભુને પૂછે છે, બળદો હતાં ત્યારેય પ્રભુ ધ્યાનમાં હતાં અને બળદો નથી ત્યારેય ધ્યાનમાં છે. પ્રભુ બોલતા નથી એટલે ગોવાળ ક્રોધિત થઈ, ભગવાનના બંન્ને કાનમાં કાશડાના ખીલ્લાઓ ઠોકે છે, મસ્તકમાં ખીલાં એવી રીતે મળી જાય છે કે જાણે એક જ હોય, આવું કષ્ટ કે આવો ઘોર ઉપસર્ગ કોઈ તીર્થકરને થયો નથી, ખરક નામના વૈદ્ય પ્રભુને જુએ છે, પ્રભુની પીડાનો પાર પામી જાય છે, પ્રભુ પ્રત્યેના પ્રેમથી સિદ્ધાર્થ અને ખરક વઘ કાનમાંથી ખીલ કાઢી ઔષધિ આદિથી પ્રભુની વેદના દૂર કરે છે. પ્રભુનો વિરાધક જમાલિ :- સંસારી સંબંધે જમાઈ નામે જમાલિ ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના વનમાં પ્રભુને સમવસરેલા જાણી, સમવસરણમાં જઈને પ્રભુને કહે છે, મને કેવળજ્ઞાન અને કેવળદર્શન અક્ષયપણે ઉત્પન્ન થયા છે, તેથી હું પણ સર્વજ્ઞ અને સર્વદર્શી અરિહંત છું. ઈત્યાદિ પ્રલાપ કરી પ્રભુનો વિરોધ કરે છે. રાત્રિવિહાર - પ્રભુ ઋજુવાલિકા નદીના કાંઠે કેવળજ્ઞાન પામે છે, પરંતુ ત્યાં પ્રવ્રજ્યાનો સ્વીકાર કરનાર કોઈ વાથી, પ્રભુ રાત્રિના સમયે ત્યાંથી બાર યોજન દૂર મધ્યમા (અપાપા) નગરીમાં આવેલ મહએનવન નામના ઉઘાનમાં પહોંચ્યા, સોમિલાર્યના યજ્ઞમાં જે અગ્યાર ઉપાધ્યાયો આવેલા હતાં, તેઓ બોધ પામશે એવું જાણીને પ્રભુ મહસેન નામના વનમાં આવે છે. સુર્ય-ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદનાર્થે ૨૫:- પ્રભુ કૌશાંબી નગરીમાં પધાર્યા, દિવસને છેલ્લે પહોરે ચંદ્ર તથા સૂર્ય સ્વાભાવિક (મૂળ) વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા, પ્રભુ ઉપર તેજલેશ્યા છોડીક :- પ્રભુ શ્રાવસ્તી નગરી બહાર કાષ્ઠક ઉદ્યાનમાં સમોસર્યા, ગોશાળા પણ એ જ નગરમાં આવ્યો, ગોશાળો પોતાની જાતને લોકો સમક્ષ સર્વજ્ઞ છું, એવું જણાવતો હતો, એ સમયે સમવસરણમાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે શું ગોશાળો સર્વજ્ઞ છે? ઉત્તરમાં પ્રભુએ જણાવ્યું કે ગોશાળો મંખલીનો પુત્ર છે. મેં જ તેને દીક્ષા અને શિક્ષા આપી છે. મિથ્યાત્વને પામેલો તે સર્વજ્ઞ નથી. લોકોમાં પણ આ વાતની જાણ થતાં લોક અપ્રીતિના કારણે ગોશાળો ક્રોધે ભરાય છે, પ્રભુ સમક્ષ આવે છે. પ્રભુ તેને સમજાવે છે. પ્રભુના વચનથી અતિ ક્રોધે ભરાયેલ ગોશાળો પ્રભુની નજીક આવી પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકે છે. પ્રભુના અતિશય પ્રભાવે તેજલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, પાછી ગોશાળાના જ શરીરમાં પ્રવેશે છે. તેજોવેશ્યાના તાપથી પ્રભુના અંગ અંગમાં દાવાનળની જેમ તાપ જાગી ઉઠે છે. તેજોવેશ્યાના કારણે પ્રભુનું શરીર ૨ક્ત અતિસાર અને પિત્ત જ્વર થવાથી અતિકૃશ થાય છે, કેવળજ્ઞાન પામ્યા પછી પણ પ્રભુને આવો ઉપસર્ગ થયો એ દસ અચ્છેરામાંથી એક અચ્છેરું છે. અહિ એક વાત નોંધવા યોગ્ય છે. કે છઘસ્થપણે પ્રભુ શીતલેશ્યાની લબ્ધિનો પ્રયોગ કરી, ગોશાળાને બચાવે છે. જ્યારે અહિં ગોશાળો સર્વાનુભૂતિ મુનિ અને સુનક્ષત્ર મુનિ ઉપર તેજલેશ્યા મૂકે છે. ત્યારે પ્રભુ શીતલેશ્યાનો પ્રયોગ રી, પોતાના શિષ્યોને કે પોતાને બચાવવાનો કોઈ ઉપાય કરતા નથી. મહાપુરુષોના ચરિત્રો અતાગ હોય છે. સુલતાને ધર્મલાભ - એકદા પૃષ્ઠચંપાપુરીએ પ્રભુ પધાર્યા, ત્યારે અંબડ પરિવ્રાજક પ્રભુને વંદન કરવા ત્યાં આવ્યો, પ્રભુની સ્તુતિ કરી તે સંન્યાસી યોગ્ય સ્થાને બેસી, પ્રભુની