SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૯૪ પ્રબુદ્ધ જીવન સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સેવંતલાલ ખંભાતવાળાના અર્થિક સહયોગથી સંઘના સર્વ સભ્યોનું વાર્ષિક સ્નેહ કંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી બિરલા કડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ મિલન રવિવાર, તા ૨૮મી માર્ચ, ૧૯૯૩નાં રોજ સવારના ૧૦-૩૦ ખાતે યોજવામાં આવી હતી. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું વાગે બિરલા કેન્દ્રમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી પ્રમુખસ્થાન ડો. રમણલાલ ચ. શાહે શોભાવ્યું હતું. ગત વર્ષની માફક ચંદ્રાબહેન કૌઠરીંએ મહાવીર વંદનાના ભક્તિસંગીતનો સુંદર કાર્યક્રમ આ વર્ષે પણ ક્લોઝ સરકીટ ટી. વી. ની વ્યવસ્થા રાખવામાં આવી. આપ્યો હતો. સંઘના પ્રમુખ છે. રમણભાઈ વે કાર્યક્રમની ભૂમિકા હતી, વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયોની વિગતો આ પ્રમાણે સમજાવી હતી. સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતી. 0 | સાધ્વી શ્રી જીનબાળાજી-જૈન જીવન શૈલી મહિલાઓની મેનાપઝની સમસ્યાઓ વિશે 5 સાધ્વી શ્રી જયંત પ્રભાક્રીજી-પાતાપનાં આંસુ વ્યાખ્યાન : સંધના ઉપક્રમે તા. ૨૬મી મે, ૧૯૩ના રોજ સાંજના 2 શ્રીમતી છાયબહેન પી. શાહ-પ્રતિક્રમણની પવિત્રતા છ વાગે ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના કમિટી રૂમમાં છે. પ્રવીણભાઈ છે. શેખરચંદ્ર જૈન-કર્મકી વજ્ઞાનિકના મહેતા એમ. ] (ગાયનેક)નો મહિલાઓની મેનોપોઝની સમસ્યાઓ પ્રો. ગુલાબ ઘેઢિયા-આર્જવા એ વિષય પર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. અમે વ્યાખ્યાતા છે. 3. નરેશ વેદ-ઉપનિષદોનું તત્વજ્ઞાન મહેતાના આભારી છીએ.' | ડૉ. શકિન શાહ - જીવનવ્યવહારમાં સમયનું વ્યવસ્થાપન વિદ્યાર્થીઓ માટે ગીત-સંગીતના વર્ગો : સંધના ઉપક્રમે શ્રી મદનરાજ ભંડારી-વનસ્પતિ જાત, પર્યાવરણ એવમ્ માનવતા તા ૧૭મી એપ્રિલ, ૧૯૯૩થી તા. ૧૨ મી જૂન, ૧૯૩ સુધ પરમાનંદ D &ી નેમચંદ ગાલા-જન્મ પુર્નજન્મ કાપડિયા હોમ વિદાર્થીઓ માટે ગીત-સંગીતના વર્ગો યોજવામાં આવ્યા Dડો ૨મણલાલ ચી. શાહ-અનર્થ દંડ હતા. આ વર્ગોનું સંચાલન કુ પેંતિબહેન પારેખે કર્યું હતું અને 1 શ્રી વસંતભાઈ ખોખાણી-પૂર્ણ યોગના મહાયોગીન્દ શ્રીમદ રાજચંદ્ર બસંરીબહેન પારેખે સંયોજક તરીકે સેવા આપી હતી. બાળકોના આ ડૉ. સુષમા સંધર્વ-પડાવશયક એક નિરૂપણ સંગીત વર્ગની પૂર્ણાહૂતિનો કાર્યક્રમ ના ૧૫મી જૂનના રોજ પરમાનંદ 1 ડૉ. હુકમચંદ ભરિક્લ - ભગવાન મહાવીર ઔર ઉનકી અહિંસા કાપડિયા હોલમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોએ અભિનય પ્ર. નારાબહેન ૨. શાહ-અનેકાંતવાદ સાથે ગીતો રજૂ કર્યા હતા. બાળકોને આકર્ષક ભેટ આપવામાં આવી 3 ડે. સાગરમલ જૈન-સમભાવકી સાધના હી સામાયિક છે હતી. કાર્યક્રમનું સંચાલન બંસરીબહેને અને જયોતિબહેને કર્યું હતું તે પ્ર. તારાબહેન ૨. શાહ-ધર્મધ્યાનની ચાર ભાવના માટે તેઓના અમે આભારી છીએ. - આ વ્યાખ્યાનમાળા દરમિયાન દરરોજ વ્યાખ્યાનન પ્રારંભ પહેલાં નેત્રયજ્ઞ : સંઘના ઉપક્રમે નીચે મુજબ નેત્રયોનું આયોજન થયું એક કલાકનો ભક્તિ સંગનીનો કાર્યક્રમ સર્વશ્રી ચંદ્રાબહેન