Page #1
--------------------------------------------------------------------------
________________
વર્ષ: ૫
અંક: ૧૦
તા. ૧૬-૧-૧૯૯૪ ૦
૦Regd. Ne, MH.By? South saucence No, 37
૦૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦૦૦
પ્રભુ QUO6i
આવશે.'
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ૦૦૦ વાર્ષિક લવાજમ રૂ.૩૦૦૦
તંત્રી: રમણલાલ ચી. શાહ
ચરણ-ચલણનો મહિમા કેટલાક સમય પહેલાં અમે અમેરિકામાં હતાં ત્યારે ત્યાંના એક મંડળો હાઈવે ઓડી ગામડાને રને (Cross-country) ચાલે છે અને મિત્રને સાંજે જમ્યા પછી ખાટા ઓડકાર આવવા લાગ્યા અને છાનીમ એવાં ગામડઓમાં રાત્રિમુકામ માટે Walkers Inn થવા લાગી છે. ગભરામણ થઈ. તરત તેઓ પ્રેક્ટરને ત્યાં પહોંચ્યા બધી તપાસ કરીને પગે ચાલનારાઓ માટે ઘ જુદા નકશા અને માહિતીપત્રકો છપાવા ૉક્ટરે કહ્યું. તમને કોઈ ગંભીર રોગ નથી. તમારે ચાલવાની જરૂર છે. લાગ્યાં છે.' દવાથી થોડી રાહત થ, પણ રોજ ઓછામાં ઓછા બે માઈલ ચાલવાનું વિદેમ ચાલવાની બાબતમાં હવે દિવસે દિવસે વધુ સભાનતા રાખશે તો બધુ તકલીફ દૂર થઈ જશે. નહિ ચાવો નો ગંભીર માંદગી આવતી જાય છે. મોટી મોટી કંપનીઓના સ્ટાફના માણસો માટે
Walkers Club” ની સ્થાપના થવા લાગી છે. રિસેસના વખતમાં એ મિત્ર દિવસમાં બસો ડગલાં પણ ચાલતા નહોતા. ચાલવાનું ક્લબના સભ્યો નાના નાન જૂથમાં પાકિંગ એરિયામાં પાંચ, પંદર રાઉન્ડ ચાલુ કર્યા પછી એમની તકલીફ દૂર થઈ ગઈ.
મારી આવે છે. પોતાની ગાડી ઓફિસની નજીકમાં નજીક પાર્ક કરવાની દુનિયાના સમૃદ્ધ દેશોમાં ધણાખરા માણસો પાસે પોતાની માલિકીની મનોવૃત્તિ બદ્દલાની જય છે અને શક્ય તેટલે દૂર પાર્ક કરાય છે કે જેથી * મોટરકાર હોય છે. ધરમથીજ સૌષા ગેરેજમાં જવાય એવી વ્યવસ્થા હોય એટલું વધુ ચાલવાની તક મળે. નવા જગતની નવી સમસ્યાઓના
છે. ગાડીમાંથી ઉતરવું ન પડે એટલા માટે ઈવ-ઈન બેંક, નિરાકરણ માટે જીવનના ઉપક્રમમાં કેવં કેવાં પરિવર્તનોની આવશ્યકતા પોસ્ટઓફિસ, દુકાનો, રેસ્ટોરાં હોય છે, મોટ સ્ટેશનો, એરપોર્ટ વગેરેમાં ઉભી થાય છે તે આના પરથી જોઈ શકાય છે. ચાલવું ન પડે તે માટે કન્વેયર બેલ્ટ કે ટ્રોલી કારની સગવડ હોય છે. યુગે યુગે નવાં નવાં વાહનોની શોધ થવાને લીધે મનુષ્યનું જીવન જેટ વિમાનોની શોધ પછી દુનિયામાં માણસોનું પરિભ્રમણ ધણું જ વધી વધારે સગવડભર્યું બનતું જાય છે. માણસની રહેણી-કરણીમાં પણ તે ગયું છે, પણ ચાલવાનું ઘટી ગયું છે. ઓછું ચાલવાને કારણે માણસની પ્રમાણે પરિવર્તન આવતું જાય છે. કેટલાય પાય દેરોમાં પોતાની માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક સમસ્યાઓ પણ વધી ગઈ છે, અંગત માલિકીની મોટરકાર હોવી એ હવે મોજશોખની બાબત નહિ પ્રાકૃ૬ દેશે આ બાબતમાં હવે સભાન થઈ ગયા છે. ધણા વેક્ટરો પણ જરૂરિયાત બની ગઈ છે. વધુ કામ કરવું હોય અને પોતાની દર્દીન પ્રિસ્ક્રિપાનમાં ફક્ત એક જ દવા લખી આપે છે ; WALK..
સગવડ અનુસાર સમય સાચવવો હોય તો પોતાનું અંગત વાહન હોવું વિદેશોમાં કેટલેક ઠેકાણે એટલી બધી સગવડ હોય છે કે પગે જરૂરી છે. માણસ ઘરેથી નીકળે અને ઓફિસે જાય અને સાંજે ઘરે પાછો ચાલવાની જરૂર નથી પડતી, પરંતુ એને લીધે જયારે શારીરિક તકલીફો આવે ત્યાં સુધી એના પગને રસ્તાનો સ્પર્શ થતો નથી. Door to ઊભી થયા છે ત્યારે પ્રેક્ટર ચાલવાની સલાહ આપે છે. ત્યાં જીવન Door Service આ સાધનોને વૌ મળતી હોવાથી કેટલાય સમુહુ એટલું બધું વ્યસ્ત હોય છે અને તું, અંતર વગેરેને કારણે બહાર
દેરોમાં અનેક લોકોને રસ્તા પર ચાલવાની તક ધણી જ ઓછી મળે ચાલવા જવાની અનુકૂળતા નથી મળતી ત્યારે કટેલાય લોકો ઘરમાં
છે. પરંતુ એને લીધે જ થોડાં વર્ષોમાં માણસને જત જતની શારીરિક ચાલવાનાં સાધનો વસાવી લે છે. વ્યાયામનાં એવા સાધનો નીકળ્યો છે
વ્યાધિઓ ચાલુ થાય છે. શિયાળામાં બરફ પડતો હોય, ઠંડો પવન, કે માસ એના ઉપર હૈ ય ૫કડી ઉભો રહે તો ૫૬ નીચેથી સરકતા
સુસવાટા કરતો ફૂંકાતો હોય તેવે વખતે આવી મોટરકાર આશીર્વાદરૂપ
નીવડે છે. પરંતુ વાહનની પરાધીનતા ધીમે ધીમે માણસના ચિત્તમાં પટ્ટ ઉપર તેને પરાણે ચાલવું પડે. ધંચીનો બળદ પાંચ માઈલ ચાલે છે ત્યાં ત્યાં જ હોય તેવી રીતે આવાં સાધનો ઉપર ચાલવાની
એટલું ધર કરી જાય છે કે સારી અનુકૂળ ઋતુમાં પણ એકાદ બે ફર્લોગ - ર વ્યક્તિ પંચ માઈલ ચાલે છનાં ત્યાંની ત્યાં જ હોય.
જેટલું પણ માણસને ચાલવાનું મન થતું નથી ''. હૈમાં જરૂરિયાત અનુસાર નવા નવા ઉપાયો વિચારાય છે અને
- એમ કહેવાય છે કે મનુષ્યના શરીરમાં કુલ કેટલા હાડકં છે તેના
ચોથા ભાગનાં હાડકાં તો ફક્ત બે પગની અંદર આવેલ છે. એટલે * તા. 4 સાધનો નીકળતાં રહે છે. જેમ ચાલવા માટેના
કુદરતે જ ચરણને કેટલું મહત્વ આપ્યું છે તે દરીરની રચના ઉપરથી . વિયાં ચઢવાના સાધનો પણ નીકળ્યું છે. ઘરમાં
જોઈ શકાય છે. હદયથી સૌથી દૂર આવેલું શરીરનું અંગ તે ચરણ છે. કામ દસ-પંદર માળ જેટલાં પગથિયાં ચઢી જાય છે
લોહીનું પરિભ્રમણ બરાબર ન હોય તો ચરણ ચાડી ખાય છે. શિયાળામાં અને છ . ત્યાં જ ઊભો હોય છે. મોટા મોટા હાઈવે થતાં દૂર દૂરનાં ;
પગે ઠંડી વધારે લાગે છે. હૃદય ચરણનું ઉષ્ણતામાન અને સંવેદનશીલતા નાનાં નાનાં ગામડાં વિખૂટું પડી ગયા હતાં. હવે પર ચાલનારાનાં
બરાબર જળવી શકે એ સારા આરોગ્યની નિશાની છે. મૃત્યુ પામતા
Page #2
--------------------------------------------------------------------------
________________
' પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૪
માણસના શરીરમાં સૌથી પહેલી અસર ચરણને થાય છે. માટે જ ચરણને બીજું અંગોંગોની જેમ ચારણનાં લક્ષણોનો પણ ઉો અભ્યાસ થયેલો ચાલતા રાખવાનો, ઉષ્ણ વારસાયલાસનો મહિમા છે.
છે. ઉં, ત. પુજન પગનાં તળિયાં માટે કહેવાયું છે : જીવશાસ્ત્રીઓ બતાવે છે કે બીજું પ્રાણીઓ કરતાં મનુષ્યની अस्वेदमुष्णमरुण कमलोदरकान्ति मांसलं लक्ष्णम् । વિશિષ્ટતા એ છે કે તે બે પગે ટટ્ટાર ઊભો રહીને સીધો રાવી શકે છે, स्निग्धं समं पदतलं नृपसंतत्तिं दिशति पुंसाम् ॥ પ્રાણીઓ ઘણુ ખ ચોપગાં હોય છે. મનુષ્યને આગળના બે પગને બદલે
पादचरस्यापि चरणतलं यस्य कोमलं तत्र । બે હાથ મળ્યા છે, જેનો ને વિવિધ રીતે ઉપયોગ કરી શકે છે. બે પગ
पूर्णस्फुटोदुध्यरेखा म विश्वम्भराधीशः ॥ ઉપર આખા વજનદાર શરીરને સ્થિર રાખવું એ જેવી તેવી વાત નથી.
પિરસેવા વગરનું, ઉષ્ણ, લાલાશવાળું, કમલગર્ભ જેવી કનિવાળું, આપણે માણસને ઊભો રહેલો દિવસરાત જોઈએ છીએ, એટલે એ
મસલ, મૂ, સ્નિગ્ધ અને સમપ્રમાણ હોય એવું પગનું તળિયું મનુષ્યોને બાબત આપણને સ્વાભાવિક અને સહજ લાગે છે, પરંતુ જરા સૂકમ રાજયસંપત્તિનો અધિકારી બનાવે છે. જે પગપાળો કરતો હોય છદ્મ એનું રીતે વિચાર કરીએ તો એ વાત જરૂર નવાઈ ઉપજાવે એવી છે, ઈતર પગનું તળિયું શ્રેમળ હોય અને તેની ઉપર પૂરેપૂરી તથા સ્પણ ઉધરે જીવસૃષ્ટિની દૃષ્ટિએ વિચારીએ તો આ જેવું તેવું આશ્ચર્ય નથી. મનુષ્યની હોય તો તે રાજ હોય છે.] શક્તિનો, એના જ્ઞાનતંતુઓનો એમાં વિકાસમ રહેલો છે. કેટઊંક ચોપગ પગનાં તળિયાનાં લક્ષણો દર્શાવતાં વળી કહેવાયનું છે; ખરાબ પ્રાણી જન્મતાંની સાથે ચારેપગે લાવવા માંડે છે, કાકુદ કરવા માંડે છે, લાગતા પગ વંથદ કરે છે; પકવેલી માટી જેવો પગના તળિયાનો રંગ પરંતુ માનવ થિ જન્મતાંની સાથે બે પગે ઊભું રહી શકતું નથી જેનો હોય તો તે જ હત્યા કરે છે, પીળા રંગના તળિયાવાળો બાળક જન્મે છે, ત્યારપછી કેટલાક સમય સુધી તે, માત્ર ચા સૂઈ રહે અગમ્યાગમન કરે છે, કાળા રંગના નળિયવાળો મદ્યપાન કરે છે, પડ છે; પછી પડખું ફરે છે; ૫ ઊંધું પડે છે, પછી જ્યારે બેસતાં શીખે રંગના તળિયાવાળો અભર્યા ભાણ કરે છે, ૫ગનું તળિયું અંદરની બાજુ છે ત્યારે એની કરોડરજજુ અને એના શનતંતુઓ-કંઈક વધુ દક્તિવાળા દબાઈ ગયેલું હોય તો તે સ્ત્રીને કારણે મૃત્યુ પામે છે, માંસ વગરનું બને છે, ત્યાર પછી બાળક સ્થિર ઊભા રહેતાં શીખે છે અને એકાદ હોય તો તેને ભારે રોગ થાય છે, ઉપસી આવેલું હોય તે ધણી મુસાફરી વર્ષનું થવા આવે ત્યાર પછી ડગલું માંડીને ચાલતાં શીખે છે, ત્યારે કરે છે. એને જાણે કશુંક સિદ્ધ ર્યાનો આનંદ થાય છે. એની કરોડરજજનો અને પગના તળિયામાં શંખ, છત્ર, અંકુશ, વજ, ચંદ્ર તથા વજની એના જ્ઞાનતંતુઓનો આ રીતે વિકાસ થાય છે. વૃદ્ધાવસ્થા આવનાં આકૃતિને સુરેખ અને સ્પષ્ટ બતાવતી રેખાઓ હોય તો તે પુરુષ હંમેશા માણસના જ્ઞાનતંતુઓ નબળા પડે છે. ચાલવાની, ઊભા રહેવાની,
| વા ની ભાગ્યશાળી રહે છે. આ આકૃનિઓની રેખાઓ યુધ્યમ પ્રકારની હોય બેસવાની તાકાત તમે ક્રમે ધટી જાય છે. કેટલાક અતિશય વૃદ્ધ માણસો તો પાછલી જિંદગીમાં તે ધનસંપત્તિ ભોગવે છે, પગના તળિયામાં ઉંદર જીવનના અંતિમ વર્ષો સૂતો સૂતાં પસાર કરે છે. આમ ચરણને ચલાવવામાં
પાડો, શિયાળ, કાગડો, ઘો, ગીધ જેવી આકૃતિની રેખાઓ હોય છે તે શાનતંતુઓની શક્તિ મનુષ્ય જીવનમાં ઘણી મહત્વનો ભાગ ભજવે છે માણસ દરિદ્ર રહે છે. મનુષ્યના શરીરમાં મસ્તક એનું ઉત્તમાંગ ગણાય છે, કારણ કે
સામુદ્રિક શાસ્ત્રમાં આવી જ રીતે સ્ત્રીના પગનાં તળિયનાં લક્ષણો મસ્તકમાં સ્પર્ધાદિ પાંચે ઈન્દ્રિયો તથા મન આવેલાં છે. મસ્તકે મનુષ્યની
દર્શાવ્યું છે, જેમકે, ઓળખનું તથા તેના વ્યક્તિત્વની પરખનું સૌથી ઉત્તમ અંગ છે. મનુષ્યના
चक्रस्वस्तिकशंखध्वजांकुशच्छत्रमीनमकाराद्याः । શરીરમાં બીજે છેડે આવેલા ચરણને મધ્યમ કે નિકૃષ્ટ પ્રકારના અંગ
जायन्ते पादतले यस्याः सा राजपली स्यात ॥ તરીકે ગણાવામાં આવે છે. સામુદ્રિક લક્ષણ પ્રમાણે કમરથી ઉપર આવેલાં श्वशृगालमहिषमूषककाकोलुकाहिकोककरभाद्याः । શરીરના અંગોને શુભ અને કમરથી નીચે આવેલાં, શરીરનાં મળમૂત્રાદિની
चरणतले जायन्ते यस्याः सा दुःखमाप्जनोति ॥ નિકટ આવેલ શરીરનાં અંગોને અશુભ તરીકે ગણવામાં આવે છે. પરંતુ જેિ સ્ત્રીના પગના તળિયામાં ચક્ર, સ્વસ્તિક, શંખ, ધજ, અંકુ, તેમાં પગનું સ્થાન વિલક્ષણ છે. પાદપ્રહારને કારણે, ધૂળ સાથે સંતન છત્ર, માછલી, મગર, ઈત્યાદિ આકૃતિઓ હોય તે સ્ત્રી રાણ થાય છે, સંગર્ષી મલિન થવાને કારણે તથા એના તરા પાશવી શકિનનો ઉપયોગ જે સ્ત્રીના પગના તળિયામાં કૂતરું, શિયાળ, પાડો, ઉદર, કાગડો, કૂવા થતો હોવાને કારણે પગ વગોવાયેલું અંગ છે. કેટલીકવાર ને ખોટી રીતે સાપ, ૧૩, ઊંટ વગેરેની આકૃતિ હોય તો તે દુઃખ થાય છે.] પણ બદનામ થાય છે. માણસની નજર જયારે સામે, ઊંચે કે આજુબાજુ
આ તો નમૂનારૂપ થોડાં લણો અહીં બતાવ્યાં છે. બીજા પાસ ધણો હોય અને નીચે પગની ઠેસ વાગે તો ઘણવાર દૉષ પગનો નીકળે છે લક્ષણો સામુદ્રિક શાસ્ત્રોમાં બતાવ્ય છે. પગનાં તળિર્યા ઉપરાંત, પગના અને ઈજ પણ પગને થાય છે. શિર મોટા ને સકર્મી અને પગ મોટા એA, આંગળીઓ, નખ, એડી, ઘૂંટી ઘૂંટણ, પિંગ વગેરેનાં વિવિધ તે અ૫કમ જેવી કહેવત પણ પગને ગૌરવ અપાવતી નથી. આમ પ્રકારના લક્ષણો એમાં દર્શાવાય છે. આ ઉપરથી જણાય છે કે એ પગ વગોવાય છે, છતાં પણ પવિત્ર પુરુષો પોતાના પગને ધન્ય બનાવે શાસ્ત્રના રચયિતાઓએ કેટલું બધું ઝણવટ ભર્યું. સૂકા અવલોકન ક્ય છે. અનેક લોકો સંત મહાત્માઓનાં ચરણમાં વંદન કરે છે, ચરણનો સ્પર્શ કરે છે, ચરણને કમળ તરીકે ઓળખાવે છે. પવિંની સ્ત્રીના બે
કેટલાક કહેતા હોય છે કે ભગવાને માણસને પગ આપ્યા છે તે ચરણને કમળની અનિની જેમ ગોઠવી શકાય છે.
વાપરવા માટે આપ્યા છે, સાચવી રાખવા માટે નહિં. વસ્તુત: ચાલવાથી સ્વર્ગસ્થ થયેલા મહાત્માઓની ચરણપાદકા બનાવીને તેને પૂજવામાં જ પગ વધુ સારી રીતે સચવાય છે. વ૫રાય નહિ તો પગ નકામા થઈ આવે છે. માણસના પગમાંથી સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ અર્થાત શક્તિ સ્ત્રોત જય, જેઓના પગ નકામાં થઈ ગયા હોય છે અથવા જેઓ એક અવા વહ્યા કરે છે. તેને લીધે સંત મહાત્માના ચરણોમાં વંદન કરવાનો બંને પગે અપંગ હોય છે, તેઓને પગનું મહત્વ બરાબર સમજતય છે. મહિમા ચાલ્યો આવે છે. અમારું મસ્તક (ઉત્તમાંગ) તે આપના ચરણ એમને કોઈક સાધનથી ચાલવા મળે છે તો તૈમના અનિંદાવર્ષનો પાર (નિવૃષ્ટાંગ) તુલ્ય પણ નથીં' એવી લઘુના કે નમ્રતા વિયાનપૂર્વક દર્શાવવા રહેતો નથી. માટે પણ સંતોના ચરણમાં મસ્તક નમાવાય છે.
ચાલવાથી આખા શરીરને–પગની એડી, ઘૂંટણ, કમર, હાથ, ડોક પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં શરીરની અંગૌગોના અભ્યાસને લગનાં વગેરે તમામ અવયવોની માંસપેશીઓને જરૂરી વ્યાયામ મળી રહે છે, શાસ્ત્રો પણ રચાયાં છે, અંગવિદ્યા અથવા સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના તદુપરાંત ચાલવાથી પાચનશક્તિ સારી રહે છે તથા જ્ઞાનતંતુઓને પણ
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૪
પ્રબુદ્ધ જીવન
સારી કસરત મળે છે. એટલા માટે જ એમ કહેવાય છે કે, માણસને શરીરમાં ચરબીનો વધારો થાય છે. શરીરમાં ચરબીનો વધારો થાય એટલે એના બે પગ રૂપ છે ૉક્ટર મળ્યા છે. તેનાથી ઉત્તમ બીજ કોઈ ચાલવાનું કુદરતી રીતે ગમતુ નતી. પ્રેક્ટર નથી. ચાલવાથી શરીરના સ્નાયુઓને વધુ પ્રાણવાયુની જરૂર પડે આમ ન ચાલે તો શરીરમાં મેદ વર્ષ અને મેંદ વધે એટલે ચાલવાનું છે. એથી માણસની શ્વાસોશ્વાસની ક્રિયા વધુ સતેજ બને છે, તેથી એનાં ગમે નહિ. એમ કરતાં એક વખત એવો આવે છે કે જ્યારે ચાવવું હોય ફેફસંઓની ક્ષમતા અને સ્થિતિસ્થાપકતા વધે છે. એથી નસમાં લોહીનું તો પણ ચાલી શકાતું નથી જેઓની મેદની શરીર પ્રકૃતિ હોય તેઓએ પરિભ્રમણ વધતાં ધમનીઓ ખૂલી જાય છે. એથી લોહીના દબાણના તો આ બાબતમાં વેળાસર સભાન થઈને ચાલવાનું ચાલું કરી દેવું રોગ ઉપર અંકુશ આવે છે. ચાલવાથી શરીરમાં રહેતી વધુ પડતી ચરબીનું જોઈએ. કેટલીક સ્ત્રીઓ શરીરે એટલી ભારે અને બેડોળ થઈ જાય છે પ્રમાણ ધટે છે, એથી શરીરનો ઘાટ સપ્રમાણ રહે છે.
કે પછી બહાર રસ્તા પર ચાલતાં એને શરમ આવે છે. ન ચાવવાને - શારીરિક કસરતોમાં ચાલવાની કસરત જેવી બીજી કોઈ કસરત લીધે તેનું શરીર વધતું જાય છે અને પછી ઉલટાની વધારે શરમ આવે નથી. આ કસરતમાં બધી કસરત આવી જાય છે. આ કસરત તદૃન છે. આવી મહિલાઓએ લજ્જાના ભાવનો ત્યાગ કરીને, થોક ટીકા સામે સાદી અને સી કઈ કરી શકે તેવી સલમ છે. તેમાં નથી ઈ ખર્યું કે મનોબળ કેળવીને પણ ચાલવાનું ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે તેમ નથી તેમાં બીજું કેઈ સાધનોની અપેક્ષા કેટલીક કસરતો કઠિન કે જો ન કરે તો તેઓનું શરીર અનેક વ્યાધિઓનો શિકાર બની જાય છે. ક્ટસાધ્ય હોય છે. તે માટે કેટલીક પૂર્વ તૈયારી કરવી પડે છે. તેમાં અને તેઓ અકાળે મૃત્યુને નોતરે છે. અમુક સમયનું પણ બંધન રહે છે. પરંતુ ચાલવામાં એવી કોઈ મુશ્કેલીઓ ચાલવાની કસરત શરીરને તો સુદઢ રાખે છે, પણ પિત્તને પણ રહેતી નથી. વર્તમના સમયમાં વિવિધ પ્રકારના વ્યાયામ માટે તથા મત મુદ8 રખી શકે છે. દુનિયાના મનોવૈજ્ઞાનિકે એ બાબતમાં સહમત છે ગમત માટે જાતજાતનાં સસ્તાં કે મેંઘાં સાધનો નીકળ્યો છે. ચાલવાની કે માણસને જ્યારે કોઈ એક પ્રશ્ન બહુ સતાવતો હોય, તેની માનસિક કસરતÍ એર્વો કોઈ ઉપકરણની અનિવાર્યતા નથી. અલબત્ત, ઉત્સાહ ચિંતા વધી ગઈ હોય. એ વખતે જે તે ઘરની કે ઓફિસની બહાર • વધે તેવી વસ્ત્ર કે પગરખાંનો જરૂર વિચાર કરી શકાય (ક્યારેક તે જઇને અડધો માઈલ ચાલી આવે તો તેની ચિંતાની વ્યવાતાનું પ્રમાણ શ્રીમંતાઈના પ્રદર્શનરૂપ હોય છે), પરંતુ તેની અનિવાર્યતા નથી. ચાલવાની ઓછું થઇ જાય છે. ઘરના કે ઓફિસના વાતાવરણ અને ઉષ્ણતામાન કેસરને આગળ ગરીબ-તવંગરનો ભેદ નથી. બીજી કસરતો કર્મો કરતાં બહારના વાતાવરણ અને ઉષ્ણતામાનમાં ફરક હોવાને લીધે, બરધર ચાલવાની કસરત માટે ચિત્ત પહેલું તૈયાર થઈ જાય છે. ભારે કસરતો જઇને ચાલવાથી માણસના ચિત્તના આંદોલનમાં તરત ફરક પડે છે, તેનું કરવા માટે મારે મન આળસી જાય છે, પરંતુ ચાલવામાં કોઈ માનસિક મન હળવું બને છે, એ તો દેખીતું જ છે કે ચાલવાને લીબ માણસને પર્વ તૈયાર કરવાની એની નથીપરીરિક તુલનચલન જીવનના અંગરૂ૫ ડગલ જોઇને માંડવા પડે છે. વળી તેની નજર આસપાસના પદાર્થોમાં હોવાથી ઊભા થઈને ચાલવા માટે માણસ ધારે ત્યારે તત્પર બની શકે ધરમાં, દુકાનો, પસાર થતા માણસોમાં પરોવાતી જાય છે. વળી
તે ચાલતાં ચાલતાં પોતે ક ભટકાઇ ન પડે તે માટે જાગૃત રહેવું પડે ' વાહનોની સગવડને લીધે માણસની ચાલવાની ટેવ અને વૃત્તિ છે. એથી એના ચિત્તમાં ચાલતા ચિંતાના આંદોલનોનું સાતત્ય તૂટી જાય ઓછાં થતાં જાય છે. માણસનું જીવન શારીરિક દષ્ટિએ બેઠાડું અને છે. તેથી ચિંતાની તીવ્રતા હળવી બની જાય છે. આ અનુભવ સિદ્ધ પ્રમાદી થતું જાય છે. માણસ દુકાન કે ઓફિસમાં પોનપોનના વ્યવસાય ઉપાય છે. માનસશાસ્ત્રીઓ પણ તેની ભલામણ કરે છે. વેપાર, ઉદ્યોગ, આ આખો દિવસ બેઠે બેઠે માનસિક ક્રમ ધણું કરે છે, પરંતુ ચાલવાની નાર્કોની લેવડ-દેવડ કૌટુંબિક સમસ્યાઓ, વેરઝેર વગેરેની માનસિક વાત આવે ત્યાં એનું મન ઢીલું બની જાય છે. એમાં પણ જે વાહનની વ્યાધિ ધણને સતાવે છે. જે માણસો Bટુંબિક, સામાજિક, આર્થિક કે સુલભતા હોય તો માણસને તરત તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. ઈનર પ્રકારની અંગત સમસ્યાઓને #રણે માનસિક વ્યથા અનુભવતા પગે ચાલીને અંતર કાપવાની ટેવવાળા લોકોને પણ અચાનક જે કોઈ હેય તેઓ ખુલ્લી હવામાં ચાલવનું રાખે તો તેઓની માનસિક વ્યથા વાધન મળે તો તે રાજી રાજી થઈ જાય છે. જૂના વખતર્મા પણ કહેવાતું ઓદ્ધ થાય છે. બર્ગુન્ડ રસેલે કહ્યું છે, "unhappy businessman, કે 'ગાડું લઈને ગુડા ગળ્યાં'. વાહનના ઘણા લાભ છે. એમાં મુખ્યત્વે I am convinced, would increase their happiness by સમયનો બચાવ થાય છે અને પગને શ્રમ પડતો નથી. સૌમ્યુનિક walking six milseveryday than by any concievable વિકાસની સાથે સાથે મનુષ્યની ગ્રંથિઓ પણ એવી બંધાઈ ગઈ છે કે change of philosophy જે વ્યક્તિ પાસે વધુ સારું અને મોધું વાહન તેની પ્રતિષ્ઠા વધારે, એથી ઘરકામ કરવામાં સ્ત્રીઓને કે ઓફિસમાં પટ્ટાવાળા વગેરેને દિવસ શ્રીમંત માણસોનું પગે ચાલવા તરફ જેટલું જ રહેવું જોઈએ તેટલું દરમિયાન ઇટ્ટાવાયું દબું ચાલવાનું થાય છે. હજાર કિલોમિટર વિમાનના રહેતું નથી. કેટલીક વાર પગે ચાલતાં તેઓને શરમ આવે છે. પ્રવાસમાં એરહોસ્ટેસ એક-બે કિલોમિટર જેટલું ચાલે છે. આવું ચાલવાથી
થવન કરતાં પણ દ્રાવસ્યા કે વૃદ્ધાશ્યામ ચાલવાની વિશેષ જરૂં થોડો ફાયદો જરૂર થાય છે, પરંતુ એ પ્રકારનું ચાલવું તે સ્વેચ્છાએ રહે છે, કારણ કે ત્યારે શરીરના સ્નાયુઓ શિથિલ થવા લાગે છે, આનંદથી કરેલી કરસરત નથી. ફરજરૂપે કરેલી થકવનારી તે શારીરિક પાચનતંત્રમાં ફરક પડતો જાય છે અને કે લોહીના પરિભ્રમણ મિા છે. ચાલવા ખાતર ચાલવા માટે ઘરની બહાર ખુલ્લી તાજી હવામાં અનિયમિતતા આવવા લાગે છે. વળી પ્રૌઢાવા કે વસ્થામાં શરીરના જવું જોઈએ. એથી ફ્રાયદો વધુ થાય છે. અલબત્ત ખુલ્લામાં ચાલનારે સાંધાઓમાં–પગના ઘૂંટણમાં, કમરમાં, ખભામ, ડોકમાં આવેલા પણ એટલું લક્ષમાં રાખવાનું રહે છે કે ખૂબ શ્વાસ ભરાઈ જાય એવી સાંધાઓમાં આમવાત થવાને કારણે સંધિવાનો દુઃખાવો ચાલુ થાય છે, રીત ન ચાલવું જોઈએ. એ બાબતમાં દરેકે પોતાની નિ અને પ્રકૃતિ એવે વખતે સવાર-સાંજ નિયમિત ચાલવાથી એવો દુખાવો થતો નથી અનુસાર તથા ચાલવાથી પ્રસન્નતા વધે છે વર્ષ છે એના આધારે અને થાય તો તરત તેમાં રાહત મળે છે. પરંતુ જેઓને મધુપ્રમેહ પોતાની ઝડપનું માપ કાઢી લેવું જોઇએ. (ડાયબિટીસ) હોય તથા લોહીનું દબાણ ઊંચું રહેતું હોય (દાઈ ન્યૂડ પગે ચાલવાને લીધે માણસ પોતાના ચિત્ત ઉ૫ર સંયમ મેળવે છે પ્રેયર હોય) તેઓ પણ જો સવાર-સાંજ નિયમિત ચાલવાનું રાખે તો તેવી જ રીતે પોતાની ઇન્દ્રિયો ઉપર પણ સંયમ મેળવી શકે છે. સ્વેચ્છાએ તેમનો મધુપ્રમેઢ અને બ્લડ પ્રેશર અંકુશમાં રહે છે. પોતાને ચાલવાની ચાલતા માણસને ભૂખ કે તરસ બહુ સતાવતાં નથી, કારણ કે એનું , જર હોવા ઇન તે બાબતમાં જેનો પ્રેમ કરે છે તેઓના વનમાં પિત્ત પ્રસન્નતા અનુભવે છે. આ તો એક સામાન્ય વાત છે. પરંતુ અનુ કમે એક વિષચક્ર ચાલુ થઈ જાય છે. ચાલવાનું ગમતું નથી એટલે એથી વિદેષ મહત્ત્વની વાત તો એ છે કે રોજ નિયમિત ચાલનાર માણસ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૪
બ્રહાર્યનું પાલન પણ સારી રીતે કર્ગી શકે છે. ચાલવાને કારણે માણસના પગને, ઘંટને અને સાથળને જે વ્યાયામ મળે છે એથી એની ગ્રંથિઓ ઉપર સંયમ આવે છે જે એના ચિત્તને સંયમમાં રાખવામાં સહાયભૂત બને છે. ભારતીય પરંપરામાં 'સાધુ તો વાવતા ભવાં એમ જ કહેવાયું છે તે સર્વથા સાચું જ છે. ચાલવાને કારણે, એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરવાને કારણે સાધુ પુરુષોને કોઇ એક સ્થળ માટે કે તે " સ્થળની વ્યક્તિઓ માટે રંગ કે ન કોઇ બંધનો થતો નથી. અને થયાં હોય તો તે ગાઢ થતાં નથીતેઓનું પિત્ત તેવી બાબતોમાંહ્ય તરત નિવૃત્ત થઈ જાય છે. ચાલવાના લાભમાં આ એક અત્યંત મહત્ત્વનું આધ્યાત્મિક ક્રરણ નો ખરું જ, પરંતુ તે ઉપરાંત બ્રહ્મચર્યના પાલનમાં પણ તે ઉપકારક નીવડે છે એ પણ જેવો તેવો લાભ નથી, જૈન ધર્મમાં ભગવાન મહાવીર સાધુઓના સતત વિહાર ઉપર ભાર મૂક્યો છે તેમાં આવી વ્યવહારુ દીર્ધદૃષ્ટિ પણ રહેલી છે. - નજીક નજીકના કોઈ પણ બે ગામ વચ્ચે કેડી અવશ્ય કંડારાઈ જય છે. વિવિધ હેતુ માટે નજીકનાં બે ગામના લોકે વચ્ચે આદાન- પ્રદાનનો વ્યવહાર હંમેથ રહે જ છે. એવી અવરજવરથી નાની કેડી મો રસ્તો કે ગાઈના ગૃવા વગેરે થઈ જાય છે. આમ એક ગામથી બીજ ગામ સુધી અને એ રીતે સળંગ અનેક ગામો સુધી આવા રસ્તાઓનું સનમ રહેલું હોય છે. સૈકાઓ પૂર્વે પણ સાધુ સંન્યાસીઓ
, નાળાં, જંગલો અને ડુંગરો વટાવી ભારતની ચારધામની યાત્રા કરતા હતા. ક્યથી ક્યાં જવું ક્યો રનો ટૂંકો પડે, મો ૨નો વિકટ છે, મે રસ્તે પાણી મળે, ક્ય રને વસતી અને મુસાફરોની અવર જવર મળે, ક્યો રસ્તો વાધવ કે લૂટારના ભયવાળો છે, ક્યો રસ્તો જંગલી લોકેના ડરવાળો છે એ બધું તેઓ ભણતા અને અજાણ્યાં પ્રવાસીઓને યોગ્ય માર્ગદર્શન આપતાં.