અમૃત-દેશનાનું પાન કર્યું. દેશના પૂર્ણ થઈ, પ્રભુની અનુમતિ લઈ, રાજગૃહ નગર જવા તૈયાર થયો, એટલે પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરમાં નાગરથકારની પત્ની સુલતાને અમારી આજ્ઞાથી કુશળતા પૂછજે, પ્રભુ પ્રત્યેની સલસાની અવિહડ શ્રદ્ધાના પરિણામે પ્રભુ અંબડ પરિવ્રાજક દ્વારા For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १२ સુલસાને ધર્મલાભ કહેવડાવે છે. અંતિમસમયે દેશના :- વિહાર કરતાં પ્રભુ અપાપાપુરી(પાવાપુરીમાં પધાર્યા, હસ્તિપાલ રાજા અને સમગ્ર નગરજનો પ્રભુને વાંદવા આવે છે, ભવની ભૂખ ભાંગી નાંખે અને અનંતકાળની તરસ છીપાવનારી અમૃતમય દેશના આપે છે, તે સમયે પુણ્ય ફળ વિપાકનાં પંચાવન અધ્યયનો અને પાપફળ વિપાકના બીજા પંચાવન અધ્યયનો અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપતા છત્રીસ અધ્યયનોની વિભાવના કરતાં પ્રભુ મોક્ષમાં પધારે છે. ગૌતમસ્વામીને પોતાનાથી દૂર મોક્લ્યા - એ જ રાત્રિએ પોતાનો મોક્ષ જાણી પ્રભુ વિચારે છે, કે મારી ઉપર ગૌતમને અવિહડ રાગ છે. એ રાગ જ એમના કેવલજ્ઞાનમાં અવરોધક છે, તેથી એ રાગનું મારે જ છેદન કરવું જોઈએ. એમ વિચારી, નજીકના બીજા ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા માટે ભગવાન ગૌતમસ્વામીને મોક્કે છે. ક્ષણ માટે આયુષ્ય વધારવા શક્રની વિનંતિ :- પ્રભુનો મોક્ષ સમય જાણી સર્વ સુર અસુરોના ઇંદ્રો પરિવાર સહિત પ્રભુ સમીપે આવ્યા, સજળ નેત્રે અને ભાવસભર હૈયે શકેંદ્રએ કરજોડી પ્રભુને પ્રાર્થના કરી કે હે નાથ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું, આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાત થવાનો છે, અને તમારા જન્મનક્ષત્રમાં સંક્રમેલો ને ગ્રહ બે હજાર વર્ષ સુધી તમારા સંતાન (સાધુ-સાધ્વી)ને બાધા અને પીડા ઉત્પન્ન કરશે, એ ભસ્મકગ્રહ ઉપર આપની દૃષ્ટિ પડતા તે નિષ્ફળ અને નિષ્ક્રિય બની જશે, તો અમારી ઉપર પ્રસન્ન થઈ ક્ષણવાર માટે આપ અહીં રહો, જેથી એ દુગ્રહનો ઉપશમ થઈ જાય. પ્રભુની હયાતીમાં તીર્થંકરનામકર્મનો બંધ* :- પ્રભુની હયાતીમાં શ્રેણિક, સુપાર્શ્વ, ઉદાયી, પોટિલ અણગાર, દૃઢાયું, શંખ, શતક, સુલસા, રેવતી એમ કુલ નવ જીવોએ તીર્થંકર નામકર્મનો બંધ કર્યો. પ્રભુ | એકલા જ મોક્ષે પધાર્યાગ :- પ્રભુના નિર્વાણ સમયે પ્રભુ એકાકી જ મોક્ષમાં પધાર્યા, બાકીના ૨૩ તીર્થંકરોની સાથે મોક્ષે જનાર બીજા હજ્જારો આત્માઓ હતાં, પ્રભુએ દીક્ષા પણ એકાકીપણે જ લીધી અને એકાકીપણે જ મુક્ત થયા. કેવળજ્ઞાનનો સમય :- પરમાત્મા મહાવીર સિવાયના બીજાં ત્રેવીસ તીર્થંકરોને સુર્યોદયના મુહૂર્તમાં (દિવસના પ્રથમ ભાગમાં) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, જ્યારે પરમાત્મા મહાવીરને દિવસના અંતિમ ભાગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ૭પ ઉપવાસ ૩૦ ઉપવાસ ૪૫ ઉપવાસ ૩૦ ઉપવાસ ૧૫ ઉપવાસ www.kobatirth.org પ્રભુનો છાસ્યકાળ એટલે સાધનાકાળ, પ્રભુએ કરેલા તપની નોંધ ઃ ૧૮૦ ઉપવાસ ૧ વાર ૧૭૫ ઉપવાસ ૧ વાર ૧૨૦ ઉપવાસ ૯ વાર ૦ ઉપવાસ ૨ વાર ૨ વાર ઙ વાર ૨ વાર ૧૨ વાર ૭૨ વાર ૨ દિવસ ૪ દિવસ ૧૦ દિવસ ૧૨ વાર ૨૨૯ વાર પારણાના દિવસ ૩૪૯ એમાંય લાગ લગાટ બે દિવસ પ્રભુએ ક્યારેય વાપર્યું નથી. ને એક દિવસમાં બે વાર પણ પ્રભુએ ક્યારેય વાપર્યું નથી. પ્રભુએ પોતાના જીવનમાં ઉતારેલી અને આરાધતી સાધનાની વાતો છે. આપકો એને વાંચીએ, વિચારીએ અને પ્રભુપ્રત્યેના રાગમાં અભિવૃદ્ધિ કરીએ. ભદ્રપ્રતિમા મહાભઢમતિમા સર્વતોભદ્રપ્રતિમા ૩ ઉપવાસ ૨ ઉપવાસ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only नवम्बर २०१२ Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वि.सं. २०६९ कार्तिक १. बाढति भाणिऊणं वासारत्तस्स पंचमे पक्खे. साहरइ पुव्यरते हत्युत्तर तेरसी दिवसे ।। ५३ ।। अह दिवसे बासीई वसई तहि माहणीइ कुच्छिंसि, चिंतइ सोहम्मदई, साहरिउ जे जिण कालो | ४८ ॥ www.kobatirth.org (आवश्यकभाष्य) आधार- सूत्रो २. अह सतमंमि मासे गब्मत्थो चेवऽमिग्गहं गिण्हे. नाहं समणो होह अम्मापिअरंमि जीवते। ५० ।। (आवश्यकभाष्य (आवश्यकभाष्य ) ३. तदाशंङ्कानिरासाय लीलया परमेश्वरः । मेरुशैलं वामपादऽङ्गुष्ठाग्रेण न्यपीड्यत् ||६१ || (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व- १०, सर्ग-२) ४. नक्खतेण जोगमुवागरणं एवं देवदुसमायाय एगे अबीए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ( कल्पसूत्र - ११४) ५. न सर्वविरतेरर्हः एकोऽप्यत्रेति विदन्नपि । कल्प इत्यकरोत्तत्र निषण्णो देशनां विभुः ||१०|| (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग - ५ ) ६. जं स्यणि च णं समणे भगवं महावीरे कालगए जाव सय्यदुक्खण्पहीने से रथणि चणं कुंग्यू अणुद्धरी नाम समुप्पन्ना जाठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाणं निग्गथीण य नो चक्खुफास हव्वमागच्छइ ( कल्पसूत्र - १३१) ७. स्याम्यप्युवाच कारुण्यात्यक्तसंगोऽस्मि संप्रति । तथाप्यंसस्थितस्यास्य, वाससोऽर्ध गृहाण भोः । १०८ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ३) ८. भविष्यति द्वादशाब्दान्युपसर्गपरंपरा । तां निषेधितुमिच्छानि भूत्वाऽहं पारिपार्श्वकः ||२८|| (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ३) ९. अभिग्रहान् गृष्ठीत्वामुनर्धमासादनन्तरम् । ग्रामं नाम्नाऽस्थिकग्रामं ययौ प्रावृष्यपि प्रभुः । ७८ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग-३ श्लोक ५७-७८) १०. इज्जतगा पिउणो वयंस तिव्वा अभिग्गहा पंच । अचियतुग्गहि न बसण णिच्च वोसट्ठ मोणेगं ||४६२|| पाणीपत्तं गिविंदणं च तओ वद्धमाणवेगवई । धणदेव सूलपाणिदसम्म वासविअग्गामे । ४६३|| (आवश्यक निर्युक्ति) ११. नाथोऽपि चतुरो यामान् किञ्चिदूनान् कदर्थिता । श्रमात्रिद्रामधिगतोऽपश्यत् स्वप्नानमून् दश । । १४७ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग - ३) १२ तस्मिन्नच्छंदको नाम पाखंडी सन्निवेशने । ज्योतिष्कमंत्रतंत्रादिकरणेन स्म जीवति । ।१७१ || Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ तस्यासहिष्णुर्माहात्म्यं स्वाम्यच घामिलाका । सिद्धार्थव्यंतरः कृत्वा संक्रमं स्वामिवर्ष्मणि । । १७२ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ३) १३. दशतोऽप्यसकृत्तस्य न विषं प्राभवत्प्रमौ । गोक्षीरधाराचवलं केवलं रक्तमक्षरत् ।। २६२॥ उपसन्नं च तं ज्ञात्वा बभाषे भगवानिति । चंडकौशिक बुध्यस्व बुध्यस्व ननु मा मुहः । । २६५ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग-३) १४. मेदिन्या इव संव्यानं प्रतिमानमिवाम्बुधैः । गंगा तरंगिणीमुच्चतरंगामासदत् प्रभुः । । २८९ ।। तां तितीर्षुः सिद्धदत्तनाविकप्रगुणीकृताम् आरोहद्भगवान्नायं पथिका अपरेऽपि हि ।।२९० ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ३) १५. त्वयाभ्युपगतं स्वं तु जानाम्येष तथापि हि । स्मेरारविंदसधीच्या दृशा मां यनिरीक्षसे ॥४११।। नीरागोऽपि भाव्यर्थं तद्भवं च विदन्नपि । तद्वचः प्रत्यपादीशो महान्तः क्व न वत्सलाः । ४१२ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ३) १६. क्षमयित्वाऽमुचन्मेघो नार्थ नाथोऽपि चावथेः । ज्ञात्वाऽचिंतयदद्यापि निर्जार्थं बहु कर्म मे ।।५५४।। आर्यदेशे विहरता सहाया दुर्लमा गया। तस्मादनार्यदेशेषु विहरिष्यामि संप्रति । ५५५ ।। एवं विमृश्य भगवान्निसर्गक्रुरपुरुषम् । विवेश लाढाविषयं यादोघोरमियार्णवम् ।। ५५६ ।। For Private and Personal Use Only (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ३) १७. सा तत्र व्यन्तरीभूता स्वामिनः पूर्ववैरतः । तेजोऽ सहिष्णुर्व्यकरोतापसीरुपमग्रतः । ६१६ ।। जटाभृद्वल्कलधरा हिमशीतेन पाथसा । आद्रयित्वा वपुस्तथावुपरिष्टाज्जगत्प्रभोः ।। ६१८ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग - ३) १८. तापसः स चुकोपाथ तेजोलेश्यां मुमोच च । अत्यंतघृष्ठादहनश्चन्वनावपि जायते । ।११७ || त्रातुं गोशालक स्वामी शीतलेश्यामथाऽमुचत् । तेजोलेश्या तयाऽशामि वारिणेव हुताशनः । ।११८ || (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग-४) १९. एवमुक्त्वा गते तस्मिन् प्रभुं गोशालकोऽवदत् । तेजोलेश्यालब्धिरियं जायते भगवन् कथम् ॥ १२२ ॥ स्वाम्याख्यत्सर्वदा षष्ठं विदध्याद्यश्च पारयेत् । यमी सनखकुल्माषमुष्ट्यम्बुषुलुकेन च । । १२३ ।। तस्य षण्मासपर्यन्ते तेजोलेश्या गरीयसी उत्पद्येतास्सलनीया प्रतिपक्षभयंकरा | १२४ ॥ (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ४ ) Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org १४ २०. ससुरोऽचिन्तयच्चैव षण्मासी सन्ततैः कृतः । नोपसर्गः कम्पितोऽसौ सह्योऽर्णवजलेरिव ।। २९४ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - ४, श्लोक १७० २९४) छम्मासे अणुबद्धे देवो कासीय सो उ उवसग्गं दगुण वयग्गा वंदिय वीरं पडिनियत्तो । ५१३ ।। (आवश्यक नियुक्ति गाथा-५१३) २१. कोलंबिए रायाणीओ अभिग्गहो पोलबहुल पाडियई । चाउम्मास मिगावई विजयसुगुप्तो य नंदा य। १५२० ।। तत्थ सामी पोसबहुलपाडियए इमं एयारूवं अभिग्ग अभिगिहइ चविहं दव्चओ कुम्मासे सुप्पकोणेण खेत्तओ एलुंग विक्खभत्ता, कालओ नियत्तेसु भिक्खायरेसु भावतो जहा क्या दासत्तर्ण पत्ता नियलबद्धा मुंडियसिरा रोवमाणी अट्टममत्तिया एवं कम्पति सेसं न कप्पति । (आवश्यक नियुक्ति गाथा-५२० ) २२. ततो भगवं छम्माणि नाम गामं गओ, तस्स बाहिं पडिमं ठिओ, तत्थ सामीसमीवे गोवो गोणे छड्डेऊण गामे पविट्ठो दोहणाणि काऊण निग्गओ, ते य गोणा अडवि पविट्ठा चरियव्यगस्स कज्जे, ताहे सो आगतो पुच्छति देवज्जग कहिं ते बद्दल्ला ? भगवं मोणेण अच्छा, ताहे सो परिकुयिओ भगवतो कण्णेसु कठसलागाओ छुहति, एगा इमेण कण्णेण एगा इमेण, जाव दोनिवि मिलियाओ ताहे मूले भग्गाओ, मा कोइ उक्खणिहिति ति ( आवश्यक हारिभद्रीयवृत्ति, निर्युक्ति गाथा - ५२५) २३. सोऽन्येद्युः पुरिचंपायां पूर्णभद्राभिधे वने । श्रीवीरं समवसृतं गत्वाऽवादीन्मदोद्धरः । । ७५ ।। ततो जमालिः