કોઠરી, ન હતું. (૧) વિAવાત્સલ્ય ઔષધાલયના સહયોગથી ગંધ મુકામે તા. ૨૧મી ઈન્દુબહેન શાહ, જ્યોત્સનાબહેન વોરા, મનમોહન સાયગલ, અલકાબહેન નવેમ્બર, ૧૯૯૨ ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (૨) સ્વ. શાહ, અવનીબહેન પારેખ, શોભાબહેન સંધવ અને મીરાંબહેન શાહે શાંતિલાલ મહેતાના સ્મરણાર્થે શ્રીમતી કલાવતીબહેન શાંતિલાલ મહેતાના આપ્યો હતો. અમે શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના, સર્વ આર્થિક સહયોગથી ચિખોદરા આંખની હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લામાં વ્યાખ્યાનાઓના, સંગીતક્ષરોના તથા સહકાર આપનાર સર્વના આભારી સરભોણ ગામે તા. ૨૮મી નવેમ્બર, ૧૯૨ના રોજ નેત્રયજ્ઞનું આયોજન છીએ. થયું હતું. (૩) ફોર્બસ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈની આર્થિક સહાયથી આનંદઘનજીનાં સ્તવનો ૫૨ ભક્તિ સંગીત અને રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરા દ્વરા ભારા પાસેના પ્રવચનો : સંયના ઉપક્રમે આનંદધનજીનાં સ્તવનો પ૨, ભક્તિસંઘનનો ગોપાલપુરા ગામે તા. ૩૦ મી મે, ૧૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન કમકમ તા. ૧૭, ૧૮, ગાય, ૯૯૩ના રોજ પરમાનદ કપડાં દિલમાં થયું હતું. (૪) શ્રી જયંતીલાલ રાયચંદ અંધારના આર્થિક સહયોગથી સાંજના સમયે યોજવામાં આવ્યો હતો. શ્રીંમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠે આનંદધનજીનાં સ્તવનો મધુર કંઠે રજૂ કર્યા હતા. તે પર ડો. . ધીરજલાલ ધનજીભાઇ શાહ રમણલાલ ચી. શાહે વિવેચનાત્મક પ્રવચનો આપ્યાં હતાં. આ કાર્યક્રમ માટે છે. રમણભાઈ શાહ, શ્રીમતી પૂર્ણિમાબહેન શેઠ અને સંયોજક પારિતોષિક શ્રીમતી રમાબહેન વોરાના અમે આભારી છીએ. 'પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ| વિદ્યાસ : સંધના ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરવાલ ધનજીભાઇ ઘ| વિધાસત્રના વ્યાખ્યાનો શનિવાર, તા ૨૭મી માર્ચ, ૧૯૯૩ના જ 'પારિતોષિક અપાય છે. અમને જણાવતા આનંદ થાય છે કે ૧૯૩ના ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિરૂમમાં યોજવામાં આવ્યાં હતાં. વર્ષ માટેનું પારિતોષિક પ્રા. ચી. ના. પટેલને તેમના લેખો મ સર્વોદય કાર્યકર અને પ્રખર ચિંતક શ્રી નારાયણ દેસાઈએ 'મહાદેવભાઈ, આપવામાં આવે છે. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' એ વિષય ઉપર તથા દેશની વર્તમાન || આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ]. રમણલાલ ચ. શાહ, પરિસ્થિતિ અને સાંપ્રદાયિકના એ વિષય પર અભ્યાસ પૂર્ણ વ્યાખ્યાનો શ્રી ઘનશ્યામ દેસાઈ અને શ્રી પન્નાલાલ આર. થાકે સેવા આપી છે. આપ્યાં હતાં. કાર્યક્રમના સંયોજક તરીકે પ્રા. તારાબહેન ૨ હે સેવા અમે શ્રી ચી. ન. પટેલને અભિનંદન આપીએ છીએ અને આપી હતી. અમે વિદ્વાન વ્યાખ્યાતાના અને કાર્યક્રમના સંયોજક નિર્ણાયકોનો આભાર માનીએ છીએ. બહેનશ્રીના આભારી છીએ. 0 મંત્રીઓ વાર્ષિક સ્નેહમિલન : શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ
SR No.525855
Book TitlePrabuddha Jivan 1994 01 Year 05 Ank 01
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1994
Total Pages12
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy