Book Title: Jain Dharm Prakash 1962 Pustak 078 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533924/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મગ ;14 નું તા ૨૮ -જ્ઞ A . 201UT ! ક ો, આદુનું વિજ | * # તબ આ જૈન ધર્મ બહાર અાડે-ગા --પેસ, परिहवा । ૨૦૧૬ - વિણ કો, નમિત્ત યુયુવતું ! ર્ ! શ્રી જ ન www.kobatirth.org ધર્મ FREE ધનના ન્ય કરવા, તમામ કરવા, અને મા દુષ્કર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ___FEB_ ભિક્ષુ પે સચાની સાધના માટે . તેના નિર્વાહ માટે ઉષાઓ-સાધન નથી પોતાની પાસે રાખે છે. તેને ઢાળું એવા જ્ઞાનપુત્ર વીર ભગવાને પતિએ કહેલી નથી ગણેલી નથી. પશુ સામગ્રીમાં હરામાં આરતી આસક્તિ મમતા કે મૂર્છા ૪ પરિગ્રહ કે એવું તે મહિષએ કહેલું કેજણાવેલું છે. પ્રગટા મસા ક સ For Private And Personal Use Only લીમડ વિ સ કુન્દેડ 5. સ です અને નાકરારના દ્ધિના ત્યાગ ની આરસ સારભાને પરત્યાગ વગરની વૃત્તિ કેળવવી. ઘણુ —મહાવીર વાણી ભાવનગ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાર્ષિ કરી પેસ્ટેજ સહિત શ્રી જન ધર્મ પ્રકાશ : વર્ષ ૭૮ મું अनुक्रमणिका ૧ પ્રભુ જીવવા દે છે ... ( સુરેશકુમાર કે શહે).' ૬૭ ૨ શ્રી વર્ધમાન મહાવીર જયવંતનું સ્વાગત (શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૯૮ .... જ પ્રગતિની સાધના પ વ્યકતત અને ભાવ ..( શ્રી બાલચંદ હીરાચંદ “ હત્યચંદ્ર) ૧૦૩ પર .( સં’, વલભદાસ નેર્સલાઈ - મેરબ) ૧૫ ૫.દિ:ષિક શ ? ના ... (પ્રો. હીરાલાલ ૨. ફફડયા 5. કે.) ૧૦. ( બાબુલાલ મન-કલાલ-સંલ) ૧૧૦ " ( ૧૦ સંધાને ટા' : " થી રાસ કે વાય-વાટિકા-ક: પ્રપદ રા. દેત્ર ક: ૧, ૨, જીવ ના દ - ૪ ને મદ્ વિજયજુવનિsી ‘વરજી મહારાજ, સંપા અા પુરા માં સરી પરેજી મહારાજની ચિંતનું કંડિકાએ આપેલી છે. નયા = =11 - ક : શ્રીમ વિજયલાવણ્યભૂ રીડ. પ્રકાશક: શ્રી જ્ઞાને પાક નિતિ-બેટા. (1) "The doctrines of Jainis No. 7. લખ - ૨ . રવાના. મું ; પડશે. કુર ને સંપ પરિચય , * છે. 'પદ રદ કહે : 'es. - જશાપ શનિ દી કાપડ. ૧ -૪સ્થા -કે, 'ષ : ૨૫ - ઉસે લવાની સં - 1 : યુગ Teachings, Shree Vaulla Kri Sp3:1 21s Nidhi. Gediji Jain Cashraya Pydhoni, Bootbay. These two beecures centainouglit provokin says y ditorer scholars. 's . .. . For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * છે જ & Hજેનધર્મપ્રકાશ પુસ્તક ૩૮ મુ અંક ૯-૧૦ 022 Ceos, ૧.oook is . છે : • • ા અષાડ-શ્રાવણ | વિક્રમ સં.૨૦૧૮ પ્રભુ જીવન દે ? પ્રમુ જીવન દે ? પ્રભુ જીવન દે? પ્રભુ જવા દે ? ગાવા માટે ગીતડાં દે, તુજ કાવ્ય રચવા શક્તિ દે? જીવનમાં નવરંગ જેવા, આંખેને તું હિ દે ? નવજીવન દે? નવજીવન દે? પ્રભુ જીવન દે ? હૈયામાંથી આશા જગાવી, જીવનભર ઉમંગ દે? વગડામાં પણ વસંત લાવી, પૃથ્વીને નવરંગ દે ? નવયૌવન દે? નવયોવન દે? . પ્રભુ યોવન દે ? પુપની ખૂબેને માટે, વાયુને તું વહેવા દે? જીવનનાં અંધકારને માટે, દિપકને તું જલવા દે? નવચેતન દે? નવચેતન દે? પ્રભુ ચેતન દે? સ્નેહતણી “સુધા” વરસાવી, આંખોમાં અમીદ્રષ્ટિ દે? સંસારનાં સુખદુ:ખની સામે, ટકવા માટે શક્તિ દે? નવચેતન દે? , નવયૌવન દે ? પ્રભુ જીવન દે ? પ્રભુ જીવન દે? પ્રભુ જીવન દે? પ્રભુ જીવન દે ? * * * સુધાકર , .* * પાર કે. શાહ-ભાવનગર પપ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી વર્ધમાન મહાવીર ભગવતનું સ્વાગત કવિ : સાહિત્ય દ્ર બાદ હીરાચદ માલેગામ T www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ********* ( ઉંભલા) - સર્વ ઋતુના રાજા આવ્યે વસત એ ઋતુરાજ નુ નિજ વૈભવ શૃંગાર સભ્યને સજીને વર્ષાર ભે ખાસ નવે; કેમલ મૃદુ નવપલ્લવ, ધારે તવર નિજનુ અંગ સર્જ, નવ ઉત્સા ધરી આનંદે અંતમનના ભાવ ભજે. જાણી આવે છે શ્રી જિનવર ત્રિશલા કુખે જ્ઞાન રવિ, સ્વાગત કરવા સજ્જ થઈ સહુ વનરાજી ધરી ભવ્ય વિ; વિવિધ રંગના કુસુમ અગમાં ધારણ કરતા હિંગ વધે ગંધ સિન પણ કરવા તર્જર નીકથા સર્વ અવે. હુ જિનવરને પૂજિસ ભાવે નિજ ગાંધત કુસુમે પહેલા, ઇર્ષ્યા ધારે સહુ નિજ મનમાં નાચે કૂદે ધઇ વેલા; શ્વેત ગુલાબી ક્રીયા પીળા સુમન ખગ ધર્થે પ્રભુના, પૃથ્વ કા વીર પ્રભુની માલ જન્મ કર્ફ્યુ નિજના . પનસ નારગી દ્રારા પકવ થયા છે કે નિજ આસ્વાદે શ અપ" ઇચ્છાધારે સહુ થતુ પ્રભુનના મૈં સ્થાપાના લાભ અમે લેશ ભાવ ઘરે નિજ ગ રોગથી ચા પ્રભુને સ્વચ્છ નભાંગણ તારાગથી સજ્જ યુ દીસે પૂર્ણ થવાની ઇર્ષ્યા ધરતું બિન વકસ્યું પ્રભુદર્શનની જડ ચૈતન્યો આગળ વધના પ્રમુખ જેવા મહેક ઉત્સુક થઈ ખા ગધ બડી મૃદુ મધુ મચક્ર ગતિ ધારે શીતલ થાયું, વીર પ્રભુની સેવા કરતા સફલ ગણે નિજનું આયુ: કોકિલ પથમ સ્વથી ભાવે પ્રભુત્ર ક મધુર ગાવે, નિજ ભાષામાં મદભર ગાતા હર્ષ પ્રકૃક્ષિતુ એ ચાવે. સંત મહાત્મા ચેગીજન કંઇ પ્રભુદર્શનની પાર્ટ વર્તે, નવયુગ ન મા આપવા આવી રહ્યો છે. સંત વે; નવમા પ્રસ્થાપિત કરવા વિમલ નાથ પ્રભુ આવે છે, ક્રમ જિનેશ્વર માન પ્રમ શાસ્રરહસ્ય બતાવે છે. આવે ! આવે ! ત્વરિત પધારે ! અ.ન દે સ્વાગત કરીએ, જેથી સત્વર ભાવ ધરી મન પ્રભુવચનાને અનુસરીએ; ચૈત્ર માસની યાદશી જે શુકલપક્ષ રજની સારી, પ્રભુજી નૃપ સિંદ્ધા ધર્મ છે વનરીયા મોંગલકારી. આજે, સાંજે આતુરતા ભાવે, For Private And Personal Use Only વનમાં, મનમાં પહેલા. લા ************ ****************************************** Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કાંક – ક્રિ' ની ( શ્રી વદ્ધમાન-મહાવીર ; સંસ્કન-રે લેખાંક : ૪ર રૂિ -ક આવી અગણીત ઋદ્ધિના સ્વામી પ્રિય મિત્ર વા, સાંભળવાનો કે રમતમતને હોય ચક્રવર્તી થયા. એણે મૂકાનગરીવાળા વિજયના છે તે સામાન્ય રીતે ન બને તે પ્રસંગ ગણાય અને ખડે સાધ્યા, પોતાની અણ આખા દેશ પર તે કારણે તે યુગના લેકે મહાન ચક્રવતીને કે જે વતાવી, અને પોતે કાકિણી થા ત મસ્રા ગુદામાં સંન્યાસી ' જેવા બણતા તા. પિતાનું નામ લખ્યું. ત્યારબાદ ચક્રવર્તી તરીક આ રાજ સંન્યાસએ લાંબા કાળ સુધી રાજ તેમને રાજ્યાભિષેક થશે અને તે બાર વર્ષ સુધી ", પ્રજાને પ્રેમથી અપનાવી, દીનદુઃખ વાતે ચાલે. આવી રીતે પોતાની મોટી કૃદ્ધિ વધતી સાધને ગાઠવી આપ્યાં. દેશમાં દુકાળ ન પડે તે ચાલી છતાં તેમાં જાતે અલિપ્ત રહ્યા, પણ રાજ- માટે યોજનાઓ કરી અને ગરીબને ન્યાય સસ્તો કાર્યમાં ભારે કુશળતા બતાવો.' અને તુરન મળે તે માટે ગોઠવણ કરી આપી. એ નિરાસત ચક્રવર્તીએ ખૂબ નામના મેળવી. ખૂબ મહાન વક્રીને ભવ્ય વિચારણા : પ્રતિષ્ઠા જમાવો અને પોતાની આખી યિતના ભારે ચારે બાજુથી ઋદ્ધિ અને માનથી પરવારેલા આશીર્વાદ મેળવ્યા. એના વખતમાં રૈયત ખૂબ સુખી પ્રિય મિત્ર ચક્રવતીને ભાગ મેળવવાની પૂરી અનુકૂળતા હતી, મેટા દુકાળ પડ્યા નહિ, મહામારીના ઉપદ્રવ હતી, છતાં એ સંસાર પર નિર્વેદી હતા, એ ભેગા થયા નહિ અને લોકોમાં ગુન્હાઓની સંખ્યા ઘણી ભાગવતાં તેમાં એમની આસક્તિ અપ હતી અને નામની થઇ ગઈ. વિષય સાથે તદુપ થઈ એ એમને ભોગવતા નહિ. પોતાના આવાસમાં બેઠા બેઠા એક વખત તેઓ એ ખાય ખરા, પણ ખાતાં ખાતાં ભોજનની ભારે અવલોકના કરી રહ્યા હતા, તે વખતે આકારામાં પ્રશંસા ન કરે, એ સ્ત્રીઓને ભ મ પણ એના રૂપ એક વાદળું જોવામાં આવ્યું, એ શરૂઆતમાં નાનું રંગ મહિનામાં તુમય ન થઇ જાય, એ રાજધમ હતું, પણ એ તો વાનું દળ એટલે જોતજોતામાં પ્રમાણે સજ કરે. પણ એમાં કઈ ઉપર અંગત આકાશમાં જ્વાદ ગયું, તુરત એ આકાશમાં નવા રાગ કે દ્વેષ દાખવે નહિ એ હાથી કે બેડ પર નવા રંગ ધારણ કરી ગયું, સફેદ રંગમાંથી એ સ્વારી કરે અને નગરમાં ફરવા નીકળે ત્યારે પોતે તદન શ્યામ કર્યું, તેની આસપાસ મેઘધનુ મહાન છે, પૂજ્ય છે, નમન થાય છે એવી સંભાવના જામી ગયું, કાચબીના વિવિધ રંગથી એ અલંકૃત પિતાના મનમાં પણ ન કરે અને રાજ સભામાં થઈ ગયું અને ત્યાં તે. પવનને ઝપાટે આવ્યો સિંહાસન પર બેસે ત્યારે જાણે પોતે નરેંદ્રના પણું એટલે આખું વાદળું નષ્ટ થઈ ગયું. વિચારેક નરેદ્ર છે કે પોતે અતિ મહાન અસાધારણ વ્યક્તિ ચક્રવતીને લાગ્યું કે દુનિયાના સર્વ ભોગે અને છે એવો ખ્યાલ ન