संघेन निह्नत्वाद्द्बहिष्कृतः स्वामिनः केवलोत्पत्तेस्तदाऽब्दानि चतुर्दश ||८४ ! (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्द-१०, सर्ग-८. श्लोक ६४-८५) २४. उप्पण्णमि अणते नदमि य छाउमत्थिए नाणे । राईए संपत्तो महसेणवणंमि उज्जाणे ।। ५३९ || नष्टे च छास्थि ज्ञाने रात्र्यां संप्राप्तो महसेनवनमुद्यानं. ( आवश्यक हारिभद्रीयवृत्ति नियुक्ति गाथा - ५३९) २५. ततो सामी कोबिं गतो तत्थ चंदसुरा सविमाणा महिमं करेंति, पियं च पुच्छंति गोशाललेश्यया जज्ञे चकार न तु भेषजम् । । ५४२ । । (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग-८, श्लोक ३९५ " ५४२) Acharya Shri Kailassagarsuri Gyanmandir नवम्बर २०१२ २७. देशनान्ते प्रभुं नत्वा यावद्राजगृहं प्रति । अचालीदंबडरतावदित्यूचे स्वामिना स्वयम् || २७३ ।। तत्र नागरथिपन्यासुलसायास्त्वामादरात्। प्रवृत्तिमस्मदादेशात् पृच्छे पेशलया गीरा ||२७४ ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग - ८) २८. संपलियंनिसने पणपत्रं अज्झयणाई कल्लाणफलवियागाई पपन्नं अज्झयणाई पावफलविवागाइं छत्तीसं च अपुट्ठयागरणाई दागरिता पचाणं नाम अज्झयणं विभावेमाणे कालगए ।। ( कल्पसूत्र सूत्र - १४६) २९. स्वामी तदिनयामिन्यां विदित्वा मोक्षमात्मनः । दध्यावहो गौतमस्य मयि स्नेहो निरत्ययः || २१८ || स एव केवलज्ञान प्रत्युहोऽस्य महात्मना । स च्छेद्य इति विज्ञाय निजगादेति गौतमम् ।। २१९ ।। देवशर्मा द्विजो ग्रामे परस्मिन्नस्ति स त्वया । बोधं प्राप्स्यति तद्धेतोस्तत्र त्वं गच्छ गौतम ||२२० ।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग - १३) ३०. गर्भे जन्मनि दीक्षायां केवले च तव प्रभो । हस्तोत्तरक्षमधुना तद्गन्ता भरमकग्रहः ||२२७ || विपद्यमानस्य जन्म क्रामन् स दुग्रहः । बाधिष्यते ते संतानं सहस्त्रे शरदामुभे ॥ २२८ ॥ किं पुनर्यत्र साक्षात्त्वं स्वामिन् समवतिष्ठसे । प्रसीद तत् क्षणं तिष्ठ दुर्ग्रहोपशमोऽस्तु तत्। २३१ || (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १० सर्ग - १३) ३१. समणस्स णं भगवतो महावीरस्स तित्यंसि णवहिं जीवेहिं तित्थगरणामगोत्ते कम्मे णिव्यत्तिते, तं जहा सेणिएणं सुपासेणं, उदाइणा, पोटिले अणगारेणं, दारणा, संखेणं सतएर्ण सुलसाए सावियाए, रेवतीए (स्थानांग नवमस्थान, तीर्थंकरनामनिवर्तनसूत्र ) ३२. एगे समणे भगवं महावीरे इमीसे ओसीप्पिणीए चउव्वीसाए तित्थयराणं चरमंतित्थयरे सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिवुडे सव्वदुक्खप्पी ( स्थानांग, स्थान-१, सूत्र ३९ ) ३३. जंबूद्दीवे णं दीवे भारहे वासे इभीसे णं ओसम्पिणीए तेवीसाए जिणाणं सूरुग्गमणमुहुत्तंसि केवलवरनाण-दंसणे समुप्पण्णे (समवायांगसूत्र- २३) (आवश्यक हारिभद्रीयवृत्ति नियुक्ति गाथा ५१७) ३४ ० आवश्यकनिर्युक्ति गाथा ५२७-५३६ २६. गोशालमुक्तया तेजोलेश्यया प्रज्वलत्तनुः । ० त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व १० सर्ग-४. प्रभु प्रदक्षिणीकृत्याऽऽदाय भूयो व्रतानि च। । ४०९ ॥ श्लोक ६५२-६५/७ स्वामी तु रक्तातीसारपित्तज्वरवशात् कृशः । 222 For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-कार्तिक ૧૬ જ્ઞાનપંચમી આ. ભ. ઘદ્રસાગરસૂરિ મ.સા. શાસ્ત્રકાર મહર્ષિ સમજાવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની તિથિ કોઈ નક્કી નથી, પણ એક ગુણને લઈને જ્ઞાનપંચમી નક્કી થઈ છે. જ્ઞાનપંચમી પાછળ દીર્ઘ દૃષ્ટિનો મહાસાગર પડ્યો છે. એને શાસ્ત્રદષ્ટિથી જોવું પડશે. આ જીવ આઠ કર્મની જાળથી સંસારમાં ભટકી રહ્યો છે. આત્મા પર કર્મનાં પડ લાગેલાં છે. તેથી આત્માનું હીર અર્થાત્ શુદ્ધ સ્વરૂપે દેખાતું નથી. આત્માનું સ્વરૂપ જ્ઞાનથી જણાય છે. આત્માનો ગુણ જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન આવતું જાય તેમ તેમ આત્મા શુદ્ધ બનતો જાય છે. સ્વ અને પારને પ્રકાશિત કરનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાન બોલતું છે, ત્યારે કેવળજ્ઞાન મંડ્યું છે. કેવળજ્ઞાનને બતાવનાર શ્રુતજ્ઞાન છે. સિદ્ધને ઓળખાવનાર અરિહંત છે. અરિહંતો પણ સિદ્ધને જ નમસ્કાર કરે છે. સંસારને પાર કરનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાને આત્માને ઓળખાવે છે. જીવો અજ્ઞાનથી કર્મબંધન કરે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ઊંઘતી વખતે સંગીત બંધ કરાવવાનું સેવક ભૂલી ગયો, તો વાસુદેવે તેના કાનમાં સીસું રેડાવ્યું. આ હતી અજ્ઞાન અવસ્થા. જેમ જ્ઞાન આવતું ગયું, તેમ વિષયકષાય પાતળા થતા ગયા. જ્યારે પ્રભના કાનમાં ખીલા ઠોકાય છે, ત્યારે પ્રભુ વિચારે છે : “અજ્ઞાન અવસ્થામાં કરેલું કર્મ જ્ઞાનથી ભોગવવાનું છે.” અંધારામાં વાળેલી ગાંઠ પ્રકાશમાં છોડવાની છે. રોગ, શોક, દુઃખ બધું કર્મથી આવે છે. જ્ઞાનથી બધાનો વિચાર કરવાનો છે. ધી ગમે તેટલું જીભ ખાય, પણ તે ચીકણી બનતી નથી, તેવી રીતે જગતમાં રહેવા છતાં ચીકાશથી ચીકણા થઈને જીવવાનું નથી, પણ અલિપ્ત રહેવાનું છે. આ બધું જ્ઞાનથી સમજાય છે. આ સમજણ માટે જ્ઞાનપંચમી છે. ચાર ચાર માસ વરસાદ વરસ્યો, વાતાવરણ ભેજથી છવાઈ ગયું. ત્યારે પુસ્તકોને ખૂબ જ ભેજ લાગેલ હોય. શરદ પછીનું આકાશ શુદ્ધ હોય છે, તડકો ચોખ્ખો હોવાથી ચોપડીઓનો ભેજ ચાલ્યો જાય, પુસ્તકોના ભંડારો દર વર્ષે ચોખ્ખા થવા જોઈએ. પુસ્તકોનું (શ્રુતજ્ઞાનનું) રક્ષણ પ્રાણથી પણ કરવું જોઈએ. જ્ઞાનની પૂજા ત્રણ પ્રકારે કરવાની છે : ૧. જ્ઞાનનાં સાધનને પુસ્તકો-ગ્રંથો)ને પૂજવાના-સ્વચ્છ રાખવાના. ૨. જ્ઞાનના સાધકને પૂજવાનો ૩. જે સાધ્ય છે, તે ઉપકરણોની પૂજા કરવાની, ચંડકૌશિકને જ્ઞાન આવતાં આઠમા દેવલોક પહોંચ્યો. જ્ઞાનની આશાતના કદી કરવી નહીં. જ્ઞાનથી આત્માને શોભાવવાનો છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં અસંખ્ય કર્મનો ક્ષય કરી નાખે છે. જ્ઞાનનો પ્રચાર ને પ્રસાર આવશ્યક છે. જ્ઞાનસભર જ્ઞાનીને વંદન-પૂજન-સન્માન થવું જોઈએ. જ્ઞાનને જીવનમાં ઉતારવાનું છે, ને જીવવાનું છે. જ્ઞાનથી માનવની કક્ષા ઉત્તરોત્તર વધતી જાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય બનવા માટે જ્ઞાન ઉપાર્જન કરવું પડે છે. ઘાટી અને ગવર્નર બન્ને માણસો છે. એક અજ્ઞાનથી ક્ષદ્ર કામ કરે છે. બીજા જ્ઞાનથી ઉચ્ચ સ્થાન શોભાવે છે. મોક્ષ માર્ગે લઈ જનાર ભોમિયો તે જ્ઞાન જ છે. સંસારમાં દૃષ્ટા ને દોરવણી આપનાર જ્ઞાન છે. જ્ઞાન તે માનવજીવનની શોભા અને સૌભાગ્ય છે. માણસ જ્ઞાનથી શોભે છે. જ્ઞાનપંચમીને દિવસે જ્ઞાનની-પુસ્તકોની ફક્ત પૂજા કરવી તે પૂરતું નથી, પરંતુ જ્ઞાનનો યોગ વધુ થાય તે માટે પઠનપાઠન અવશ્ય કરવું. લોકોને સમજાય તેવું જ્ઞાન-સાહિત્ય ફેલાય તેવો પ્રયત્ન કરવો. જ્ઞાનને