રાવીને લાંબુ અંતર કાપવામાં વાર લાગે છે એ સાચું પરંતુ જેમને ચાલવું જ છે અને ચાલીને જ અંતર કાપવું છે એમને માટે કશું દૂર નથી. પાર્ટીન સમયમાં પગે ચાલીને પ્રવાસીઓ, યાત્રિકો ક્યાંના ક્યાં પોંચી જન. ચીનથી નીકળેલા પ્રવાસીઓ હા એન સંગ અને ફાહિયેન ભારત આવ્યા હતા. યુરોપમાંથી નીકળેલો પ્રસિદ્ધ પ્રવાસી માર્કોપોલો ચાલતો ચાલતો ચીન સુધી પહોંચ્યો હતો. બૌદ્ધ ભિખુઓ વિહાર કરતા કરતા ચીન-કોરિયા અને જાપાન સુધી પહોંચ્યા હતા. આજે પણ જૈન સાધુઓ પગે ચાલીને, વિહાર કરીને ભારતમાં બધે પહેંચી જાય છે. એક વખત ચાલવાનો નિર્ણય ચિત્તમાં અડગ થઈ જાય અને બીજા કોઈ વિકલ્પો ન ઉઠે તો બધું જ આયોજન ધારણા પ્રમાણે પાર પડે છે, કારણ કે ચાલનારને વાહન ઇત્યાદિની Bઇ પરાધીનતા રહેતી નથી
પર્વતીય વિસ્તારોમાં જ્યાં કોઇ વાહનની સગવડ થવી શક્ય નથી ત્યાં માણસોને પગે ચાલ્યા વગર છૂટકો નથી. એવા પ્રદેશોમાં કેટલું અંતર કપાયું તેનું માપ કાઢવા માટે જૂના વખતમાં ચોકસાઈવાળાં સાધનો ન હતાં. ઘડિયાળ પણ નહોતી. જ્યાં ઊંચી નીચી જમીન હોય, વચ્ચે ટેકરીઓ આવતી હોય મ એ જમાનાના લોટૅ સમયના આધારે માપ કાઢતા એટલું અંતર ચાલવામાં કેટલા સમયનો રસ્તો છે તે સૂર્ય, ચંદ્ર કે નક્ષત્રના આધારે તેઓ જણાવતાં. ક્યાંક લોકો પોતાની જીવન પદ્ધતિ અનુસાર તેનું માપ કહેના. જુના વખતમ તબેટમાં ઇ મળનું અંતર પૂછવામાં આવે તો લોકો શાના માથા અનુસાર રાવત, તિબેટના લોકો પોતાની માખણ, મીઠાવાળી જુદી જાતની ચા (એને મરથી કહે છે) અમુક અમુક સમયગાળાના અંતરે પીએ છે. એટલે કોઇ રસ્તા વિશે જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ તે અંતર ચાના પોલા ગણીને જણાવે. ઇ ત. કોઇ સ્થળનું અંતર કેટલું છે એમ પૂછવામાં આવે અને તેઓ બે વાબ આપે કે ચાના ત્રણ પ્યાલા, તો તેનો અર્થ એ થયો
કે ચાના ત્રણ ખાવા પીવા વચ્ચે જેટલો સમય ગાળો રહે એટલો સમય જ એ સ્થળે પોંચતાં લાગે. એવી જ રીતે જૂના વખતમ યુરોષના કેટલાક
પ્રવાસીઓ દિવસમાં ત્રણચાર વખત ચલમમાં તંબાક ભરીને પીતા. એટલે બે ચલમ વચ્ચે જેટલો સમય લાગે તેટલો સમય ચાવવાના અંતર માટે તેઓ જણાવતા અમુક અંતર ચાલ્યા પછી તેઓ ચલમ પીવા રોકાતા. જૂની તંબાકુ કીં નાખીને ચલમને સાફ કરવામાં આવતી. તેટલા સમયે આવનાં સ્થળને તેઓ તે રીતે ઓળખાવતા મોરેશિયસમાં ' ક્યૂરપિ૫' નામનું સ્થળ છે. એ નામ cure-pipe શબ્દ ઉપરથી આપેલું છે. એ સ્થળે પ્રવાસીઓ આરામ કરતાં અને પોતાની ચલમ સાફ કરી નવી નમક ભરીને ચલમ પીના.
ચાલવું એ પણ એક કળા છે. ચાલવાની ગતિમાં અને પગલામાં પ્રત્યેક વ્યક્તિની મુદ્રા અંક્તિ થાય છે. પ્રત્યેક માણસનો અવાજ જેમ જુદો હોય છે તેમ પ્રત્યેક માણસની ચાલવાની ગતિ-રીતિ પણ જુદી હોય છે. આ વાત તરત માનવામાં આવે એવી નથી. પરંતુ જો એવો કોઇ પ્રયોગ કરવામાં આવે કે ચાલતી વખતે માણસનાં પગલાં બરોબર અંકિત થાય તો આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. ભીની રેતી કે માટીર્મા જઘ જુદા માણસોને અડો લીંગ જેટલું ચાલવાનું કહેવામાં આવે અને તેઓના પગલઓને સરખાવવામાં આવે તો આ આ વતની તરત પ્રતીતિ છે. કોઈકવાર ધરમાં આવતી નવવધૂને કે સગભ સૌભાગ્યવતીને કંકુવાળં કે કેસરવાળાં પગલાં કરીને સફેદ વસ્ત્ર ઉપર ચલાવવામાં આવે છે. એવાં પગલાંઓને સરખાવવાથી પણ આ વાતની ખાત્રી થશે. માણસ બંને પગ ઉપર એક સરખો ભાર આપીને એક સરખે માપનાં ડગલાં જ્યલેજ ભરતો હોય છે, એની ખાત્રી કરવી હોય તો માણસના બૂટ કે ચંપલની એડીને લાગેલા ધસારાને સરખાવવા જોઇએ. જવલ્લે જ જમણા પગના અને ડાબા પગનાં પગરખાંની એડીઓ એક સરખી ધસાઈ હશે! * એકની એક વ્યક્તિ પણ ઉલ્લાસથી ચાલતી હોય, ચિંતામાં ચાલતી હોય, અધીરાઈથી ચાલતી હોય, થાકથી ચાલતી હોય, મન વગર ચાલતી હોય તો તે દરેક વખતે એનાં પગલાં જુદી જુદી પડતાં હોય છે. કેટલાંક નિરીક્ષક તો વળી એમ પણ કહે છે કે માણસ એક સરખી સીધી લીટીમાં ચાલી શકતો નથી. એટલા માટે જ લકરના સૈનિકોને ઠીક ઈંક તાલીમ આપવામાં આવે છે કે જે પછી તેઓ એક સરખી લીટીમાં, એક સરખી અંતરનાં પગર્લો સાથે ચાલી શકે છે.
ઉશકરના સૈનિકોને પુના વખતે અચાનક ચાલવાનું કે દોડવાનું કેટલું આવે તે કહી શકાય નહિ. એટલા માટે જ લશ્કરના સૈનિ છે. ચાલવાનો, માર્ચ કરવાનો મહાવરો સતત આપતા રહેવાની પ્રથા દુનિયાના બધા જ દેશોમાં છે. સશક્ત યુવાન સૈનિક આખા દિવસમાં ઓહ્મમાં ઓછ ચાલીસ માઇલ ચાલવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ. બંને હાથ હલાવીને, માપસરનાં કદમ ભરીને બીજ સૈનિકો સાથે કદમ મિલાવીને સૈનિદૈ માર્ચ કરે છે. સામાન્ય નાગરિકે કદમ મિલાવીને સાથે જવલ્લે જ ચાલે છે. સૈનિકોની એ વિદિતા એમની તાલીમને આભારી
ચાલવાની રીત દરેકની પોતપોતાની હોવાને લીધે કેટર્લીકવાર સામેથી કે પાછળથી માણસના ફકત ચાલતા બે પગ જ દેખાય, નો પણ એ ચાલનાર વ્યક્તિ પરિચિત જનોને પરખાઈ આવે છે. ચલચિ નોર્મા એવાં દૂષો ક્યારેક બતાવવામાં આવે છે. ચાલતી વખતે ૫ગલનો કે પગરખાંનો અવાજ સાંભળીને પતિ કે પત્ની એક બીજાના આગમનને , તરત જાણી લે છે. કેટલાંક માતા પિતા સંતાનોનાં પગર્લાના અવાજને કળી શકે છે.
કેટલાકની ચાલમાં લાલિત્ય હોય છે, તો કેટલાકની ચાલમાં કર્કશતા કે ગરબડ હોય છે. સંસ્કૃત સાહિત્યમાં નાયિકાઓ માટે સગામિની, ગજામિની જેવા નો પ્રયોજાયા છે તે સહેતુક છે અને સાર્થક છે. કેટલાંકની ચાલ મંદ ગતિની હોય છે. તો કેટલાકની ચાલ ત્વરિત ગતિની હોય છે. વકરમ મંદ ગતિની સાલમ-slow Marchમાં કદમ જુ
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૪
પ્રબુદ્ધ જીવન
જ રીતે ઉઠાવવાનો હોય છે. મોટા માણસોને સલામી આપનાર સેનાનાયકે આનંદ એકલા એકલા ચાલ્યા જવાનો છે. માણસ નેવે વખતે જાત સાથે પતિસર Slow March કરવાની હોય છે.
પણ વાતો કરી શકે છે, અજાણતાં વાતો કરવા લાગે છે. ક્યારેક તે ગીતો જેમ માણસની વ્યક્તિગત ચાલ જુદી જુદી હોય છે તેમ જુદા જુદા લલકારે છે. ચાલતાં ચાલતાં મુક્તકંઠે પોતાની જાતને વાચા દ્વારા વ્યક્ત દેશની પ્રજાઓની સાલમાં પણ વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામ્યવાદ્ય કરવાનો અને ત્યારે એક અનોખો અવસર સાંપડે છે. શાસનકાળ દરમિયાન રશ્ચિય. પુર્વક્મની, હંગેરી વગેરે દેશોમાં જ્યાં બે ચાલવાનો મહિમા પણ મોટો છે, પરંતુ શું ચાલવાથી જ દીર્ધાયુષ ગામ વચ્ચે વાહનોની સગવડ નહોતી ત્યાં માણસોને ઘંબાં લાંબાં ડગલાં મળે છે ? ધરમાં શાંત બેસી રહેનાર વ્યક્તિ છે દીર્ધાયુષ ન થઈ થઈ ભરીને અત્યંત ઝડપથી ચાલતા જોયા છે. જાપાનના લો અને તેમાં થકે ? એનો ઉત્તર એ છે કે ઘરમાં બેસીને સમય પસાર કરનાર વ્યક્તિ પણ મધિલાઓને નાની નાની કદમ નજીક નજીક ભરીને ચાલવાનો પણ જરૂર દીર્ધાયુમ થઈ શકે છે, પરંતુ તેવી વ્યક્તિએ પોતાના શરીરના ખાસ મહાવરો કરાવવામાં આવે છે, સહેજ વાંકા વળીને આવી રીતે ઓબ હલનચલનને લક્ષમાં રાખીને પોતાના આહારનાં પ્રકાર અને કદમ ભરતી મહિલાના દેહલાલિત્યમ વિનય અને વિનમ્રતા દેખાવાં પ્રમાણ નક્કી કરી લેવું જોઈએ. જેઓ તેવી સ્થિતિને અનુરૂપ થઈને જોઇએ એવી જાપાની માન્યતા છે.