કરે. આ સર્વે નૈસર્ગિક સરળતા પોતાની માનેલી સંપત્તિ આવા પ્રકારની છે ! એ અને નિર્વેદ એણે આંતરદ્રષ્ટિએ ખીલવ્યા હતા અને આવે, પ્રસરે, પોતાના રંગ દેખાડે અને પાછી એની એ આંતર વિભૂતિ એના અતિ પરિચયવાળા વિરમી જાય, ત્યારે જાણે એ હતી એની રેવા પણ જોઈ જાણી શકતા હતા. આવા મેટા મહાન રાજાના ને મૂકી જાય. આવી વસ્તુઓમાં પ્રતિબંધ છે દિલમાં પોતાના ઐશ્વર્યાનું ગુમાન ન હોય, આવા કરે ? એવી પર વસ્તુ પર પ્રીતિને પણ અર્થ છે મેટા સાધનસંપન્ન માણસને ખાવાને ગાવા વાડ- છે ? અને વાદળું ખસી ગયા કે વીસરામ થઈ ગયા For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦). શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અશાડેશ્રાવણ પછી તેના પર કરેલ પ્રીતિને ભાવ પણ શા ? અને આ મોહરાને મહિમા જ ખરેખર વિચિત્ર વસ્તુ ગયા પછી તે પરની પ્રીતિ માટે કચવાટ રે... લાગે છે. એ એવા ઉવા પાટા બંધાવે છે, એ પર અને કેટલો કરો અને બાહ્ય વસ્તુને વિશ્વાસ કેમ વસ્તુ પર એવા પ્રેમ કે રાગ ઉત્પન્ન કરે છે અને કરાય ? આજે મહેલે હાય, આવાસે હોય, નાયકે સંબંધ ચાલે તે દરમિયાન એ વસ્તુ કે પ્રેમીજનોને હુંય, તેના હાય, સામગ્રી હોય, સંપત્તિ હય, રને એ પિતાનાં એટલાં ઘનિષ્ટ સંબંધવાળા મનાવે છે હૈય, નિધિએ હાય, સ્ત્રીઓ હાય, સંતાને હાય- કે એનું ક્ષણિકપણુ પ્રાણીની નજરમાં આવતું જ પણ તે કેટલે વખત ટકનારા ? અને વાદળ વીખરાઈ નથી, પેલા વાદળની પેઠે અંતે એ સર્વ ખલાસ ગયું તેમ તેને વીખરતાં વાર શી? અને જે વસ્તુ થઈ જવાનું છે એમ એને ભાસતું પણ નથી અને આપણી નથી, હંમેશને માટે આપણી સાથે કે એ વસ્તુ કે એ પ્રિયજને કદી પિતાથી દૂર જનાર છે આપણી પાસે રહેવાની નથી તેના પર રાગ એવી એ કલ્પના પણ કરતા નથી. આવી મહરાજાની કશે ? તેની ખાતર ચિતા શી ? તેના તરફ વાસના કરેલી આંધીની અસર તળે પ્રાણી વિવેક વીસરી કેવી ? તેની ખાતર પ્રતિબંધ શા માટે ? અને આ જાય છે, પિતાનાં અને પારકાંની વચ્ચેના તફાવતને શરીર તો પુગળને ઉપચય જ છે, એ અસ્થિ, જે જાણી વિચારી પણ શકતો નથી અને પછી મજબ, નસ, ધિર, શુક્ર, માંસનું ભરેલું છે, એને તો ધન સંપત્તિ અને સ્નેહીને અવિનશ્વર ગણી એમાં પિતાનું માનીને એને પાળવું પડ્યું અને એની રાચે છે, માચે છે, હાણે છે, માણે છે અને એની ખાતર અનેક અગવડે ખમવી અને એને દરરોજ સાથે ગાંડા ગદોડે છે ! સ્નાન વિલેપન ભોજન વગેરે ઉપચારથી એની પરિપાલન કરવી ?... આ તે આખે વ્યવહાર જ મનુષ્યના વર્તનની આ બાસ્ત પર પ્રિયમત્ર ઊંધે પાયે મંડાય છે. આ શરીરનું નામ પાડવું, ચસ્વર્તી વિચારણા કરતા હતા. ત્યાં ઉદ્યાને પાકે એ નામની ખાતર લડાઈઓ કરી રાજ્ય મેળવવું, સમાચાર આપ્યા કે નગરની બહારના ઉદ્યાનમાં અને એ સર્વને અહીં મૂકી ખાલી હાથે અહીંથી પદિલ નામના આચાર્ય પધાર્યા છે. રાજા પ્રિયચાલ્યા જવું ! આ તે આખી બાજી ખાટા પાયા મિત્રને આ સમાચાર સાંભળી ખૂબ હર્ષ થશે, એને પર મંડાણ છે અને એને જરા પણ ઊંડાણથી મનમાં થયું કે અત્યારે પિતાની વિચારધારા સારા વિચાર્યા વગર પ્રાણી નાહક બેચ યે જાય છે. રામ માર્ગે ચાલી રહી છે તેને આચાર્ય દેવના જલસિંચનથી દેપ કરી પેતાને તેની સાથે સંબંધ પ્રાણી વધારે પુષ્ટિ મળશે, એને આનંદમાં આવી ખબર સમજ્યા વગર વધારે ધનિક બનાવે છે. અને તે આપનારા ઉદ્યાન પાલકને ચેય પારિતોષિક આપી, પિલા વાદળાની પે? આ સર્વ સંપત્તિ જમાવટ અને પોતે હાથી પર આરૂઢ થઈ આચાર્ય દેવને વંદન ખૂદ શરીર પણું વીસરામ્ થઈ જવાનું છે અને છતાં કરવા ચાલ્યા. રાજા જ્યારે સ્વારીએ ચઢી જે પેતાનું નહતું તેને પિતાનું માની પ્રાણી આચાર્યને વાંદવા જાય એટલે અનેક લેકે ધર્મનકામે તેની પાછળ હેરાન થાય છે, થાય છે, પ્રેમથી, કૌતુકથી, રાજાની ખુશામત કરવાના ઈરાદાથી દ:યવરાળ કરતો થાય છે અને તે આંટા મારતે અથવા નવું જાણવાના કુતૂહલથી એની સાથે ચાલે, એળ પાછળ અને તેના કરતા ફેરા ફરે છે અને એમ થયું એટલે લોકોને મોટા સમૂહ નગર ત્યારે હાથમાં કાંઈ રહેતું નથી અને હોય તે સરી બહારના ઉદ્યાનમાં ભેગો થયો. ચક્રી પ્રિયમિત્રે પોતાના જાય છે ત્યારે પાછા રડવા બેસે છે, શું જાય છે, આખા પરિવાર સાથે આચાર્યશ્રીને ગ્ય સકાર મ:થાં ફરે છે અને સમજ્યા વગરના આહુઃ દેહદમાં કર્યો, તેમને વંદન ર્યું અને તે જમીન પર બેસીને ૫ ડી જાય છે ! હાથ જોડી બેઠા પછી પોતેજ આચાર્યશ્રી પાસે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વર્ધમાન-મહાવીર ( ૧૧ ) પિતાના મનમાં પ્રભાતથી ચાલતા વિચારો જણાવી પુગળભાવની પરતા સગપણ સ્નેહની અસ્થિરતા દીધા અને પછી પોતે મૌન રહ્યા. અને જીવન વ્યવહારની મલિનતા બરાબર સમજી આચાર્ય પાટિલ ભારે વિચક્ષણ હતા, દુનિયા- જઈ પોતાની મેળે આવા ઉત્તમ પ્રાણીઓ આ દારીને સમજનારા, મહાત્યાગી, મનુષ્ય સ્વભાવને સંસારને ત્યાગ કરવામાં રહેલ ભવ્યતા સમજી જાય સમજનારા અને શાસ્ત્રના પારંગાની અને બહુ છે અને એવા ત્યાગને સ્વીકાર કરવામાં પોતાનું અત હતા. એ રાજાને થતી માનસિક ગૂંચવણુ બર- કર્તવ્ય સમાયેલું છે એમ માની એમ કરવામાં મેટું બર સમજી ગયા, રાજાને જીવ અત્યારે સાધ્યની કામ પતે કરે છે એમ માનવાને કે મનાવવાને કતામાં આવતે જાય છે તે તેમનું ધ્યાનમાં આવી વિચાર સરખે પણ કરતા નથી, સંસારને તજી દે ગયું અને અવસરે રંગ પાડી દેવાની પોતાની છે અને કરેલ ત્યાગને દીપાવે છે, ઝળકાવે છે, શનિને ઉપગ કરી એક જીવને સંસારમાંથી તારી વિકસાવે છે અને ત્યાગમય થઈ જાય છે. આવા દેવાને આ સમય છે એ વાત પામી ગયા. એમનું ઉત્તમ પુરનાં સ્વપરની વિચારગુ પૃથકકર ણુ અને આખું જીવન જ પરોપકારમય હતું, એમની આખી નિ એ સ્પષ્ટ હોય છે અને એમના ત્યાગમાં જરા વનવ્યવસ્થા ઉદેશ માટેજ બંધાયેલી હતી અને પશુ આ ડું 'બર કે બહારને દેખાવ હોતા નથી. અપવા એમની ભાષાની સરળતા, વિચારની સ્પષ્ટતા અને ઉત્તમ પુક જગતમાં હોય છે અને તેવા થવાની કહેવાની શિલી સીધી હૃદય પર અસર કરે તેવી હતી. નિષ્ણુ યશક્તિ તે અનેક પ્રાણીમાં હોય છે, પણ એમણે તુરત ઉપદેશ શરૂ કરી દીધે આખી સભા અમલ કરવાનો પુરૂષાર્થ અપમાં હોય છે. આવા સાંભળે તેમ તે ચક્રી પ્રિય મિત્રને ઉદ્દેશી કહેવા માંડયું. પુરવાને ઉત્તમ મનુષ્યની કાટીમાં મૂકાય. આચાર્યના વેધક ઉપદેશ : મધ્યમ પ્રકારના પુર જાતઅનુભવથી વસ્તુસંસારમાં ત્રણ પ્રકારનાં મનુષ્ય હોય છે. સ્વપ જાણે છે અને સ્વીકારે છે પ્રિયજનને મરણથી, ઉત્તમ, મધ્યમ અને જધન્ય. ઉનમ મનુષ્ય આ સખ્ત વ્યાધિના ઉદ્ગમથી, મળેલ ધનસંપત્તિ ચાલી સંસારમાં પિતાના અવકન પરથી સંસારની જવાથી કે દુનિયાના અનેક પ્રકારનાં કૌભાંડે કે ક્ષણિકતા જાણી લે છે, એ પોતાની ચારે તરફ બનતા ખટપટના ભંગ થવાને પરિણામે સંસારને ત્યાગ કરે બના જુએ છે, જુવાનજોધ માણસને સંસારમાંથી છે, મેટા અમાત્યની દીવાનગીરી જતાં, કે મેનાચાલ્યા જતા નજરે નિહાળે છે, ધનવાનને ભિખારી પતિને હાદો ક0આત ખાલી કરતાં કે બીજા થતાં જુએ છે, જુવાનીમાં મ્હાલતાંને ઘરડાં ખ મ હૃધ્યપર આધાત કરનારા બનાવો બનતાં પ્રાણી થતાં જુએ છે, વસ્તુઓને નાશ પામતી જુએ છે, સંસારનું સ્વરૂપ સમજે છે, વિચારે છે અને સંસારને એકને એક દીકરો બાપ પહેલાં ચા જતા અસ્થિર જાણી તેને ત્યાગ કરી આત્મધર્મમાં જીવન જુએ છે, જુવાન ગૃહિણીને રડાતી જુએ છે, ધન- અર્પણ કરી દે છે. કેટલાક પ્રાણીઓ પોતાના પડોશીને વાનને સંતાન વગરના જુએ છે. આમાંની કોઈપણ થયેલી આપત્તિમાંથી પણ બેધ લે છે, પણ આ બાબત જુએ છે એટલે એની નજરમાં સંસારની મધ્યમ પ્રકારના માણસે ઘણુંખરૂં જાતઅનુભવને નશ્વરતા આવી જાય છે, એના વિચાર પથમાં પરિણામે જ ઠેકાણે આવે છે. ઘેડ પોતાની મસ્તીમાં જીવનનું ક્ષણિકત બેસી જાય છે, ઘર બાર પુત્ર ચાલતો હોય, પિતાના રૂપમાં નાચતે હોય અને કલત્ર કે ભાઈ બહેનના સ્નેહની મર્યાદા તેની નજરમાં ચણા ખાતે હોય તેમાં ચાવતાં ચાવતાં એક કાંકરો આવી જાય છે અને બહારથી દેખાતા ભપકા પાછળ આવે અને જેમ પોતે ચોંકી જાય અને આખે શરીર રહેલી પિકળતા તેના નજરમાં બેસી જાય છે. આ ઝણઝણાટી આવી જાય, તેમ આવા મધ્યમ કક્ષાના For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨). શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અશાડે-શ્રાવણ ભાણુને ત્યાગ કે પોતાને થયેલા કે થતાં બનાવ રાજન્ ! તમને અત્યારે જે વૈભવ મળ્યો છે તે પર આધાર રાખે છે. એવા મધ્યમ કક્ષાના પ્રાણીઓને તે આ જીવે ભવભ્રમણ્યમાં અનેકવાર મેળવ્યું છે. પણ સામ જે ઊંડી વિચારણા અને પાકા નિર્ણયને એથી શુ ? આ આખે ઉભવ અને અહીં રહી આધારે થયેલ હોય છે તે તે પણ ખુબ દીપે છે જવાના છે, પૃથ્વીની એક તસુ પશુ સાથે આવવાની અને ત્યાગ કરનારને માર્ગ પર આણી દે છે, પણ જો નથી અને એને છોડતી વખતે મનમાં ભારે પીડા તે માત્ર ક્ષણિક જ હોય તે કઈ કઈવાર ધમરોળ થાય છે, માટે આઘાત લાગે છે અને અંતરમાં પણ કરાવે છે, મધ્યમ કાને વર્ગ માટે હોય છે. વેદના થાય છે, પણ કાળના પતિ યમદેવને કટકા એને. દુ:ખગર્ભિત કે મેકગર્ભિત ત્યાગ કઈ કાઈવાર લાગે ત્યારે બધું અને વેરવિખેર રાખી ચાલ્યા જવું આદર્શ યાગના દાખલા પૂરા પાડે છે અને જનતાને પડે છે. જે વસ્તુ પોતાની નથી, જે પિતા પાસે અડદ તરીકે કેટલીક વાર ઉપયોગી નીવડે છે સ્થાયી રહેવાની નથી, જેને જાળવતાં અનેક મુશ્કેલીએ, ઉપાધિઓ અને ઉજાગર કરવા પડે, અને ત્રીજા પ્રકારના જધન્ય પુરૂષ છે તેને જે ચાલી જાય અથવા તેને ઠંડવી પડે ત્યારે તે વેરાગ્ય થતો નથી, અને ત્યાગભાવ ચતા નથી. માટે ઊકળાટ થાય અને તેની અસ્થિરતા અને અનેક વસ્તુ છેાડવી માલવતી નથી. એને દુનિયાના ક્ષણિકતા અન્યના સ બ ધમાં રાતદિવસ અનુઅને ઘણુ થાય, એ પડાય હેરાને થાય ખડે ભવવામાં આવતી હોય તેની ખાતર ખેારા પ્રયાસ, પટકાય કે તિરસ્કરાય પણ એ તો એ ને એ રહે. અંતરના વલેપાત અને જીવનને ઉપયોગી સમય એ ધ ડી એવ: કાઈ બનાવ બને ત્યારે એ જ ત્યાગ કે પસાર કરવામાં શું ડહાપણુ ગણાય ? અસ્થિરતાની વાત કરે, પણ છેડે વખત થઈ ગયે “ અને રાજન ! “જળબિંદુ સમાને ચંચળ એટલે પ. ઠ. એ ભગવાન એના એ. એને સંસારની જીવન, ઈન્દ્રધનુષ સમાન પ્રેમ, પૂર્ણ છતાં ગજકર્ણ અસ્થિરત, સંબંધની અપકાલિનતા અને ધન તુલ્ય ચપળ શરીર લાવણ્ય, પવનથી પ્રેરાયેલ પાંદડાં સંપત્તિની ક્ષણિકતા દેખાય, તે પણ એ ગેટ વાળે છે. આવા પુરુષોને ઈવાર ચાક વૈરાગ્યના પ્રસંગ સમાન તાણ્ય, સુંદર ક્ત. ક્ષણભંગુર તેમ જ મહાકથી વૃદ્ધિ પમાડેલ ધન પણ સેંકડે આપદાઅને ત્યારે પણ એ થોડા વખત ભાવના ભાવે, ધાડી નાની વાતો કરે, પણ બે પાંચ પંદર એના નિમિત્તરૂપ જ છે. એનનું એક એક પણ સુબુદ્ધ ' પુરુષને અવશ્ય મેટા વેરાનું કારણું થાય છે, તે દહાડા થાય એટલે પાછો સંસારને ચકરાવે ચઢી જાય છે. એને ઉપરછલ્લે વરાપ્ય થાય, પણ અંતરથી પછી એ બધી બાબતે માટે તે શું કહેવું ? સંવેદના કારણુરૂપ આવા ભાવ અને પદાર્થો પ્રાણી દરાજ સદ્ધણા કે શ્રદ્ધા થતી નથી અને એ ભવસ્વરૂપ જુએ છતાં એને વૈરાગ્યનું કારણ બનતા નથી એ જારો તે પણ એના ઊંડાણમાં મેહનું સામ્રાજ્ય મોટા આશ્ચર્યનું કારણ છે.'' એક જબરું હોય છે કે એ સંસારને છેડી શકે તે ( ચાલુ) નથી, વિષય કપાયા પર વિજય મેળવી રાતે નથી સ્વ. મેતીચંદ ગીરધરલાલ કાપડિયા (મોક્તિ કે) ? અને સંસારમાં અથડાયા ૫છડાયા કરે છે. 1. મહાવીરચરિત્ર ગુણચંદ્રમાણિત પ્રસ્તાવ ત્રીજો. સામાયિકમાં વાંચવા માટે ઉપાધ્યાય શ્રી યવિજયજી મહારાજના સર્વશ્રેષ્ઠ ગ્રંથ જ્ઞાનસાર-ગુજરાતી અનુવાદ સાથે અવશ્ય વાંચે મૂલ્ય રૂપિયા ૨-૦-૦ લખે:- શ્રી જૈન ધ... સ.-ભાવનગર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રગતિની સાધના hdpEET લેખક : બાલચ હીરાચંદ સાહિત્યચંદ્ર માગૃપ્તને ધનવાન, શ્રીમાન અને કોમાન્ય થવાની પ્રાિ રાય છે. તેમ વિદાન પતિ અને જ્ઞાની થવાની પશુ પો જાગે છે. તેમ જ સાત્તિ આપણામાં જાગે, આપણે ઉપદેશક બનીએ, આપણી પાસેથી ધા જ્ઞાન મેળવે, માપદ્મને શૈકા પૂર્ણ માને એવી.. શ્યામા પણ પ્રસંગોપાત ગે છે, એમાં શંકા નથી. આ બધું મેળવવા માટે સાધનોની સુચિતા અનિવાય હોય છે. એ વસ્તુ માત્ર ખાસ સહેજે ભૂલી જાય છે. એટલે કે પુણ્યના કળે આપણને મળે એવી તીવ્ર આપો. રા નાશે. પશુ સાથે સાથે પુણ્યપ્રકૃતિ આપણામાં પ્રગટે એની દરકાર આપશે રાખે નહીં, ત્યારે પુક્ષ્મમાં શુભ ફળે. આપણે કેવી રીતે મેળવી શકીએ ? કેટલાએક માણસો ગમે તેવા અશુચિ માતાથી દ્રવ્ય એકઠું કરી, પછી જ્યારે સાંભળે છે કે, દાન કરવાથી પુણ્ય ભેગું કરી શકાય છે; ત્યારે નામના પારિયા, પતાની નાવીદ સાથે પાનાનો વખાણુ છાપામાં પ્રગટ થાય તેવી યોજના કરી, ગમે તેની પાસેથી શમે છે. મા એક સુંદર ભાવવાહી વક્તવ્ય મેવા પાતાની વિના પાનના ક્રચાય છે, અને એ માર્ગ પોતે પુણ્યવાન અને ધર્મપાક વડો ગણાવા પ્રયત્નશીલ અને છે, ત્યારે એવા પામર અને ચનીય પ્રાણી માટે આપણે વા વિચારો છે. એ વિચારવા જેવુ છે. જેવી ધન મેળવવામાં એની શુચિના (!) તેવી જ ર્મ મેળવવાની પણ જ ચૈન્ના ! એવી તેમ જ તેમાં કામને અને મ્ભ કારને પર્કિમ્મિત પણ સ્થાન હોવું નહીં જોએ. તેા જ પુણ્ય એવુ તેને નામ માપી શકાય નિયમિક્તિ ઉત્તમ ભાજન પણ પ્રાજ્ઞાતક નિવડે છે. તેમ હૂ અને અભાવના ઝેરથી મિશ્રિત ક્રિયા પણ પુણ્ય ગણાય નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir નાસને એમ લાગે છે કે, મારાથી જ્ઞાની કેમ થવાને કારણે જ્ઞાન તે સમુદ્ર કહેવાય છે. જે માનવા જ્ઞાની થયા. હું તેમણે તો મહાત્ કર બ્રા કહેવાય . પાતાના સર્વ સુખ, બારામ અને તે જ્ઞાન માટે તેઓ ખાઈ ખા હૈાવા જેઇએ. જ્ઞાન એ એમનું વ્યસન થઇ ગએલુ હાલુ એએ. જ્ઞાન મેળવવુ એ હિંમાાય ઉપર મરી જવા જેવું છે. બે હાથે સમુદ્ર તરી જવા જેવુ છે, અર્થાત્ એ બધું મારાથી તો નોં જ અને એવો વિચાર કરી નિરાશ થઇ બેસી રહેવું પસંદ કરે છે. અને એમ કરી. પેાતામાં એવી શક્તિ નથી જ, માટે તેવા પ્રયત્ન કરવા બે અર્થ સમય બાવા વધુ આવા પ્રકારનો માયકાંગલા અને ન્યૂનગડવાળા વિચાર કરનારાઓએ એવા વિચાર કરવાના છે કે, જે મહાન સાતી થઈ ગયા તે કાંઇ એકજ દિવસમાં તેવા નથી થઇ ગયા. તે માટે તે વરસાના પ્રયત્ન ચાલુ રાખવો પડતો છે. પ્રથમ આભમાં એકઠ એક ભણનારા વિદ્યાર્થી પતુ ગભરાય છે. કાળા કરે છે. છટકી જવા પ્રયત્ન કરે છે. પણ જ્યારે તેને તેમાં રસ પડે છે, અને તેના રહસ્યો સમાય છે, ત્યારે તેજ નવ કામાંથી મોટા દુર્ગંધ ગણિતાના સિદ્ધાંતો શોધી કારે છે, અને ગતિશાસ્ત્રી થઈ બેસે અને જે આત્મિક સમાધાન મળે છે તેનુ વર્ણન થઈ શકે તેમ નથી. એ તો અનુભવગમ્ય વસ્તુ હાય છે. પુણ્ય જેને કહેવાય છે તે એટલી સસ્તી વસ્તુ નથી, કે જે નાણાંથી ખરીદી શકાય ! પુણ્યની પાછળ તેા મનની શુચિતાની ભૂમિકા હોવી જોઇએ. અંત:કરણની નિખાલસતા અને શુદ્ધતા હાવી જોઇએ. ( ૧૦૩ ) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અશાડ-શ્રાવણ કોઈ પણ કામને પ્રારંભ કરતાં આપણે જે કરવા પડે છે અને પ્રાચીન કર્મની અનુકુળતાં હોય તકાળ તેના ફળાની આકાંક્ષા રાખીએ તે આપણને તે કદાચ લાભ થઈ પણ જાય છે. પણ એ જ નિરાશા જ જણાય. તેથી જ તુચ્છ અને નાદાન લાભ એના આખા ક્વનને નાશ કરવાને કારણભૂત માણસે કઈ પણ શુભ કામમાં ડગલું પણ ભરતા થાય છે. કારણ અશુચિ માર્ગે મળેલું એ દ્રવ્ય અચકાય છે! અને પ્રારંભ કરતા પહેલાં જ તેના અનેક ખેટા માગેને ભેગા કરે જ જાય છે. અને કુળની ગગુત્રી કરવા બેસી જાય છે, અર્થાત તેને શીલ, સત્ય અને ધમને હીન માર્ગે પ્રવર્તાવે છે. કાર્ય કરવામાં ઉત્સાહ ક્યાંથી આવે ? બીજા કેટલા માટે જ અમે કહીએ છીએ કે જે આપણે આપણી એક એવા દેય છે કે, જેએ આવેશમાં આવી પ્રગતિની સાધના કરવી જ હોય તો તે સરળ ધર્મઉત્સાહભેર કાયને પ્રારંભ તે કરી બેસે છે, પણ વિહિત માગે સાધવી જોઇએ. ભલે એવી સાધનામાં જરા જેવું વિધ આવે કે નિરુત્સાહ જણાય ત્યારે કાળક્ષેપ વધુ થાય, પ્રગતિ ધીમી સધાય પણ જે ગભરાઈ જાય છે. અને કામ પડતું મેલી પલાયન સાથે થાય તે નક્કર અને ચિરસ્થાયી થાય એમાં કરી જાય છે. યુદ્ધમાં પહેલા તે ઉત્સાહભેર સૈનિક શંકા નથી. થવું, અને શત્રને ચમકારે થતા નાસી જવું એવા આપણી સાધના આદિક હોય છે કે પારમાર્થિક નિકનું કે કેવી રીતે સ્વાગત કરે ? એવા ; જ હોય, આપણી સાધના દ્રવ્યાજંનની હોય કે અમે પલાયન:ડી નિવય માણસેથી કાંઈ પણ કાર્ય ન નતિ મેળવવાની હોય તે સાધના માટે કાર્યની અને થાય તે દેખ!તુ જ છે. આચરણાની શુચિતાતો હોવી જોઈએ જ. સાધનાન પ જે બુદ્ધિમાન અને ડાહ્યા માણુ હોય છેભાગમાં અવરોધ ઉત્પન્ન થાય તે તે મક્કમતાથી તેઓ હંમેશ વિશ્નોને સામનો કરવા માટે કટિબદ્ધ જ દૂર કરવા પ્રયત્ન કરશે જેકએ. અભરાઈ જઈ કાય હેય છે. તેઓ તે વિદ્મ આવતા બમણા જોરથી તે મૂકી દેવું નહીં જોઇએ. વિક્ર યાંથી આવ્યું? કયા કારણે આવ્યું તેની શોધ કરી તેને દૂર કરવાને સતત પ્રયત્ન કરે છે. એક વિદ્યાર્થી સ્કૂલમાં ભણવા જાય, ઘરે પણ અને અંતે તે વિદ્યા દૂર કરી પિતાનું ઈચ્છિત કાર્ય અભ્યાસ કરે, માબાપની આજ્ઞાનુસાર ઘરનું કામ આગળ ધપાવે જ જાય છે. અને એવા પુરૂષ જ કાંઈક કરે. એને એક વખત મનમાં વિચાર આવ્યા યશ ખાટી જાય છે. તે માટે જ કઈ પણ કાર્યમાં કે, આપણે સામાયક, પ્રતિક્રમણ, ચિત્યવંદન આદિ અ ક તો જાટાય છે અને તે રાખવ જ ધર્મ ક્રિયાઓના મૂત્રો મેકે આવડતા નથી, તે શી રીતે ભણી શકાય ? કારણ તે માટે આપણી પાસે કહેવત છે કે, રીપે ટીપે સરોવર ભરાય છે. અવકાશ જ કયાં છે ? એ પોતાની મૂ ઝવણ એણે કઈ જાણકાર આગળ કહીં. જાણકારે એને યુક્તિ પણુ માત્ર સંગ્રહવું જોઈએ. ટીપુ પણ ન બતાવી. તમારે નિત્ય મંદિરમાં જવાનો નિયમ કરી હોય તે સરોવર ભરાય જ કયાંથી ? જ્ઞાનધન હોય લે. ત્યાં પુસ્તક હાથમાં રાખી ત્યવંદન કરી લેવું કે સુવદિ ધન હોય, તે કણે કણે અને ક્ષણે ક્ષણેજ વધુ વખત ગાળવાની જરૂર નથી ચૈત્યવંદનમાં એકત્ર થઃ શકે છે. ઢગલે એકદમ થઈ જાય એમ આવતા વંદણ, ચૈત્યવંદન બેલતી વેળાનું આસન, થઈ જતું નથી. જયવીયરાય કહેતી વેળાની મુદ્રા અને કાઉસગ્નમુદ્રા ધણાને રાતમાંથી શ્રીમાન ધવા લલચાય છે. વગેરે એણે સમજી લીધા નિત્યક્રમ શરૂ થઈ ગયા. અને વસઃ ', કર શ્રીમાન થવા બેસે છે. તેવાઓને અને એ વિદ્યાર્થી બધુ ખેદગત કરી ગયે. એને અવળા - ર લે પડે છે અને એકચિ કાર્યો એથી ઘણે આનંદ આવ્યું. અને એને ઉત્સાહ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ જે પૂન્ન ઔબિલની વેણા વગરની તેમજ બાવન્ય ટ્રાય છે. તે વીતરાગ આદિ અંગે પણ હોય તે પશુ ભાગ સ્તવનું કારણું ન બનવાથી બ સ્તવ કહેવાય નહીં. નર નીપરના મહિમાયા આ પ્રીતિ આદિને માટે કરાતી ખૂબ ભોગાદિક સ’સારી કુળને આપે ના પયું તે ફળ બીજાસેવા-ધનશ્ચય. ાદિ રીતે પણ થાય છે. અને પછી દ્વિગુણી થઈ ગયા ! બીજા વિદ્યાર્થીઓએ જ્યારે હું એવો ચૈત્યવંદન સ્તવન કરવાના વિધિ ચ્યસાત કરી લીધા છે, ત્યારે તેમને ખાવ થયું. અને એ કારે ભણ્યા એનુ કુતુહલ તેમનામાં નવુ. ખતે ઍના નિાશે પણ એનુ અનુકરણ ક્યું”. અને બધા બનાયાસે ચૈન ભભુતા શીખી ગયા. એમાં કાતે ખાસ વખત ખાવે નહીં પશે, તેમ જ શાખપટ્ટીની કડાકૂટ નહીં કરવી પડી. એવી જ રીતે પ્રતિક્રમણ, નવસ્મરણ આદિ સૂત્રો ફક્ત દિવસમાં એક જ વખત વાચન કરવાથી ઘણાએના માટે થઈ ગયા. વિચાર કરવા સ્નેએ કે, જ્યાં ઈચ્છા ગાય, અને તે ણે અંતઃકરણપૂર્વકની જાગે તો માણસને કપણ વસ્તુ નવી શ્રાપ જરાય નહીં. માત્ર પ્રગતિની સાધન છે. બાપ કર્તવ્ય છે. એવુ મનને પામવું એમએ. પરિત થાય છે તે એવી મનની તાલાવેલીમાંથી જ જન્મે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ. હૈં।. વલભદાસ તેણસીભા-મેારી સસારિક મૂળ તુચ્છ છે. ( પર પરાએ પણ સાક ફળને જ વધારનાર છે. ) ઉચિત અન્ત્યાનની મુદ્દ એને દૈવેતિની અવસ્થામાં ભગવાનની માદાને અનુસરીને આ વિધિ ભારે કરવા લાયક છે એવી બુદ્ધિથી આ દ્રવ્ય સાવ સાધુ ભાષાના કેટકે ભાવાચારની સરખા છે. તે પછી તેને વ્યસ્તવ કહેવામાં ફક્ત ભાવતી અલ્પ ઉત્પત્તિ છે, તે જ આમ વચ્ચે એણે પોતાનું કાર્ય સિદ્ધ કરી બતાક્યું. એ તો પછી પછી કાવ્યપંક્તિમાં મુદ્દત રી રામ્યા. અને સંસ્કૃત ભાષામાં શખામ પણ કરી શકયા. મતલબ કે, અસાધ્ય કે અશક્ય એ વસ્તુ ફક્ત નાયકાંગલાઓને જ ડરાવી રાકે છે. ગુડતે નહીં. ધન મેળવવાની પા રામુનારને પણ કેન્ દૈવ અને યથા સમયે અનુકૂલ થઇ જાય છે. માટે જ અમે કહીએ છીએ કે, માથે હાથ દઇ એસી રહુંનારતે તે! એનુ દેવ પણ અનુકૂલ થતું નથી કચ્છિત મેળવવા માટે કરિબદ્ધ થવુ, ફન નિચ થવુ. અને આપણા ધ્યાત્માનું સુત્ર પરાકને સવા તૈયાર થવુ એટલે તેની પાછળ તિ પોતાની ક ચાલી આવે છે જ, કાઇ એવી દલીલ કરે કે, અમારા કરમાંજ કાંઈ મેળવવાનું નથી ત્યારે મારાથી ધામ જ શું ! એવા વિચારો કરનારાભાને અમો