પચાવનાર જ્ઞાની મહાત્માઓની સેવાભક્તિ કરવાની. તેઓ જ્ઞાનને વધુ જાણે ને સ્વ તથા પરના શ્રેયાર્થે તેનો સદુપયોગ કરે તે માટે દરેક પ્રકારની સગવડતા કરી આપવાનો ઉદ્દેશ જ્ઞાનપંચમીનો છે. તે દિવસે નાનામોટાને દરેકને જ્ઞાન પ્રતિઆધ્યાત્મિક જ્ઞાન પ્રતિ જિજ્ઞાસા થાય, આત્મિક જ્ઞાન મેળવવાની અભિલાષા થાય તેવું વાતાવરણ ઉપસ્થિત કરવાની ફરજ છે. આ બધા જ્ઞાનપંચમીને ઉજાળવાના ઉપાયો છે. (સાભાર “પ્રેરણા' માંથી) For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ नवम्बर २०१२ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સંક્ષિપ્ત કાર્ય અહેવાલ, ઓકટોબર-૧૨ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી ઓક્ટોબર માસમાં થયેલાં મુખ્ય મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે - ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત ભાગ ૧૪ માટે કુલ-૭૮૬ પ્રતો સાથે કુલ-૧૫૬૨ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કુલ ૪૩૬૮ લિંક કરવામાં આવી છે. ૨. હસ્તપ્રત વિભાગ હેઠળ ફોર્મ ભરવાં, કમ્યુટર ઉપર પ્રાથમિક માહિતીઓ ભરવી, ગ્રંથ ઉપર નામ-નંબર લખવા, રેપર તૈયાર કરવા, તાડપત્રોની સફાઈ-પૉલિશ, ફ્યુમિગ્રેશન તથા સ્કેનીંગ કાર્ય માટે હસ્તપ્રત ઈશ્ય-રીસીવ પ્રક્રિયા આદિ રાબેતા મુજબ કાર્યો કરવામાં આવ્યાં. ૩. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૮૪૧૨૯ પાનાઓનું સ્કેન કરવામાં આવ્યું, ૪. વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ ૬૫ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૫. લાયબ્રેરી વિભાગમાં જુદા જુદા ૧૧ દાતાઓ તરફતી ૪૩૫ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં. ૬. લાયબ્રેરી વિભાગમાં ૧૦૧ પ્રકાશનનોની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી તથા વિવિધ પ્રકાશનો સાથે ૨૧૩ - પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૭. મેગેઝિન વિભાગમાં ૩૩૪ પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૮. સંભવનાથ જૈન આરાધના કેન્દ્ર, તારંગાના જ્ઞાનભંડારને ૬૫૦ પુસ્તકો ભેટ સ્વરૂપ આપવામાં આવ્યાં. ૯. ૨૧ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૪૩૪૯ પાનાની પ્રીન્ટ કૉપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૯૫૧ પુસ્તકો ઈશ્ય થયાં તથા ૧૦૦૦ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત નીચે પ્રમાણે માહિતી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને આપવામાં આવી. a. આ. શ્રી રામલાલજી મ.સા.ને દશવૈકાલિકસૂત્ર, જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ આદી ગ્રંથોની પ્રકાશિત-અપ્રકાશિત કૃતિઓની માહિતી પ્રીન્ટ કરી મોકલાવી. b. પ. પૂ. શ્રી ધર્મરત્ન મ.સા.ને ઉપદેશપદ, ઓઘનિર્યુક્તિ આદી ગ્રંથોની પ્રકાશિત-અપ્રકાશિત કૃતિઓની માહિતી પ્રીન્ટ કરી મોકલાવી. c. ૫. પૂ. શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા.ને આદીનાથ ચરિત્ર તથા પાર્શ્વનાથ ચરિત્ર આદી ગ્રંથોની પ્રકાશિત અપ્રકાશિત કૃતિઓની માહિતી પ્રીન્ટ કરી મોકલાવી. d. ૫. પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી મ.સા.ને શ્રમણ મેગેઝિનમાંથી વિદગ્ધમુખમંડન કાવ્ય-(સં.)