આહાર-પાણી ઉ૫ર સંયમ રાખે છે તેઓને માટે ચાલવાની કસરતની પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોની અને સપાટ મેદાનના પ્રદેશમાં
અનિવાર્યતા નથી. કેટલાક એવા યોગી મહાત્માઓ કે ગૃહસ્ય પૂર્વે જેવા રહેતા લોકોની ચાલવાની રોજિંદી ટેવમાં ફરક જણાશે. સપાટ મેદાનોમાં
મળશે કે જેઓ ચોવીસ કલાક પોતાના ધામમાં કે ઘરમાં બેઠા હોય અને રહેતા લોકોના પગ જમીનથી સહેજ જ ઉમા થઈને ગતિ કરી છે.
છતાં નેવુંની ઉંમર વટાવી ચૂક્યા હોય. બસન-રહિતત, નિયમિત ડુંગરાળ પ્રદેશોમાં રસ્તામાં આવતા પથ્થરો, ખડકો વગેરેને કારણે ત્યાં
સમતોલ નિઆહાર ઉણોદરી વગેરે વ્રત અને વિરોધ નો ચિત્તની પ્રસન્નતા રહેતા લોકોમાં કુદરતી રીતે જ પગ સહેજ ઊંચકીને કદમ ભરવાની ટેવ
આરોગ્ય જાળવવામાં સહાયરૂપ થાય છે. વૃક્વવસ્થા આવે અને શરીર પડી જાય છે, જેપી અજાણતાં ઠેસ લાગે નહિ.
અથકત થઈ જાય ત્યારે સિરવાસ કરી દેનાર કેટલાય સાધુ મહાત્માઓ સમૃદ્ધ દેશમાં જયાં રસ્તાઓ સીધ અને સપાટ હોય છે તથા મોટા
અને ગૃહસ્થો ઠીક ઠીક દીર્ધાયુષ્ય ભોગવતા હોય છે. નેવું વર્ષની વયે મોટા સેર, થિએટર, રેલવે સ્ટેશનો, એરપોર્ટ વગેરેમાં જન્ય ફરસ
સ્વર્ગવાસ પામનાર સાક્ષરવર્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જીવનનાં છેલ્લાં એકસરખી હોય છે ત્યાં ઊંચું જોઈને ચાલનાર માણસને પણ કેસ ન
ત્રીસ વર્ષ ઘરની બહાર જવલ્લેજ નીકળ્યા હતા. મહાયોગી શ્રી અરવિંદ લાગે જરાક ઊંચીનીચી જગ્યા આવી તો તરત ત્યાં Watch your stepનું પાટીયું આવ્યા વગર રહે નહિ ર્યા અજાણતાં માણસ ભૂલ
પણ છેલ્લાં લગભગ ૩૭ વર્ષ ધરની બહાર નીકળ્યા નહોતા કરે એવો સંભવ હોય અને ઠેસ વાગવાનો કે પડી જવાનો સંભવ હોય
* અલબત્ત, આવાં ઉદાહરણોનું પ્રમાણ અલ્પ રહેવાનું. ચાલનાર ત્યાં પગથિયાને બદલે કુદરતી કાળ જેવી રચના કરવામાં આવે છે.
' વ્યક્તિને, ફરનાર વ્યક્તિને ભૌતિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઘણ - આરોગ્યની દ્રષ્ટિએ ચાલવાની કસરત અંગે બધાના અનુભવો એક
લાભ થાય છે. 'ફરે તે ચરે' એ કહેવતમાં ઘણું વધ્યું છે. માણસે સતત સરખા ન હોઇ શકે. કોઈકને તે એકલા જ ચાલવું ગમે, તો બ્રેઈકને
જાગૃત અને મારીલ રહેવું જોઈએ એ ઉદેશને લક્ષમાં રાખીને ઠેઠ સાથે એકાદ પ હોય તો જ છે. કેટલાકને બે ચાર જણના સમર્મ
પ્રાચીનકાળથી ભારતીય તત્વચિંતકોએ કહ્યું છે : 'જાતિ તો ઘi' વાતો કરતાં કરતાં ચાલવું ગમે, તો ઈકને મુરી મૃગાં ચાવવું ગમે. એટલે કે જે ચાલે છે તેનું ભાગ્ય પણ ચાલે છે, જે બેસી રહે છે તેનું ૨ીની ફિલસૂફ લાઓસૅને મુંગા મૂંગા ચાલવું ગમતું. વાતો કરનારને તેઓ
ભાગ્ય પણ બેસી રહે અને જે સૂતો રહે છે તેનું ભાગ્ય પણ સૂતું રહે પોતાની સાથે ફરવા આવવાની મનાઈ કરી દેતા
છે. ચાલવું શબ્દ અહીંયા માત્ર અભિધાની દૃષ્ટિએ ન લેતાં ઘણાથી દિવસે નહિ પણ રાતે એક્વા ચાલ્યા જવાનો આનંદ પણ અનોખો તથા ભાવાર્થથી પણ લેવાનો છે. તેમાં ચાલવાની સૂલ યિાનો સમાવેશ હોય છે. તેમાં ચાંદની રાત હોય તો તો વળ ઔર મજ, પરંતુ અંદરામ થઈ જાય છે. જે માણસે સારું ભાગ્ય સારી તક મેળવવી હોય તે વનવગડામાં એકલા ચાલ્યા જવાનો આનંદ કેવો અકથ્ય હોય છે તે વ્યક્તિએ હરતાં ફરતાં રહેવું જોઈએ. ઘરમાં હાથ પગ જે.ડીને બેસી નો ઈ ભીલ કે એવા કોઈ આદિવાસીન પૂછીએ તો ખબર પડે રહેનારને સારી તક મળતી નથી.
ડુંગરાળ પ્રદેશોમાં પણ એવી જાતિના લોકોના પગલ કેડીઓના આમ ચાલવાનો, ચરણ-ચલણનો મહિમા દુનિયામાં સર્વત્ર, સર્વકાળ મહાવરાને લૌથ વ્યવસ્થિત રીતે પડતી હોય છે. એવા લોકોને રાનના માટે સ્વીકારાયો છે. ચાર્લ્સ ડિકન્સે એક સર્વે કર્યું છે : The sum વખતે અંધારામાં વાઘ -૧૨ કે સાપનો ભય પણ લાતો નથી. તેમનો of the whole is this : walk and be happy; walk ahd ઉછેર જ એ રીતે થયેલો હોય છે. એક વખત એક જંગલમાં અમે be healty. The best way to lengthen out our days is જીપમાં બેસીને જતા હતા ત્યારે પંદરેક વર્ષની એક આદિવાસી છોકરી to walk stવાdily and with a purpose. the wandeign લાકડી વણીને પોતાના ટોપલામાં નાખત ચાલી જતી હતી. તેને જોઇને man knows of certain ancients, far gone in years, અમને આશ્ચર્ય થયું, જીપમાં બેઠેલા અમને અચાનક વાધ આવી ચડે who have stayed off infirmitles and dissolution, by તેનો ડર હતો, પરંતુ એ બેકરીને વાઘનો ડર નહોતો. અમે પૂછ્યું ત્યારે earnes walking-hale fellows, close upon ninety, but એકે કહ્યું, 'વાલ અમને કંઈ કરે નહિ, હોઉં ! કુદરતને ખોળે ઉછરેલા brisk as boys. માનવીઓ પોતાની પરિસ્થિતિનો કેવો સ્વીકાર કરી લે છે તે આવા રવ રસ . પ્રસંગે ઉપરથી જોઇ શકાય છે.
0 રમણલાલ ચી. શાહ વનવગડમાં એકલા એક્લા નિદેશે આમતેમ ચાલ્યા જવાનો જે આનંદ છે ને કેટલો અનોખો છે તે તો જેણે સ્વાનુભવ હોય તે જ કહી
નેત્રયજ્ઞ શકે. માણસ જ્યારે એકલો ચાલ્યો જતો હોય છે ત્યારે નિસર્ગ સાથે તે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આર્થિક સહયોગથી માંડવી (જી, કોઇ જ તનું ઐક્ય અનુભવે છે. પ્રારેક એને પંખીઓ ઉપરત વણો. લત્તાઓ, પાંદડાઓ કે ખવાખળ વહેતાં ઝરણાઓ પણ બોલતાં,
સુરત)ની નેત્રયજ્ઞ સમિતિ દ્વારા સુરત જિલ્લાના માંડવી ગામે રવિવાર, પોતાની સાથે વાતો કરન, ગાતાં સંભળાય છે. કુદરતમાં એકાંતમાં બ્રેઈક
તા૩૦મી જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં સ્થળે એકલા બેસવાનો જેવો આનંદ છે તેથી પણ કંઈક વિશિષ્ટ કોટિનો
આવ્યું છે.
0 મંત્રીઓ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૪
- ચારની ચોકડી.
ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા મનુષાદિના જીવનમાં શુભાશુભ થાઓ દ્વારા થતાં અધ્યવસાયો હતો. એક શેઠને ત્યાં તે મોટો થયો. પરચુરણ ઘરકામ તથા બાળકોને મરણોત્તર ભાવી જીવનના નિર્દેશ્યક બને છે. તીવ્રતર આર્ત ધ્યાન તથા તે રમાડતો. દેહને ચાર પુત્ર પર એક પુત્રી દર્શન માત્રથી તે સુખ તીવ્રતમ શૈદ્રધ્યાન નરકગતિના કારણો ગણાવી શકાય. ભાવનાનું અતિય ઉપાવતી હતી તેથી તેનું નામ સુમાં રાખ્યું. રમાડતાં રમાડતાં સુમુર્મા બળ છે. તેથી તો દૃઢપ્રહારી, વંક્યૂલ, ચિલાતીપુત્રે નકરમાં જાય તેવાં જ ચિતાનીનું જીવન બની ગઈ. પૂર્વ જન્મના લેણાદેણીથી તે બંને અર્થી Fર કર્મો ક્ય, પણ એમનો આયુષનો બંધ પડેલો નહિ એટલે નિમિત્ત ભેગા થયા હતા. નારાજ બનેલા શેઠે તેને કાઢી મૂક્યો. તેનો જીવ મળતાં પાપનો બંધ તોડી આત્મકલ્યાણ કર્યું
સુષમામાં ભરાઈ રહ્યો. ત્યારપછી બે ઠેકાણે નોકરીમાં ચિત્ત ન ટકા આ સંદર્ભમાં કેટલાંક ચંનો અને ર્મા રહેવું તત્વ સમજીએ. ને જુગાર બન્યો અને તે વા આનુષંગિકત્રો જેવાં કે ગૌરી, મદ પાન, રસ્તે ચાલનારની આંગળીઓ કાપ, નેનો હાર બનાવી ૫હેરનો હતો વૈરયાગમન અને મારફાડ કરતો થઈ ગયો. તે ચોર૫લ્લીમાં પહોંચ્યો તેથી તેનું નામ અંગુલિમાળ ૫ડયું. ભગવાન બુદ્ધનો સમાગમ થતાં તેના અને તેના સાહસ, નિર્દયતા અને પૂનાથી ૫દ્ભુપતિની કૃપાપાત્ર બન્યો. જીવનની તાસીર બદલાઈ ગઈ. હિંસાનું તત્ત્વશન જાણ્યા પછી અહિંસક્ત તેથી તે ચોરી, ધાડપાડવી, લૂંટફાટ ખૂન કરતો થઈ ગયો. તેણે એકવાર જીવન જીવી કલ્યાણ સાધ્યું
સારી તૈયારી કરી સાર્થવાદને ત્યાં ધાડ પાડી. સાથીદારોના હાથમાં પુષ્કળ આ જીવનમાં પલટો ખાવાનો પ્રસંગ સંયતિરાજા માટે હતો. શિકાર
માલ આવ્યો. તે હજી સુષમાને ભૂલ્યો ન હતો. તેણે સુષમાને શોધી કરેલો મૃગ મુનિના ચરણમાં પડ્યો. મુનિના યુગનું મૃત્યુ થશે તો
હરણ કરી ભાગી નીકળ્યો. ધન્ય સાર્થવાહે જાણ્યું કે પુષ્કળ માલ સાથે પાયમાન મુનિથી કરોડો લોકો ભસ્મીભૂત થઈ જશે. તેથી વંદન કરી
સુમાને ઉપાડી ગયો છે તેથી તેનો પીછો કર્યો. તેણે જોયું કે શેઠ મુનિની માફી માંગી. મુનિએ કહ્યું : હે રાજન અભસો પચિવા તુક્યું,
સુષમા માટે જ પીછો કરે છે તેથી તલવારના એક ઝાટકે સુષમાનું માથું અભયદાયી ભવાgિ. પાપથી ખરડાયેલા જીવનને અહિંસામય બનાવ.
ઉડાવી, ધડ ત્યાં રહેવા દઈ ભાગ્યો. સાર્થવાહે પોતાની પુત્રીની કરપીં તેમના એક વચને તે હિંસક મટી અહિંસક બન્યો, ભોગ મટી યોગી
હત્યા થયેલી કોઈ કમ્પત કરી પાછો ફર્યો. તે આગળ વધ્યો. જંગલમાં બન્યો. કેવો પ્રતાપ અહિંસાનો ! ખૂનીમાંથી મુનિ બન્યા.
જનવોના ચિત્કારથી તે ડર્યો નહિ. ભુખ-તરસ લાગવાથી તેણે એક યક્ષની પૂજા કરવા નગર બહાર ગયેલા અર્જુનમાળી અને તેની પત્ની બંધુમતીને જોઈ છ જણની ટોળી તોફાને ચઢી. બંધુમતીનું અને
વૃક્ષ નીચે સાધુ જોયા ત્યાં જઈ તેમને ધર્મ સંભળાવવા વિનંતિ કરી; સૌંદર્ય જોઈ કામાતુર થયેલા તેઓએ પતિને બાંધી પત્ની સાથે ભોગ
નહીં તો સુષમા જેવા હાલ કરી. મહાપુઓ ધમકીથી ડરતા નથી હોતા.
વારાણલબ્ધિ પ્રાપ્ત કરેલા આ સાધુ ઉચ્ચકોટિના હતા. તેમણે ત્રણ શ્બ્દો ભોગવવા લાગ્યા. અર્જુન માળી ધાને કહે છે અમારી ચૂત વ્યર્થ ગઈ,
જેવાં કે ઉપથમ, વિવેક, સંવર વડે સંબોધન કરી પોતાની લબ્ધિ વડે તું સાચો દેવ નથી, પત્થર લાગે છે, તેથી કોપાયમાન થયેલા છે ભારે ગદા ઉપાડી છ જણા તથા પત્નીનો નાશ કર્યો. સાંતનો ઘાટ ઘડયો. આ
આકાથમાં ગમન કરી ગયા. ચિલાતીપુત્ર તે શો પર વિચાર કરે છે, રીતે તે મહિનાઓ સુધી એક સ્ત્રી તથા છ પુરૂષોની હત્યા કરવા લાગ્યો,
વિમર્શ કરતા કરતાં વિચાર્યું કે સાધુ શક્તિશાળી, ચમત્કારી હતા. તેમની તેથી મ્યાં સુધી સતની હત્યા ન થાય ત્યાંસુધી નગરના દરવાજા બંધ
વાત મગજમાં ક્સી ગઈ. ચિંતન-મનનથી તેમના ઉપદેદનો મર્મ રહેતા. .
સમજ્યો. શન બહારથી નથી આવતું. તે અંદરથી પ્રગટે છે. તેમાં ભગવાન મહાવીરની રાજગૃહમાં પધરામણી થતાં ભગવાનનો ભક્ત
ચિંતન-મનન નિમિત્ત બને છે. તે હવે સમજ્યો કે ઉપશમ એટલે
ઉપથમવું, શાંત પડવું, Bધ છોડી દેવો. ધના પ્રતિકરૂપ તલવાર મેણે સુદર્દીન નગરના લોકોની મના છતાં કાર્ય સાધયમિ મા દઈ પાતયામિં
' સુત્રને ચરિતાર્થ કરવા વગર હથિયારે જવા લાગ્યો. ભગવાનનું નામસ્મરણ
ફેંકી દીધુ. વિવેક પર વિચાર કરતાં સ્વજનોનો, તન, ધનાદિનો મોહ કરતો તેની પાસે પઢ઼ઓ. શેઠે અરિહંતાદિ ચારનું શરણ સ્વીકાર્યું, ધ્યાન,
છોડયો. મોતનું કારણ સુષમાનું મસ્તક ફેંકી દીધું થઈ ગયા. પંચપરમેષ્ઠિની શક્તિથી ગદ થંભી ગઈ, જમીન પર તે
ત્રીજ સંવર પદ પર વિચાર કરતાં સમાયું કે ઈન્દ્રિયો અને મનનો
પ્રવૃત્તિઓ રોકવી. તેથી મનને રોકવા શાંત થઈ, સ્થિર ચિને ઉભો રહ્યો. પટકાઈ ગયો. નિસ્તેજ, નિચેષ્ટ, નિપ્રભ થઈ ભગવાનના ભક્ત આગળ
સંવર દ્વારા સાધુના આવી તે, ભાવસાધુ બન્યો. શુભ કર્મના ઉદયે નર્મી ગયો. તેણે ભગવાન પાસે દીક્ષાની માંગણી કરી. ભગવાને તે
જંગલમાં મંગલકારી સાધુના દર્શન થય, ઉપદેથના વચન પર શ્રદ્ધ સ્વીકરી હવે તે મુનિ અર્જુન માળી થયો ઘોર તપશ્ચર્યા આદરી. છઠ્ઠના
થઈ, જે સમજાયું તે અમલમાં મૂક્યું, પરણિતી થઈ. શાસ્ત્રકારોએ કહ્યું પારણે તેઓ છ કરવા લાગ્યા. ગોચરી માટે તેઓ નગરમાં જતા ત્યારે લોકો કડવા વેણ સંભળાવે છે, ગાળો દે છે. ૬કે છે, ઈટ, પથ્થર,
ચત્તારિ પરમંગાણિ, દુલ્લાહાણી સુણો લાકડીનો પ્રહાર કરે છે, હત્યારો છે વગેરે વગેરે. ભગવાનની વાણીના
માગુંસાં સુઈ મ. સંજમંગ્ગિય વીરિય અમીષાન પછી પાપને ખાળવા સમતાભાવ રાખી પરિકહો છ મહિના
ભાવસાપુની કોટીમ પહોર્સી ગયેલો ચિલાતી ધ્યાનમાં મગ્ન છે, સુર્થી સહન કરે છે. અપૂર્વ સમતા કેળવી પાપનો તીવ્ર પાતાપ કરી
તેનો દેહ તાજ લોહીથી ખરડાયેલો છે, તેની ગંધથી વનડીઓ તેના કેવળજ્ઞાન મેળવીને નિર્વાણ પામે છે. આવો પાપાત્મા પણ જન્મમાં શરીર પર ચઢી ચટકા ભરવા લાગી એક ચટકે ઉનીયા થઈ જવાય. કરેલી આરાધનાના બળે ચાર દરણાનું અનન્યભાવે શરણુ લેવાથી,
અહીં સેંકડો Aડીનું વિશાળ સૈન્ય છે. ઉપશમનું રહસ્ય સમજેલો તેણે ભગવાનની ભક્તિ રૂપી નામસ્મરણના રંટણથી તથા નીa પાતાપથી
કીડી પર ધ ન કર્યો, વિવેકથી શરીરની મમતા ન રાખી, સંવરના શું મેળવી શકાય ને આ પ્રસંગથી સમજી શકાય છે.
રહસથી દુ:ખનો પ્રતિકાર ન ર્યો. કીડીનો ઉપદ્રવ ઘડી બે ઘડીનો ચિલાતીપુત્રનો જન્મ રાજગૃહીમાં એક ગરીબ દાસીના પેટે થયો
નહીં, પણ પૂરા અઢી દિવસ ચાલ્યો, પરિષહ સમતાપૂર્વક સહ્યો. જયારે
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૪
પ્રબુદ્ધ જીવન
તેણે દેહ છોડ્યો ત્યારે ચિત્તમાં શાંતિ હતી, સમતા હતી, સમાધિ હતી. છે, પાપી કરતાં પાપની ધૃણા તિરસ્કાર, ભત્સના, નિંદા, ગહદિ કરવાનું સ્વર્ગે સિધાવી ને દૈવી સુખ ભોગવવા લાગ્યો. મનુષ્યના જીવનમાં કેવું સૂચવ્યું છે, પાપી તો દયાને પાત્ર છે, કેમકે વ્યક્તિ પાપનુબંધી પમ્પથી પરિવર્તન આવે છે, તેનું આ જવલંત ઉદાહરણ છે.
પાપ કરે છે. સાચા હૃદયથી પાના૫પૂર્વક પાપની સિંઘ ગાદિ કરે, જે નિશાન કદાપિ ચૂ4 ન જય વધ્યને બરાબર પેલી પાર મોકલી પરિણતિ થાય તેવાં અનુષ્ઠાનો કરે, કરણનિયમ અંગિકાર કરે તો દે, તેવો બ્રાહ્મણ પુત્ર apદારી ખરાબ સોબતથી અંગારાદિ વ્યસનો મહાપાપી પણ જીવન જીતી મોક્ષ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આત્મસાત્ કરી લે છે; રાજ દ્વારા દેશનિકાલ કરાયો. તે સમષના રિવાજ તેના જવલંત ઉદાહરણો અંગુલિમાળ, અર્જુન માળી, પિલાતીપુત્ર, પ્રમાણે મકે મેંશ ચોપડી ખાસડાનો હાર પહેરાર્થી ગધેડે બેસાડી નગર પહારાદિ ગણાવી શકાય. બહાર લઈ જતા.
જૈનદર્શન કહે છે કે પાપ કરે તે પાણી કહેવાય તેવો એકનિક તેને ગેરીએ અટવમાં પકડયો. માણસ પારખે તેમના ગૌર રાજ નિયમ ઘડી ન શકાય, પાપ કર્યા પછી જેના હૃદયમાં આંતરિક તીવ્રતમ સમક્ષ હાજર કર્યો. કામનો છે તેમ જાણી તેને ટોળમાં દાખલ કર્યો તે પશ્ચાતાપ થાય, તે ખરી રીતે પાપી નથી. પરંતુ ધર્મી છે. માનવમ પણ મોર્ટી મોટી ચૌરી કરતી, મોટી ધાડ પાડનો સામનો કરનારનું તલવારથી છેલ્લા મૃત્યુ સમયે પણ જે વ્યક્તિ જીવનના સઘળા પાપોનું આલોચના, ડોકું ધડથી છુટું કરતો. તેણે એક વાર સાથીઓ સાથે એક નગરમાં ગર્ધાદિ સહિત પ્રાયશ્ચિત કરે છે; તે વ્યક્તિ પાપાત્મા નથી, પરંતુ ધર્માત્મા બેફામ લૂંટ ચલાવી. એક ચોરે કોઈ ગરીબ બ્રાહ્મણના ઘરમાં ભીખ છે. કેટલું સુંદર આશ્વાસન આ વિચારસરણી જીવનને ઉર્ધ્વગતિ માંગેલી. ઐર પીરસી છોકરાં આરોગોં હતો ત્યાં તે પહોંચ્યો અને ફીર બનાવવા શું પૂરતી નથી ? આના દર્શન તરીકે પોતાની મેળે ભગવાન ભરેલું વાસણ લઈ લીધું. આ સહન ન થવાથી ભોગળ લઈ વાળાને
મહાવીરનો શિષ્ય થઈ બેઠેલો ગોવાલો છે. અસંખ્ય અધટિત કાર્યો પછી સામનો કર્યો દૃઢપ્રહારી ત્યાં આવી પહોંચી તલવારના એકજ ધાએ
જેની પાસેથી તેને લેક્ષા થખ્યો તેના પર જ તેનો પ્રયોગ ! પરંતુ, મૃત્યુ બ્રાહ્મણનું ડોકું ઉડાવી દીધું. તેથી આંગણામાં સામનો કરી રહેલી ગાયનો
પહેલાં જે તીવ્ર આલોચન, ગ, પાત્તાપ કર્યા તેના પરિપાક રૂપે એક પણ શિરચ્છેદ કરી નાખ્યો. બંનેના વર્ષથી બ્રાહ્મણી ખૂબ ઉશ્કેરાઈ, ગાળો
વખત તો તે બારમા દેવલોક સુધી જઈ શક્યો ને ? દેતી તેને મારવા દોડીત્યાં દઢપ્રધારીએ તેના પેટમાં તલવાર ખમી . હવે જીવનર્મા પરિવર્તન લાવનારા જીવન તરફ વળીએ. એક દીધી. તે પેટમાં રહેલા ગર્ભ સાથે ભૂમિ પર તૂટી પડી, ગર્ભનો લોગો
વખતનો ધાડપાડુ જમતાક ગૂર્જરેશ્વર કુમારપાલ બન્યો. શિષ્યો સાથે પણ બહાર આવી ગયો.
આવનાર જૈનચાર્ય યશોભદ્રસૂરિના ધર્મબોધથી જ ને ! નોકર તરીકે શેઠ આ આકસ્મિક દૃશ્યથી દૂઢપ્રહારીનું હૈયું હચ મચી ગયું. મેં આ શું
પાસેથી ભેટ મળેલી પાંચ કોર્ટના અઢાર પુષ્પોથી જિન પૂજા કરનારે કરી નાખ્યું ? એક સાથે ચારની હત્યા ! અને તે પણ નિર્દોષ ગાય
ઉછળના ભાવોલ્લાસ સાથે પ્રભુભક્તિ કરી તેથી અઢાર દેશોનો માલિક બ્રાહ્મણ, સ્ત્રી અને બાળક ! મારા જેવો પાપી અધમ, નીચ, કર, નિર્દય
થયો અને પછી પ્રથમ તીર્થંકર પદ્મનાભના તે કુમારપાળ રાજા પ્રથમ હત્યારો કોણ હોઈ શકે ? નગર છોડી દીધું પેલું કષ્ણાજનક દશ્ય વારંવાર
ગાધર થશે. કુમારપાળ આ સિદ્ધિ ની રીતે હાંસલ કરી શક્યા ! “ નજર સમક્ષ તરવરવા લાગ્યું. પોતાના ગુરુ પાડી યની ઘિ કરવા પૂર્વભવમો માત્ર પાંચ કોટીના કુલી જે ભાવોલ્લાસ તથા નલીનતાથી સાથે પશ્વાતાપના એડ્યુ ટપટપ ટપકવા લાગ્યા તે હવે આગળ વધે છે.
પ્રભુ પૂજા કરી હતી તેના ગુણાકારના પરિપાક રૂપે કુમારપાળા જાહોજલાલી અરણ્યમાં એક ધ્યાનસ્થ મુનિ જોયા. તેમના ચરણ ૫કી ધ્રુસકે ધ્રુસકે
મેળવી શક્યા, પુલ્યાનુબંધી પુણ્યથી મેળવેલી રિદ્ધિ-સિદ્ધિનો ગુણાકાર રડવા લાગ્યો. મુનિએ કહ્યું છે મહાનુભાવ ! તું ઘન થા. આટલો શેક
થાય તેવી રીતે વાપરી. સંતાપ શા માટે ? તેણે કહ્યું : હે પ્રભુ ! હું અધમ, નીચ ક્રૂર હત્યારે
તેઓ મંગળપાકર્થી જાગતા. નમસ્કાર મંત્રનો જાપ કર દાંત છે. નજીવા કારણસર મેં ચારની હત્યા કરી છે. મારું શું થશે ? મને
બત્રીસ છે માટે વીતરાગનો' અને યોગશાસ્ત્રના બત્રીસ મથોનું બચાવો, મારું રક્ષણ કરો.' મુનિએ કહ્યું કે થઈ ગયેલી ભૂલ માટે
સ્વાધ્યાયરૂપ ભાવભંજન કરતા. જિનમંદિરે દર્શન, ચૈત્યવંદન, જિનેરોએ સાચા હૃદયની માફી ની પશ્ચાત્તાપ તથા અહિંસા, સત્ય,
કુમારવિહારની પરિપાટી કરતા ગૃહમંદિરમાં નૈવેધ ધરીને જમતા. સાંજે અસ્તેય વાહચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો ધારણ કરીશ તો તું
ઘરદેરાસરમાં અંગરચના, આરતી, પ્રભુભક્તિ કરતા. રાત્રે મહાપુના પવિત્ર થઈ મુક્ત થઈ જશે. મુનિના વચનથી મનનું સમાધાન થયું. તેણે
જીવન વિશે ચિંતન કરતા સુઈ જતાં આઠમ-ચૌદસે એકાસણું તથા પાંચ મહાવ્રતો ધારણ કર્યા. એવો અભિગ્રહ ધારણ કે જપો સુધી
સવાર-સંજ સામાયિકમાં મૌન રાખતા. કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રચાર્યને આ ચાર ઇંન્યાઓનું મને સ્મરણ થાય ત્યાં સુધી અન્ન- પાણીનો ત્યાગ
સંપૂર્ણત: સમપિત મૂરિશ્વર કુમારપાળ રોજ ચતુરગિણિ સેના સાથે ચૂંટેલા નગરજનો તેને જોઈ બોલવા લાગ્યા : આ ઢોંગી છે, તારો છે.
સંપૂર્ણ ઠાઠથી નીકળતાં અને માર્ગમાં સખ્યાબંધ કરોડપતિઓ જોડાતા.
સંપૂર્ણ કાઠથી નીકળતાં એ તેની પૂજ ખાસડાથી થવી જોઈએ. તેના પર ઈટ, ધૂળ, પત્થરનો વરસાદ :
જે મંદિરે પૂજા કરતા ને છનું કરોડ સોનામહોરના વ્યયથી બંધાવ્યું હતું વરસાવ્યો. ને જરાપણ ચલાયમાન ન થયો. તેના નાક સુધી ઈશદિનો
૯. જે ત્રિભુવનપાળ વિહાર' તરીકે જગજાહેર બન્યું. જ
' ઢગલો થયો. આ પ્રમાણે તે નગરના ચારે દરવાજે આ પરિષહ સહન
તે ઉપર ટોકેલાં ઉદહરણોના નિષ્કર્ષરૂપે કહી શકાય કે સારા દિલનો કરવા લાગ્યો. આ ધોર તપશ્ચંધી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ અને
પશ્ચાત્તાપ ત ગુરુ સમક્ષ કરેલી આલોચના અને તેમણે આપેલું અપૂર્વ એવું કેવળશન ઉત્પન્ન થયું.
પ્રાયશ્ચિત કરાય નો ભવ્ય જીવ મોક્ષ સુધી પહોંચી શકે છે. પરંતુ રાજકન્યા : ભરોસરની સગ્નમ જે રાઈપ્રતિક્રમણમાં આવે છે તેમાં ઉપર
ઉમણા જે ચોરીમાં વિધવા બની અને ત્યાર પછી જેણે સંસાર સુખને જણાવેલાં ચારમાંથી બેનો ઉલ્લેખ આમ કરાયો છે*: *
તિલાંજલિ દઈ સાવી બન્યા પછી ચકલા-ચકલનું મૈથુન જોઈ નીર્થંકરના, * ધૂનો ઈલાઈ પુરો ચિલાઈ પુરો એ બહુગુણી;
વચન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરી માયાથલ્ય હૃદયમાં રાખી ગુરુ સમક્ષ પભવો વિણકુમારો, અદ્રકુમારો ઠપ્પ હાર અ.
પોતાના પાપને પ્રઈથત ન ર્ષ પછી આવું પાપ કોઈ કરે તો શું ! ઉપરના ચાર પ્રસંગોના સમાપનમાં જૈન દર્શનનું તત્વ આ રીતે પ્રાયશ્ચિત આવે તે જાણી ગુરુએ બતાવેલા પ્રાયશ્ચિતથી ઘણું વધારે
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબત જીવન
તા. ૧૬-૧-૯૪
પ્રાયશ્ચિત પચાસ વર્ષો સુધી કર્યું તેમ આયંબિલ, એકાસણ, ઉપવાસ છઠ્ઠના પારણે છઠ્ઠ કરી માયા રાખી તેથી તે ૮૦ ચૌવીસી સુધી સંસારમાં રખડી; આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભના સમયમાં મુક્ત થશે. આથી ઉલટું સ્થૂલભદ્ર બાર બાર વર્ષો સુધી કોથને ત્યા રહી પરિણતી થતાં જે રીતે કામ સાધી લીધું તેથી ૮૪ ચોવીસ સુધી તેમનું નામ અમર કરી ગયા.
સંકોપમાં જૈન તત્વજ્ઞાનની દ્રષ્ટિમાં પાપ કરે તે પાપી નર્ટી જે તે તેના માટે ખરેખરો પશ્ચાતાપ કરી પરિણતી નથા અરનિયમ અખત્યાર કરે, ૮૪ લાખ યોનિ કે ૨૪ દંડકમાં ભટકનારા ક્વો કર્મને લીંથ સંસાર અટવિ ભમ્યા કરે છે, ૧૪ રાજલોકમ બેની જ સત્તા ચાલે છે એક કર્મની અને બીજી ધર્મનીકર્મની સત્તા કરતાં ધર્મરાવ પ્રબય છે. ઉપરનાં ઉદ્યપરાશર્મા ભયંકર કરન, ધાતકી કાર્ય કરનાર જીવોએ કર્મ તો કર્યા પણ પરિણતી થતાં જે અકરણનિયમ ૫ડયો અને તેથી કરેલ કર્મોને નેસ્તનાબુદ કરવા માટે ધર્મશાસ્ત્રનો જે ઉપયોગ કર્યો ૌથી દૂર કર્યો બપી સંસારનો અંત લાવવા સુધીની કક્ષા સુધી પહોંચી આત્મકલ્યાણ સાધી લીધું,
સંક્ષેપમાં લખાણમથી નવનીત કાઢવું હોય તો આટલું નિશ્ચિત
કહી શકાય કે ખરા દિલથી કરેલો પશ્ચાતાપ કે કરેલું પ્રાયશ્ચિત અપૂર્વકરણ, સુધી જીવને લઈ જાય છે અને તે દ્વારા પ્રાપ્ત થનાર અપૂર્વ સામર્થ્ય અને ઉલ્લાસના બળે પાપી જીવ પણ કરેલાં કર કર્મોને બાળી કર્મવિહિન કક્ષા સુધી પહોંચી કમબહુ કષક શ્રેણિએ ચઢતાં કેવળશાન કે મોક્ષ સુધી પહોંચી શકે છે. કૂર, ધાતકી, હિંસક કૃત્યકલાપો કરનારા પ્રાયશ્ચિતાદિથી પરિશુદ્ધ થઈ કલ્યાણ સાધ છે. પરંતુ પાપનો પરિતાપ ન કરતાં રાજીપો રાખે તો તે વ્યક્તિ નરકામી બને છે.
મહાતકને નેર પત્નીઓ હતી, તેમાંની એક રેવતી હતી. તેને ભાર શોક્યો હતો. રેવતી તેમાંથી છનો શસ્ત્ર વડે દાત કરે છે અને બીજી છને ઝેર આપી મારી નાંખે છે. તદુપરાંત પૌષધવ્રતર્મા રહેલા પતિનું કાસળ કાઢીનાખે છે તેથી તે નરકે જાય છે. આવી બીજી સ્ત્રી તે સૂર્યકાના રાણી છે તે પોતાના એક સમયના પ્રાણીપ્રિય પતિને પણ ઝેર આપી દે છે તથા પ્રેમ કરવાનો ડોળ કરતી હોય તેમ ઝેર આપ્યા છર્તા પણ વરિત મૃત્યુ લાવવા પોતાનો છૂટો કેશકલાપ તેના ગળે વિંટાળી દઈ ટૂંપો દઈ મારી નાખે છે. આ બંને સ્ત્રીઓના કેવા હિંચકારાં કૃત્યો !
પાટણમાં નેત્રયજ્ઞ
2 અહેવાલ : શ્રી એલ. એમ. મહેતા (કાર્યાલય-મેનેજર) શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે ચિખોદરાની હોસ્પિટલ દ્વારા પ્રયાણ કર્યું. રસ્તામાં મહેસાણામાં શ્રી સિમંધરસ્વામીનું દેરાસર આવતાં તાજેતરમાં નેત્રયજ્ઞનું આયોજન પાટણ મુકામે થયું હતું.
દર્શન કરીને પાટણ પહોંચ્યું. શ્રી મફતભાઈ તથા તેમના પત્ની શ્રી - જન કહેવતો ધીરે ધીરે બંસાઈ જતી હોય તેમ લાગે છે. પાટણ વિમળાબહેન એક દિવસ પહેલાં આવી ગયા હતાં. શ્રી મફતભાઈએ જાવ તો પાટણનું પટોળું જરૂર લાવજે. પાટણવાળાને પાટણના પટોળા સૌને આવકાર્યા-ખૂબજ આનંદથી ભેટીને મળ્યાં. જમ્યા પછી અમે વિષે પૂછવામાં આવે તો તેનો જવાબ અહીં કરન સૂરત કે મુંબઇમાં રાણકીવાવ જેવા ગયા. ગુજરાત સરકારે ત્રણ માળ સુધીનું ખોદકામ સસ્તાં અને સારું મળશે. પચાસ કે સાઠ સિત્તેર હજારનું પટોળું લેવું કરીને સિદ્ધરાજ જયસિંહના સમયમાં પથ્થરમાં કોતરેલ દેવદેવીઓની હોય તો વાત કરો. એ પણ આજે ઓર્ડર આપો એટલે આવતા વર્ષે મૂર્તિઓ તથા રામાયણ અને મહાભારતના કથાપ્રસંગો કોતરેલી દિવાલો આ જ તારી તમને મળે !'
તેમજ અન્ય કોતરેલી મૂર્તિઓવાળું આ ઐતિહાસિક સ્થળ જોવાલાયક - શ્રી મફતલાલ ભીખાચંદ શાહના પરિવારના સભ્યો અને મિત્રો તરફથી તા. ૨૫-૧૧-૯૩ના રોજ પાટણમાં રાખેલ નેત્રયજ્ઞમાં જવાનો બીજે દિવસે નેત્રયજ્ઞ હતો. નેત્રયજ્ઞના સ્થળે પહોંચ્યા ત્યારે અમને એક સરસ અવસર મળ્યો. અવારનવાર તેમની સાથે નેત્રયજ્ઞમાં ચિખોદરાર્થી . રમણીકભાઈ ઘી સાથેના ડૉકટરો, પૂ. રવિકર જવાનું થતું. તેમના કુટુંબ તરફથી ચિખોદરામાં પૂ. રવિશંકર મહારાજની મહારાજના પુત્ર ડે. મેઘાવતભાઈ, સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ તરફથી શ્રી આંખની હોસ્પિટલ મારફત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા હોસ્પિટલના સુભાષભાઈ તથા પાટણના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ . સેવંતીલાલ વગેરે . રમણીકભાઈ દેશના નેજા નીચે આજુબાજુના ગામમાં ચાર નેત્રયજ્ઞ આવી ગયા હતા. મોતિયાના ઓપરેશન માટે ૧૦૮ દર્દીઓને ઘેખલા કરી ચૂક્યાં હતાં. આ વખતનો નેત્રયજ્ઞ તેમના કુટુંબની ભાવના અનુસાર કરવામાં આવ્યા હતાં. પોતાનાં વતન પાટણમાં કરવો તેવો તેમનો આગ્રહ હતો. નેત્રયજ્ઞમાં ભારતીય અરોગ્યનિધિની વિશાળ જગ્યાની વચ્ચે આંખની આવનાર માટે ચાર દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. નત્રય હસ્પિટલ હતી. આજુ-બાજુ લીમડાના તથા અંબાના ઘટાદાર વૃક્ષો પૂરી થયા પછી આવનાર વ્યક્તિને પાટણની આજુબાજુના સ્થળો જોવા ઉભેલા દન. હૈસ્પિટલમાં જવા માટે એક એક કેડી બનાવવામાં આવી મળે -યાત્રાનો લાભ પણ મળે તેવી ગોઠવણ કરવામાં આવી હતી બાજુમાં સભા સમારંભ માટે મંડ૫ બાંધવામાં આવ્યો હતો. આંખમ હતી.આવવા-જવાની ટિકિટનો પ્રબંધ પતે જ કર્યો હતો. ચાર દિવસ ઝામરવાને તપાસવા માટેનું મદીના શ્રી મફતભાઇ તરફથી ચિખૌદરાની માટે મેટાડોર રોકવામાં આવી હતી.
હૌસ્પિટલને ભેટ આપવાનું હતું. મીન ટોનોમીટર પરદેશથી અવવાનું અમે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યા ત્યારે શ્રી મફતભાઈના પુત્ર હતું. પ્લેન મોડું ૫ડતાં જે ડૉકટર લાવવાનાં હતાં તે ડક્ટર તેની રાહ શ્રી પ્રવીણભાઈ, બીજા પુત્ર શ્રી મહેન્દ્રભાઈના પત્ની શ્રી રમિબહેન, ન જોતાં મોટર મારફત અમદાવાદથી આવી ગયા હતા. પચીન પાછળથ. શ્રી યશોમતીબહેન, શ્રી જયવદનભાઈ મુખમોર તથા શ્રી મુંબઈ ન આવતાં ચિખોદરા હોસ્પિટલને મોકલી આપવામાં આવ્યું હતું.. યુવક સંઘના પ્રમુખ . રમણલાલ ચી. શાહ આવી ગયા હતા.
સ્ટેજ પર નાર્નાકિન વ્યક્તિઓને બેસાડવામાં આવી હની. પોતાના . અમે સવારે છ વાગ્યે અમદાવાદ ઉતર્યો. પાટણ જવા માટે મેટાડોર તરફથી નેત્રયજ્ઞ હોવા છતાં શ્રી મફતભાઈએ પોતાની બેઠક સ્ટેજ પર ઊભેલી હતી. નેત્રયજ્ઞના સંયોજક અને અમારી સમિતિના સભ્ય શ્રી ન લેતાં નીચે રહીને, હાથ જોડીને બર્ધાઓને આવકારતા હતાં. પોતે રસિકલાલ લહેરચંદ શાહ ત્યાંથી જોડાવાના હત. શ્રી પ્રવીણભાઈના પુત્રી વેપારી હોવા છતાં આ સમારંભનું સંચાલન શ્રી મફતભાઈના પુત્ર શ્રી શ્રી સોનલબેન નગરશેઠે ભાવનગરથી હોસ્પિટલને ભેટ આપવા માટે પ્રવીણભાઈએ ખૂબ જ સુંદર અને સરળ રીતે કર્યું હતું. સ્ટેજ પરથી ધાર્યા મોક્લી આપ્યાં હતાં. મૈટાડોરમ સમાવેઠ કરી પાટણ તરફ બોલનાર મહાનુભાવોએ પ્રસંગોચિત સુંદર વક્તવ્ય રજૂ કર્યા.
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૪
પ્રબુદ્ધ જીવન
નેત્રયજ્ઞનું પણ નક્કી કરવા માટે આ હેસ્પિટલનું સ્થળ નક્કી કારણે બધાં થાકી ગયા હતાં. છતાં . રમણભાઇની તે વિદ્યાર્થીને કરનાં પહેર્લા થોડી મુસીબત ઉભી થઈ હતી. હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી મળવાની ઝંખનાને તેઓ રોકી શકતા નહોતા ' અહીં સુધી આવ્યો શિરિષભાઇ પોપટલાલ શાહ મુંબઇમાં રહેતા હતાં. શ્રી મફતભાઇ તેમને છે તો મારે જરૂર મળવું જોઈએ.’ એ ગામ કાચા રસ્તે ચાર પાંચ મળવા ગયા. બધી વાત કરી. તેઓ ખૂબ જ ખુશ થયાં. સંમતિ આપી. કલોમિટર અંદર હતું. પણ કોઇ કારણસર હૉસ્પિટલમાં તેમના કર્મચારીઓ તરફથી હડતાલ
'અમો વિદ્યાર્થીને ઘરે પહોંચ્યા ત્યારે વિદ્યાર્થી બાને ઘેર હતો.' ચાલતી હતી. તેનો ઉકેલ લાવવાની જવાબદરી શ્રી મફતભાઈએ લીધી.
આવ્યો ત્યારે . રમણભાઈના એક જ પ્રમથી પાસપોર્ટની પાંખેના તેઓ પાટણ આવ્યા. ડ. રમણીકભાઈ દોશી સાથે યુનિયનના લીડરને
ઘેખકને ઓળખી ગયો. આપ મારે ત્યાં '' વિદ્યાર્થી ગળગળો થઇ ગયો. મળ્યા. ખૂબ જ સરસ રીતે પ્રશ્ન રજૂ કર્યું. તેઓ સમજી ગયા. આ
સુંદર તેરવી એનો ચહેરો હતો. શબ્દો તથા હરમમાં મધુરતા હતી. ર્ષકમ સુધી પોતે હડતાળ પાછી ખેંચી થઇ પૂરો સહકાર આપવાન ખાત્રી આપી અને નેત્રષદ કરવા માટે આ સ્થળ નક્કી કરવામાં આવ્યું
એની ચિંતાગ્રસ્ત આંખો-કુદરતે આપેલી સજા-ઉદસ રીતે અમારી સામે જમ્યા પછી અમે પાટણના સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય શાનભંડારની
મીટ માંડી રહી હતી. અમારી મેટાડોર જોઇને ગામ ભેગુ થઈ ગયું હતું. મુલાકાત લીધી. . રમણભાઇ ગઇ આ મંડઘરની અગાઉ ઘણી વખત વિધાથનું ઘર ગામના બધા લોકોથી ભરાઈ ગયું હતું. એમના માનાપતિમ મુલાકાત લઈ ચૂક્યા હતાં. મોટd જગ્યામ હસ્તપ્રતોનો સમાવેશ કરવામાં પ્રેમ અને આત્મીયતા નીતરતા હતા. એની બિમારીના ઇલાજ માટે ચર્ચા' આવ્યો હતો. તેનું બાંધકામ તિજોરી ટાઈપનું હતું. બધાં દરવાજા બંધ કરે ચાલી. બંને પગ ઘૂંટણ સુધી હતાં. જ્યપુર ફૂટની વિચારણા ચાલી. .. એટલે બહારપી તિજોરી બંધ કરી હોય તેવું લાગે. કિંમતી પુસ્તકો-સંશોધન ૨મણભાઇએ કહ્યું 'સા ડાકટરને બતાવવાથી સારું થતું હોયતો કરવા માટેના પુસ્તકો તેમ જ ખૂબ જ પુરાણા વઘોને કારણે ખૂબ જ અમદાવાદ અને બક્ષી તપાસ કરો. જે કંઈ કર્યું છે તેનો પ્રબંધ થઈ પ્રગઇ રાખવી જરૂરી હોય છે. ઘણાં ગંથો સુવર્ણ તથા ચાંદીના અક્ષરધી, જ.’ કી જયવદનભાઈએ બધો ખર્ચ ભોગવી લેવાની તૈયારી બતાવી. વિવિધ ભાષામાં કાગળ તથા તાડપત્ર પર લખાએલા હતાં. પોની જાળવણી વિદ્યાર્થીની માતાએ અમને બધાને ખૂબ જ આગ્રહથી ચહા પાઈ. માટે ઉંમતી દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલીક હસ્તપ્રતો આવે પ્રસંગે ખાલી હાથે પાછા આવવું એ જ મારે દુખકર છે. માટે લાકડાનું એક એક બોક બનાવવામાં આવ્યું હતું.
કુલ નહિતો પવન પંખી રૂપે અમે દરેક વિદ્યાર્થીને ભેટ ૨કમ આપી. મેટાડોરની સગવડ શ્રી મફતભાઈએ કરી હતી એ કારણે
પાછા ફરતાં આ પ્રસંગ વિશે શું વિચારે ચઢી ગયો. ૐ ૨મણભાઈ આજુબાજુના સુંદર તીર્થસ્થળો અમને જોવા મળ્યાં તદુપરત વાવ, રૂપ,
પોતે ખૂબ જ થાકી ગયા હતાં. તેમની પાસે સમય પણ નહોતો. કોઇ - ભીલડીઆઇ, શંખેશ્વર, તારંગા વગેરે નીર્થોમાં દર્શન-પૂજા કરવાનો મોકે
પણ વ્યક્તિ મળવા માટે આ વાતને ટાળી દે. પત્રથી આપલે કરી શકે. ' મળ્યો. કોઈ ક્રોઇ જગ્યાએ ન દેરાસરો પણ બંધાતા હતાં. પાળ
વિદ્યાર્થીનો એવો ક્યો સંબંધ હતો કે મુસીબત વેઠીને તેના ઘેર આવીએ ત્યારે થાક અનુભવતા હોઇએ છતાં આ આનંદ વધુ હતો.
પાનું-ફક્ત એક પત્રના આધારે બંને એક બીજાને ઓળખના પણ થોડા મહિના પહેલાં . ૨મણભાઈ શાહ ઉપર ડીસા પાસેના
નથી પણ રમણભાઈ પોતાના પુસ્તકના વાચક તરીકે ઓળખે છે. એમના નરોસણ ગામના એક વિદ્યાર્થીને પત્ર આવેલો. મેં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ વર્ષે જ અભ્યાસ છોડ્યો છે પાઠ્ય પુસ્તકમાં
પુસ્તકોનો વાચકવર્ગ તો ધણો છે. ન ગયા હેત તો પોતે ગુન્હેગાર ન . તમારા પાઠ વાંચ્યાં છે. ત્યાર પછી, કોઈની પાસેથી આપનું પુસ્તક
ગણાન. માનવીના હદયમાં રહેલી કરૂણાનાં અહીં અમને દર્શન થાય છે. 'પાસપોર્ટની પાંખેં વાંચવા મળ્યું. મેં એ પુસ્તક વાચ્યું. ખૂબ જ ગમ્યું,
એક અપંગ વિઘાર્થીનો પત્ર, લેખકને મળવાની ઝંખના મેં જોયું છે કે વર્યા પછી જાણે અહીં ઘરમાં રહીને આખી દુનિયાની મુસાફરી કરી
નાનામાં નાની વ્યક્તિનું પણ . ૨મણભાઇ ધ્યાન રખતા હોય છે. . હોય એવો મને અનુભવ થયો. આપ આ બાજુ આવો ત્યારે મારે
સાચો માનવી એ જ છે. જે નાનામાં નાના માનવીના અંત:કરણ સુધી
પહોંચે છે. એમના અંત:કરણમાં વાત્સલ્યભાવનું પૂર ઉભરાતું મેં જોયું ગામ -મારે ઘેર જરૂર આવયો. હું તો આપને મળી કું તેમ નથી. કારણ કે બંને પગે અપંગ છું. બેઠો બેઠો ચાલું છું. ગામની બહાર જઇ શકતો
છે. પાટણમાં શ્રી મફતભાઈના કુટુંબીઓએ અમારી સરભરા કરવામાં કે નથી. વિદ્યાર્થીએ પોતાનું સરનામું લખ્યું હતું. એ ગામ પાટાથી દૂર
કોઇ કચાથ આવવા દીધી નહોતી. છેલ્લે પણ પાટણની મીઠાઈનાં બોક્ષ
આપીને અમોને પ્રેમભરી વિઘય આપી હની હતું. અમારી પાસે સમય નહોતો. રાનનો વખત હતો. ખૂબ જ ફરવાના
100 સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
વિદ્યાસત્ર (વર્ષ-૧૭) શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે સાનિવાર, તા. ૨૬મી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નીચેના ગ્રંથો પ્રગટ થયા છે. ફેિબ્રુઆરી૧૯૯૪ના રોજ ઇન્ડિયન મરચન્ટમ્ ચેબર ( 2)
ડૉ. રમણલાલ ચી. શાહ કૃત ગ્રંથો | ની કમિટિરૂમમાં સાંજના ૪-૩૦ થી ૬-૩૦ ના સમયે સ.
1 જિનતા ભાગ ૪, મૂશ્ય રૂ. ૨૦/મંગલાજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસના
0 જિનતા ભા.૫ મૂલ્ય રૂ. ૨૦/વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાસત્રમ ડૉ.
2 પ્રભાવક સ્થવિરો ભા. ૩ મૂલ્ય રૂ. ૨૦/નંદિનીબહેન ઉમાશંકર જોશી 'વ્યથા અને વિકલ્પ એ વિષય
પ્રભાવક સ્થવિરો ભા. 1 મૂલ્ય રૂ. ૨૦/ઉપર બે વ્યાખ્યાનો આપશે. કાર્યક્રમનું પ્રમુખસાન ડૉ. રમણલાલ |
DAવિહેણ વંદામિ ભા. ૪ મૂલ્ય રૂ. ૨૦/શ્. શાહ સંભાળશે.
0 સાંપ્રત સહચિંતન ભા. 1 મૂલ્ય રૂ. ૨૫/સર્વને ઉપસ્થિત રહેવા વિનંતી છે..
પ્રા. તારાબહેન રમણલાલ શાહ સંપાદિત તારાબહેન ૨. શાહ નિરુબહેન એસ. શાહ
આપણા તીર્થંકરો (બીજી આવૃત્તિ) મૂલ્ય રૂ.૪૦/પ્રવીણચંદ્ર કે. શાહ
ઉપરનાં પુસ્તકે શ્રી જૈન યુવક સંઘના મર્યાલયમાંથી મળી શકશે. મંત્રીઓ
મંત્રીઓ
સંઘનાં નવાં પ્રકાશનો
સંયોજક
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૪
શ્રી મુંબઇ જેન યુવક સંઘ
વાર્ષિક વૃત્તાંત
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેની ૬૪ વર્ષની યાત્રા પૂર્ણ કરૈ છે, ત્યારે વિતેલા વર્ષના વિવિધ પ્રવૃત્તિઓનું આઠ દિગ્દર્શન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મોટાભાગની પ્રવૃત્તિઓનો સવિગત અહેવાલ ' પ્રબુદ્ધજીવનમાં પ્રગટ થયેલ છે એટલે અર્થી એ પ્રવૃત્તિઓનો સંક્ષેપમાં સળંગ અહેવાલ આપીએ છીએ.
સંઘના સભ્યો : સંજના સભ્યોની સંખ્યા હલ આ પ્રમાણે છે પેટ્રન : ૧૮૨, આજીવન સભ્ય ૨૧૮૮, સામાન્ય સભ્ય ૭૧ અને પ્રબુદ્ધજીવનનાં ગ્રાહકો ૧૭૦.
પ્રબુદ્ધજીવન : છેલ્લા ચોપન વર્ષથી સંઘનું માસિક મુખપત્ર 'પ્રબુવનં નિયમિત પ્રગટ થતું રહ્યું છે. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકોનો પ્રબુદ્ધવનને સારો સહયોગ મળતો રહ્યો છે, જે માટે અમે તેમના આભારી છીએ. 'પ્રબુવનના તંત્રી તરીકે સંઘના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહ માનદ્ સેવા આપી રહ્યા છે, જે માટે અમે તેમના ધણા આભારી છીએ. તદુપર્શત પ્રબુદ્ધજીવનના મુદ્રણ કાર્ય માટે યુટૂંકનના પણ અમે આભારી છીએ.
શ્રી મ. મો. શાહ સાનિક વાચનાલય અને પુરત કાયલ : પુરનકાલયમાં વર્ષ દરમિયાન રૂ. ૩૬૬૮/-ના પુસ્તકો વસાવવામાં આવ્યા છે. વર્ષ આખરે ૧૩૪૭૫ પુસ્તકો છે. પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે પુરનકાલય સમિતિના મંત્રી શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહના અમે આભારી ઈએ.
પ્રેમળ જ્યોતિ : સંધ સંચાલિત અને શ્રીમતી વિદ્યાબીન' મહાસુખભાઈ ખંભાતવાળા પ્રેરિત પ્રેમળ જ્યોતિ દ્વારા દર્દીઓને દવા, કપડાં, ફૂલ ફી, યુનિફોર્મ વગેરેની સહાય આપવાની પ્રવૃત્તિ વર્ષ દરમિયાન સારી રીતે ચાલી રહી છે, સંયોજદ્રો તરીકે શ્રી નિરુબહેન શાહ અને શ્રી નટુભાઈ પટેલ પ્રશય સેવા આપે છે. આ માટે અમે તેમના અને અન્ય કાર્યકર બહેનોના આભારી છીએ.
વિલેપાર્લાની પ્રેમળ જ્યોતિ શાખા : આ શાખાની બહેનો દર ગુરૂવારે વિલેપાર્લાની નાણાવટી હોસ્પિટલના દર્દીઓને દવાઓ તથા આર્થિક સહાય આપે છે. આ શખાના સંયોજકો તરીકે શ્રીમતી સ્મિતાબહેન કામદાર અને શ્રીમતી સુધીબહેન હીરાણી સેવા આપે છે, તેની સાભાર નોંધ લઈએ છીએ - અસ્થિ સારવાર કેન્દ્રઃ સંધના કાર્યાલયમાં તા. ૩૧-૩-૮૩થી અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાડકના દર્દોના નિર્ણાન પ્રેક્ટર શ્રી જે. પી પીઠાવાલા દર રવિવારે નિયમિત
પણે સવારના ૧૦ -૦૦થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી હાડકાંના ૧દર્દીઓને વિનામૂ માનદ્ સારવાર આપે છે. ડે. પીઠાવાલાના તેમજ
તેમના સાથી કાર્યકરોના તથા સંયોજદ્મ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ તથા શ્રીમતી જયાબહેન વરાના અમે આભારી છીએ. - અંધેરીમાં અસ્થિ સારવાર કેન્દ્ર : આ કેન્દ્રમાં દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી ૫-૩૦ સુધી ડd. જે. પી. પીઠાવાળા સૈવા આપે છે. આ કેન્દ્રના સંયોજક તરીકે શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ સેવા આપે છે. અંધેરી ખાતેની આ પ્રવૃત્તિ માટે શ્રી વર્ધમાન સ્થાનકવાસી શ્રાવક સંઘ તરફથી તેમની જગ્યાનો ઉપયોગ કરવા દેવા માટે અમે તેમના આભારી છીએ.
સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ ; સંઘના ભૂતપૂર્વ મંત્રી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ પરિવાર તરફ એમની સ્મૃતિમાં જૈન ધર્મના પુસ્તકોના પ્રકાદન માટે ભેટ રકમ આપવામાં આવી હતી. અને ત્યાર પછી તેમાં વખતોવખત ઉમેરો થતો રહ્યો છે. આ ટ્રસ્ટના ઉપક્રમે વર્ષ દરમિયાન જિનતત્વ ભાગ-૫, પ્રભાવક
સ્થવિરો ભાગ-૩ અને 1, તિવિહેણ વંદામિ તથા આપણા તીર્થંકર (બીજી આવૃત્તિ) પ્રગટ થયા છે.
ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક : 'પ્રબુવનમાં વર્ષ દરમિયાન પ્રશ્ન થયેલ લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને . ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાય છે. ૧૯૯૨ ના વર્ષ માટેનું પારિતોષિક છે. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયાને આપવામાં આવ્યું હતું. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે છે. રમણલાલ ચ શાઈ, શ્રી ઘનશ્યામ દેસાઈ અને શ્રી પન્નાલાલ ૨ શાહે સેવા આપી હતી. - શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાંઘર : સંધ દ્વારા બાળકૅને ઘરે રમવા માટે રમકડાં આપવાની આ પ્રવૃત્તિ દર રવિવારે બપોરના ૩-૦૦થી ૫-૦૦ સુધી નિયમિત ચલાવવામાં આવે છે. આ વર્ષે બાળકોની સભ્ય સંખ્યા ૨ ૫૦ જેટલી રહી છે, રમકડાં ઘર માટે વખતોવખત નવ રમકડાં ખરીદવાર્મા આવે છે. આ પ્રવૃત્તિના સંયોજકે ડો. અમુલ ઘઉં અને શ્રીમતી જયાબહેન વીરાના અમે આભારી છીએ.
થી મનાઇસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ: શ્રી જે. એચ. મહેતાનાં કુટુંબીજનો તરફથી રૂ. ૨૫૦૦૦/-ની રકમ અનાજ રાહત ફંડમાં મળી છે, અને તેમાં વખતોવખત ઉમેરો થતો રહે છે. એર્માથી જરૂરિયાતવાળા કુટુંબોને સસ્તા દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિના સંયોજક તરીકે શ્રી ઉષાબહેન મહેત, શ્રીં રમાબહેન મહેતા અને અન્ય બહેનો સેવા આપી રહ્યા છે. અમે તેમના આભારી છીએ..
કિશોર ટિડીયા કેળવણી ફંડ: ૩. કિશોર ટિમ્બડિયાની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી શિષ્યવૃત્તિ માટે સંઘને રૂપિયા એક લાખનું દાન મળ્યું છે. આ ફંડમાંથી હદ મુંબઈની કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ- બહેનોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ પ્રવૃત્તિના સંયોજક શ્રી વસુમતીબહેન ભણસાલી, 2 ઉષાબહેન મહેતા અને શ્રી રમાબહેન મહેતાના અમે આભારી છીએ.
શ્રી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી ચમા બેન્ક : સંધના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા દર્દીઓને મફત ચશમા આપવામાં આવે છે. શ્રીમતી સરસ્વતીબહેન પ્રહ્યાભાઈ ઝવેરી તરફથી સંધને મળેલી આર્થિક સહાયર્માથી આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે.
ભક્તિ સંગીતના વર્ગો : સંઘના ઉપક્રમે ચાલુ વર્ષે ભક્તિ સંગીતના વર્ગો સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા હતા. શ્રી શ્યામ ગૌગટેએ આ તાલીમવર્ગના અધ્યાપક તરીકે અને શ્રી ઉષાબહેન મહેતાએ આ વર્ગના સંયોજક તરીકે સેવાઓ આપી હતી. બંનેના અમે આભારી છીએ.
પર્યુષણ વ્યાખ્યાનમાળા : સંઘના ઉપક્રમે સોમવાર, તા. ૨મી ઓગસ્ટ ૧૯૯૨ થી સોમવાર, તા. ૩૧ મી ઓગસ્ટ, ૧૯૨
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૪
પ્રબુદ્ધ જીવન
સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સેવંતલાલ ખંભાતવાળાના અર્થિક સહયોગથી સંઘના સર્વ સભ્યોનું વાર્ષિક સ્નેહ કંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી બિરલા કડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ મિલન રવિવાર, તા ૨૮મી માર્ચ, ૧૯૯૩નાં રોજ સવારના ૧૦-૩૦ ખાતે યોજવામાં આવી હતી. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું વાગે બિરલા કેન્દ્રમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી પ્રમુખસ્થાન ડો. રમણલાલ ચ. શાહે શોભાવ્યું હતું. ગત વર્ષની માફક ચંદ્રાબહેન કૌઠરીંએ મહાવીર વંદનાના ભક્તિસંગીતનો સુંદર કાર્યક્રમ આ વર્ષે પણ ક્લોઝ સરકીટ ટી. વી. ની વ્યવસ્થા રાખવામાં આવી. આપ્યો હતો. સંઘના પ્રમુખ છે. રમણભાઈ વે કાર્યક્રમની ભૂમિકા હતી, વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયોની વિગતો આ પ્રમાણે સમજાવી હતી. સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું
સંચાલન કર્યું હતી. 0 | સાધ્વી શ્રી જીનબાળાજી-જૈન જીવન શૈલી
મહિલાઓની મેનાપઝની સમસ્યાઓ વિશે 5 સાધ્વી શ્રી જયંત પ્રભાક્રીજી-પાતાપનાં આંસુ
વ્યાખ્યાન : સંધના ઉપક્રમે તા. ૨૬મી મે, ૧૯૩ના રોજ સાંજના 2 શ્રીમતી છાયબહેન પી. શાહ-પ્રતિક્રમણની પવિત્રતા
છ વાગે ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના કમિટી રૂમમાં છે. પ્રવીણભાઈ છે. શેખરચંદ્ર જૈન-કર્મકી વજ્ઞાનિકના
મહેતા એમ. ] (ગાયનેક)નો મહિલાઓની મેનોપોઝની સમસ્યાઓ પ્રો. ગુલાબ ઘેઢિયા-આર્જવા
એ વિષય પર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. અમે વ્યાખ્યાતા છે. 3. નરેશ વેદ-ઉપનિષદોનું તત્વજ્ઞાન
મહેતાના આભારી છીએ.' | ડૉ. શકિન શાહ - જીવનવ્યવહારમાં સમયનું વ્યવસ્થાપન
વિદ્યાર્થીઓ માટે ગીત-સંગીતના વર્ગો : સંધના ઉપક્રમે શ્રી મદનરાજ ભંડારી-વનસ્પતિ જાત, પર્યાવરણ એવમ્ માનવતા તા ૧૭મી એપ્રિલ, ૧૯૯૩થી તા. ૧૨ મી જૂન, ૧૯૩ સુધ પરમાનંદ D &ી નેમચંદ ગાલા-જન્મ પુર્નજન્મ
કાપડિયા હોમ વિદાર્થીઓ માટે ગીત-સંગીતના વર્ગો યોજવામાં આવ્યા Dડો ૨મણલાલ ચી. શાહ-અનર્થ દંડ
હતા. આ વર્ગોનું સંચાલન કુ પેંતિબહેન પારેખે કર્યું હતું અને 1 શ્રી વસંતભાઈ ખોખાણી-પૂર્ણ યોગના મહાયોગીન્દ શ્રીમદ રાજચંદ્ર
બસંરીબહેન પારેખે સંયોજક તરીકે સેવા આપી હતી. બાળકોના આ ડૉ. સુષમા સંધર્વ-પડાવશયક એક નિરૂપણ
સંગીત વર્ગની પૂર્ણાહૂતિનો કાર્યક્રમ ના ૧૫મી જૂનના રોજ પરમાનંદ 1 ડૉ. હુકમચંદ ભરિક્લ - ભગવાન મહાવીર ઔર ઉનકી અહિંસા
કાપડિયા હોલમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોએ અભિનય પ્ર. નારાબહેન ૨. શાહ-અનેકાંતવાદ
સાથે ગીતો રજૂ કર્યા હતા. બાળકોને આકર્ષક ભેટ આપવામાં આવી 3 ડે. સાગરમલ જૈન-સમભાવકી સાધના હી સામાયિક છે
હતી. કાર્યક્રમનું સંચાલન બંસરીબહેને અને જયોતિબહેને કર્યું હતું તે પ્ર. તારાબહેન ૨. શાહ-ધર્મધ્યાનની ચાર ભાવના
માટે તેઓના અમે આભારી છીએ. - આ વ્યાખ્યાનમાળા દરમિયાન દરરોજ વ્યાખ્યાનન પ્રારંભ પહેલાં
નેત્રયજ્ઞ : સંઘના ઉપક્રમે નીચે મુજબ નેત્રયોનું આયોજન થયું એક કલાકનો ભક્તિ સંગનીનો કાર્યક્રમ સર્વશ્રી ચંદ્રાબહેન કોઠરી,
ન હતું. (૧) વિAવાત્સલ્ય ઔષધાલયના સહયોગથી ગંધ મુકામે તા. ૨૧મી ઈન્દુબહેન શાહ, જ્યોત્સનાબહેન વોરા, મનમોહન સાયગલ, અલકાબહેન
નવેમ્બર, ૧૯૯૨ ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (૨) સ્વ. શાહ, અવનીબહેન પારેખ, શોભાબહેન સંધવ અને મીરાંબહેન શાહે
શાંતિલાલ મહેતાના સ્મરણાર્થે શ્રીમતી કલાવતીબહેન શાંતિલાલ મહેતાના આપ્યો હતો. અમે શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના, સર્વ
આર્થિક સહયોગથી ચિખોદરા આંખની હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લામાં વ્યાખ્યાનાઓના, સંગીતક્ષરોના તથા સહકાર આપનાર સર્વના આભારી
સરભોણ ગામે તા. ૨૮મી નવેમ્બર, ૧૯૨ના રોજ નેત્રયજ્ઞનું આયોજન છીએ.
થયું હતું. (૩) ફોર્બસ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈની આર્થિક સહાયથી આનંદઘનજીનાં સ્તવનો ૫૨ ભક્તિ સંગીત અને
રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરા દ્વરા ભારા પાસેના પ્રવચનો : સંયના ઉપક્રમે આનંદધનજીનાં સ્તવનો પ૨, ભક્તિસંઘનનો
ગોપાલપુરા ગામે તા. ૩૦ મી મે, ૧૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન કમકમ તા. ૧૭, ૧૮, ગાય, ૯૯૩ના રોજ પરમાનદ કપડાં દિલમાં થયું હતું. (૪) શ્રી જયંતીલાલ રાયચંદ અંધારના આર્થિક સહયોગથી સાંજના સમયે યોજવામાં આવ્યો હતો. શ્રીંમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠે આનંદધનજીનાં સ્તવનો મધુર કંઠે રજૂ કર્યા હતા. તે પર ડો. . ધીરજલાલ ધનજીભાઇ શાહ રમણલાલ ચી. શાહે વિવેચનાત્મક પ્રવચનો આપ્યાં હતાં. આ કાર્યક્રમ માટે છે. રમણભાઈ શાહ, શ્રીમતી પૂર્ણિમાબહેન શેઠ અને સંયોજક
પારિતોષિક શ્રીમતી રમાબહેન વોરાના અમે આભારી છીએ.
'પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ| વિદ્યાસ : સંધના ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરવાલ ધનજીભાઇ ઘ| વિધાસત્રના વ્યાખ્યાનો શનિવાર, તા ૨૭મી માર્ચ, ૧૯૯૩ના જ 'પારિતોષિક અપાય છે. અમને જણાવતા આનંદ થાય છે કે ૧૯૩ના ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિરૂમમાં યોજવામાં આવ્યાં હતાં. વર્ષ માટેનું પારિતોષિક પ્રા. ચી. ના. પટેલને તેમના લેખો મ સર્વોદય કાર્યકર અને પ્રખર ચિંતક શ્રી નારાયણ દેસાઈએ 'મહાદેવભાઈ, આપવામાં આવે છે. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' એ વિષય ઉપર તથા દેશની વર્તમાન
|| આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ]. રમણલાલ ચ. શાહ, પરિસ્થિતિ અને સાંપ્રદાયિકના એ વિષય પર અભ્યાસ પૂર્ણ વ્યાખ્યાનો
શ્રી ઘનશ્યામ દેસાઈ અને શ્રી પન્નાલાલ આર. થાકે સેવા આપી છે. આપ્યાં હતાં. કાર્યક્રમના સંયોજક તરીકે પ્રા. તારાબહેન ૨ હે સેવા
અમે શ્રી ચી. ન. પટેલને અભિનંદન આપીએ છીએ અને આપી હતી. અમે વિદ્વાન વ્યાખ્યાતાના અને કાર્યક્રમના સંયોજક નિર્ણાયકોનો આભાર માનીએ છીએ. બહેનશ્રીના આભારી છીએ.
0 મંત્રીઓ વાર્ષિક સ્નેહમિલન : શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ
Page #12
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-1-94 સંઘની વિવિધ પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડનારું માધ્યમ છે પ્રેસ. ચોથી જાગીરના ગુજરાતી, હિન્દી, મરાઠ અને અંગ્રેજી ભાષાના અખબારોએ અને એમના સંચાલકોએ સંપની વિવિધ પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંઘને નવું પરિમાણ આપ્યું છે. તે દરેક વર્તમાન પત્રોનો અને સામયિકોનો અને અમે આભાર માનીએ છીએ. D આપણી વ્યાખ્યાનમાળાઓ, વ્યાખ્યાનશ્રેણીઓ અને વાર્તાલાપના વિદ્વાન વક્તાઓ આપણી પ્રવૃત્તિનું અંગ છે. એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. | સંધને અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધબકનો રાખવા માટે અને સંધના સર્વ સભ્યોને પ્રેમભરી દૂક આપવા માટે સંઘના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહના આ તકે અમે અત્યંત આભારી છીએ. સંસ્થાના હિસાબો ચિવટપૂર્વક જોઈ તપાસી આપવા માટે ઓડિટર્સ મેં યુ એસ. શાહ એન્ડ એસોસિએટ્સના હૈ ઉત્તમચંદ એસ દહના અમે આભારી છીએ સંઘનો કર્મચારીંગણ પણ સંઘની પ્રવૃત્તિઓમાં એટલો જ ઉપયોગી રહ્યો છે. એમની ચીવટ અને ખંતની નોંધ લેતાં અમને આનંદ - ચિખોદરાની આંખની હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લાના અટાલી ગામે તા. ૧૩મી જૂન, ૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (5) મહાવીરનગર આંતરાષ્ટ્રીય કેન્દ્ર સિંચણી (જિ. થાણે) મુકામે તા. ૨૪મી માર્ચ, ૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞોમાં અનુકૂળતા મુજબ સંધના પાધિકારીઓ તથા સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. ચિંચણીના નેત્રયજ્ઞની મુલાકાત માટે સંઘના સભ્યોને મુંબઈથી બસમાં લઈ જવામાં આવ્યા હતા. મોતીયાના ઓપરેશન : સંધના ઉપક્રમે છે. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મોતીયાના દર્દીઓને લેન્સ બેસાડવા સાથે મક્ક ઓપરેશન કરવાની યોજના કરવામાં આવી હતી. ઘણ દર્દીઓએ એનો લાભ લીધો હતો. આ કાર્યમાં સહયોગ આપવા માટે અમે છે પ્રવીણ મહેતાના આભારી છીએ. - ચામડીના રોગો માટેના કેન્દ્રો: સંઘના ઉપક્રમે સંધની આથિક સહાયર્થી કઇદ પર્વ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ 2 ચામડીના રોના નિવારણ માટેના ત્રણ કેમ એપ્રિલ અને મે મહિનામાં વલસાડ જિલ્પાના - આદિવાસી વિસ્તારમાં મકર, ઝરોલી અને વારંણા ગામે યોજવામાં આવ્યા હતા. સંઘના પ્રમુખ, મંત્રી તથા સમિતિના સભ્યો આ પ્રસંગે ઉપક્તિ રહ્યા હતા. શ્રદ્ધાંજલિ : વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી અમર જરીવાલા અને શ્રી જોરમલભાઈ મંગળજી મહેતાના અવસાન થયાં હતાં. તેમને શ્રધ્વંજલિ આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ તેમના પરિવારજનોને મોકલી આપવામાં આવ્યો હતો. આભાર :. 0 વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની 10 (દસ) સભા મળી હતી. કારોબારી સમિતિનાં સર્વ સભ્યોનો દિલ અને ઉંમગથી સહકાર મળે છે એનો આનંદ છે. Bવિવિધ પ્રવૃત્તિઓ માટે મળેલ માતબર રકમના દાન ઉપરાંત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રસંગે વર્ષ દરમિયાન સંઘની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થે સિંચન કરનાર દાતાઓને કેમ ભૂલાય? સર્વ દાતાઓનો આ તકે હાર્દિક આભાર માનીએ છીએ. મહાત્મા ગાંધીજીની સવા શતાબ્દી નિમિત્તે શ્રી નેમચંદ ગાલાનું વ્યાખ્યાન | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને શ્રી ગાંધી સ્મારક નિધિના | | સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સવા શતાબ્દીના અવસરે નીચે પ્રમાણીનો વ્યાખ્યાનનો એક કાર્યક્રમ ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો છે. વ્યાખ્યાતા : શ્રી નેમચંદ ગાલા વિષય: મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર સ્થળ : ભારતીય વિદ્યા ભવન, ગીતા મંદિર હૉલ, ચોપાટી, મુંબઇ-૪૦૦૦૦૭. દિવસ : શનિવાર, તા. ૨૯મી જાન્યુઆરી, 1994. સમય : સાંજના 5-30 કલાકે આ કાર્યક્રમમાં સર્વેને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. 0 મંત્રીઓ અમને આશા, વિશ્વાસ, અને કા છે કે આવો ઉમંગભર્યો સહકાર ભવિષ્યમાં સંધને સૌ તરફથી મળતો રહેશે અને એથી સંઘની અવિરત વિકારા યાત્રા ચાલુ રહેશે. . નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ માનદ્ મંત્રીઓ નરસિહ મહેતાના પદો-ભકિત-સંગીત અને પ્રવચનનો કાર્યક્રમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નરસિંહ મહેતાનાં પદોના ભક્તિ-સંગીતનો અને પ્રવચનનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજ્વામાં આવ્યો છે. ભક્તિ સંગીત : શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠ પ્રવચન : ૨૧ણલાલ પી. * દિવસ : મંગળવાર તથા બુધવાર, તા. ૧લી અને બીજી માર્ચ, સમય : બપોરના 30.30 થી 5-30 સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ 385, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૪. બંને દિવસે નરસિંહ મહેતાનાં પસંદ કરાયેલાં પદોનું સંગીત | સહીત ગાન થશે અને તેનું રહસ્ય સમજાવવામાં આવ. શ્રોતાઓને / નરસિહ મહેતાનાં પદોની નકલ કાર્યક્રમમાં આપવામાં આવશે. સર્વેને પધારવા વિનંતી છે. રમાબહેન વોરા નિરુબહેન એસ. શાહ સંયોજક પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ મલિક : શ્રી મુંબઈ ન ક૬ સં, , મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલ જે. શાહ, પ્રકાશન સ્થળ : 385, સરદાર વી. પી થોડ, મુંબઈ-૪ o વ7 ફ્રેન : 350 26, મુદ્રણસ્થોન : વિષ•સ ઓફસેટ પ્રિન્ટર્સ, 69, ખોડિપા સ્ટ્રીટ, મુંબઈ--૪૦૦ 008. લેસરટાઇપૌટિંગ : મુદ્રીકન, મુંબઈ 40 092, |