દર્પણ ટીકા-(હિ.) વિવરણ ના લેખની પીડીએફ ફાઈલ મોકલાવી. (૨ પેજ) e. ૫. પૂ. શ્રી ભાવપ્રેમવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે પ્રકાશિત ગ્રંથોની માહિતી તૈયાર કરી મોકલાવી. f. શ્રીમતી ઉષાબેન, મુંબઈને નેમિ-રાજીમતિ સંબંધિત વિવિધ સ્તવનો તથા વિદ્વાનોની માહિતી તૈયાર કરી મોકલાવી. g, શ્રી બાબુલાલજીને તેમની જરૂરીયાત મુજબ વિવિધ ગ્રંથોના પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોની માહિતી મોકલાવી. h, મુનિશ્રી સુયશચંદ્રવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે વિવિધ હસ્તપ્રત ગ્રંથોની માહિતી મોકલાવી. ૧૦. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની ૮૧૨ યાત્રાળુઓએ મુલાકાત લીધી. ૧૧. આ. ભગવંતશ્રી જયઘોષસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ઉર્મિલભાઈને, ઈર્લા-વિલેપાર્લાના જ્ઞાનભંડાર માટે પ. પૂજ્ય આ ભગવંતશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સાહેબના સાહિત્યના બે સેટ ભેટ મોકલાવ્યા. ૧૨, સિરોહીના મહારાજા શ્રી રઘુવીરસિંગ પ. પૂ. ગુરુ મહારાજ શ્રીના વંદનાર્થે આવેલા. તેઓશ્રીએ જ્ઞાનમંદિરની મુલાકાત લઈને નીચે દર્શાવેલ અભિપ્રાય આપ્યો છે. "Acharya Shri Padmasagarsuri Maharaj Saheb has rendered yeoman service by collecting and preserving the great cultural and literary heritage of India. I have no words to express my gratitude on my own behalf and on behalf of the nation" His highness Maharajadhiraj Maharao Raghuveer sing Sirohi For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org परम तारक नवपदनी आराधनारत श्रीपाल -मयणा नवपद अमारो प्राण छे, नवपद अमारो आत्मा नवपद अमारो श्वास छे, नवपद अमारी प्रार्थना ကမ Ox leo Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ant PELETY 2099 Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरुचरण से प्रभुचरण तक गुरुवचन से प्रभुवचन तक गुरु के शब्द को सहन करें, यह तो चोट है. तब आत्मा का विकास होता है. निर्माण होताहै. D गुरु के शब्द मेरे लिए आशीर्वाद स्वरूप हैं. गुरु शब्द जब मिठाई जैसे लगें समझना मेरा आत्मकल्याण रोगा. भूलों के संस्कार लेकर ही हम जगत् में आए हैं. हर आदमी भूलों से भरा है, परंतु वह सचमुच महान व होनहार है जो भूलों से कुछ न कुछ सीखता है और उन्हें सुधारने का प्रयत्न करता है. प्रलोभन ऐसी चीज है, उस प्रलोभन के आगे सारा जीवन उस भय के अंदर रहकर के व्यक्ति पूर्ण कर देता है. कभी न कभी वह भय मृत्यु या असमाधि का कारण बनता है. जब तक पाप का भय अंदर तक प्रवेश नहीं करेगा, तब तक अभय की प्राप्ति नहीं होगी. परमेश्वर का प्रेम और अनुराग भी नहीं मिलेगा. आरोग्य विषय-पोषण के लिए नहीं धर्म साधना का एक साधन है. ये समझ कर के आरोग्य की सुरक्षा रखनी है. जहाँ आत्मा का अहित होता है, वह ज्ञान हमेशा अज्ञान माना गया है, वह ज्ञान आत्मा के लिए शत्रु तुल्य बन जाता है. संसार के रेगिस्तान में आत्मा को शांति देने वाला धर्म आपके पास न हो तो आत्मा प्यास से तड़प कर, मरकर दुर्गति में चली जाएगी. अंक प्रकाशन सौजन्य : श्री रश्मिकांतभाई कामदार परिवार Rushab Ship Consultant, Inc., 43, Jonanthan Drive, Edison, NJ 08820, USA BOOK-POST / PRINTED MATTER For Private and Personal Use Only