એટલુંજ કહેશ માગીએ છીએ કે, જે કમના ફાદણા તમે એ છે, તે માઁ ક્યાંથી આવ્યા? જો એ કર્મો તમારા હાથેજ થએલા હાય તે તેમને બાળી નાખવાના અને તોડી ભૂકા કરી નાખવાનો અધિકાર પતુ એક ભાની બાકર ઉમર અને વિચાર મા કે, આપણે સ ંસ્કૃત ભાષા ભણીએ તે કેવું સારું ? સામાન્ય. રાજ ધરમાં ભાવતી ભાષાના શ્રાનું પણ જ્ઞાન તેતે ન હતું. ઘણાએ એની એ ઈચ્છાને સી કાંડી હતી. પણ સાધકની સાથે દાંતનારા જ છે. પાતાનામા'માં પથરા તમામ હતે. એણે ના ગમે તે ભોગે પણ ભરવાનો નિઅપ કરી લીધો. એક પતિના સપાઈ. એણે મેળવી લીધે. પહેલા તો બધું જ અપ" અને વસમું લાગ્યું, પણ સરસ્વતીની ઉપાસના એણે ચાલુ રાખી અને સહુના ( ૧૦૫ ) += ધે જ મૂક્યા છે ત્યારે તેમને ખસેડવાનો અધિકાર તમારા જ છે. એ સમજી પેાતાની સાધના કરવા માટે પુરૂષાથ ફારવા. બધાને એવી બુદ્ધિ નગે કશું જ થથના ! For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org (૧૬) શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અશા-શ્રવણ કારણ છે. જિન ભવ-નાદિ કરાવવા ધારાએ આ દેશ- ગીતાર્થ અને તેની નિશાવાળા બન્નેને શુદ્ધ ચારિત્ર વિરતિને ઉચિત ક્રિયાને શુભ યોગ છે. છતાં પણ હોય તે સિવાય બીજાને શુદ્ધ ચારિત્ર હેય નહીં. સર્વ પ્રકારે આજ્ઞારૂપ જે ક્રિયા મોટી છે. અને આ દ્રવ્ય તેટલા માટે સંપૂર્ણ વિરતિ પણું અઢાર હજાર સ્તવ કાઈક તુચ્છમાં મમત્વને લીધે તુચ્છ છે. મમત્વ શીલાંગરૂપ જ સમજવું. કઈ દિવસ પણ શીલાંગોનું જીવને નિશ્ચયે દુષિત કરે છે અને દુષિત થયેલાને આ સંખ્યાની અપેક્ષાએ ઉનપણુ હોય જ નહીં. સર્વ વ્યાપાર વિશ્વવ્યાપાર જેવું જ છે. ત્યાગ કરવા તે માટે પ્રતિક્રમણ સૂત્રમાં અઢાર હજાર શિલાંગલાયક હિ સાદિક સર્વ પદાર્થની ત્રિવિધે-ત્રિવિધ વાળા જ વંદનીય ગણાય છે. સર્વથા નિવતેલા અને સર્વથા મમત્વ રહિત હોવાથી શાસ્ત્રમાં કહેલા ગુણુવાળા જ સાધુ કહેવાય, પણ અદપિત એવા સાધુ એને લેવા લાયક એ હવાથી બાકીના શાસ્ત્રોક્ત ગુણોથી જેઓ રહિત હોય તે અને શ્રી જિનેશ્વરની આજ્ઞમાં વર્તનાર છેવાથી સાધુ ન કહેવાય. એ અમારી પ્રતિજ્ઞા છે. તે બાકીનાને સર્વથા શુદ્ધ વ્યાપાર છે. સાધુ તરીકે ન માનવામાં અગુલવહેતુ વનણુ એક પણ શિલાંગ શુદ્ધ ત્યારે જ હોય કે બીજા અને ઉલટપણે સુવર્ણનું દ્રષ્ટાંત જાણવું, બધા શીલાંગાને સદ્ભાવ હોય ( લીલાં અઢાર એવી રીતે ગુણ સહિતને તથા રહિતને સાધુ હાર ) જેમ આત્માને એક પ્રદેશ બીજા અસંખ્યાન અને અસાધુ તરીકે જાણવા જે કે બનાવટી સેનું પ્રદેશ સહિત જ હોય, તેવી રીતે અહીં એક પણ સેનાના રંગવાળું છે તે પણ બાકીના ગુણો નું શિલાંગ કપ શિલાંગાએ સતત જ સમજવું'. અર્થાત્ હોવાથી તે સેનું ગણાતું નથી. આ સૂત્રમાં સાધના એક પ્રદેશ ઉન એવા આ-માન સર્વ પ્રદેશને જીવ જે ગુણે કહ્યા છે, તે ગુણોથી સહિત ઉત્તમ સેનાની ન કહેવાય. તેવી રીતે એક પણ શીલાંગ જ એહુ માફક ગુણનું નિધાન એવા પુરુષોમાં જ સાધુપણુ ડાય તો શીલાંગ કહેવાય નહીં. જે માટે એ અદાર હોય. બનાવટી સેનાની માફક વણ વાળેા છતાં પણ હાર શીલાંગ સર્વ સાવધાનની વિરત કરવાથી બીજા ગુણ ન હોવાથી જ ગુણરહિત જે સાધુ હોય થાય છે. ને તે વિરતિ તત્વથી એક જ સ્વરૂપ હોય છે. તે ગોચરી કરવા માત્રથી ભિક્ષુ કહેવાય નહી. પણ એ શિલાંગમાં વિભાગ પડે નહીં. આ દકિત યાચિન દ્રવ્યસ્તવ અને ભાવ ન માંહે - વિરતિભાવની અપેક્ષાએ સમજલા પણું બાઇ માંહે ભળેલા જ સમજવા. તેમાં વ્યસ્ત અક્રપ પ્રવૃત્તિને આથીને સમજવી ને. કારણ કે બાઈ વીર્ય વાળા શ્રાવકને કલ્યાણ કરનારૂ હોય છે ? અને પ્રકૃત્તિ તે: ભાવ વિના પણ હુંય છે, બહુ વીર્યવાળા સાધુને બાહ્ય સ્તવના ત્યાગથી ભાવએક ગીતાર્થના સ જન્મ અને બીજે ગીતાર્થોની તવ શ્રેષ્ઠ છે. ( સાધુને બાહ્યતવ દ્રવ્યસ્તવની અનુનિધાએ રહેનારને સંજમ છે. પણ એ સિવાય મેદનાને નિવેધ નથી ) એ તત્ત્વ સમજવું. જે શ્રી કાઈ પણ વિહાર એટલે સંજભ તીર્થ કરે પુરૂષ અપર વિથ હેવાથી વ્યસ્તવને પાર કરી ભગવાનએ કહેલો નથી. [ીત ર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર શકતું નથી તે શુદ્ધ એવા ભારતવને કરશે એમ હોયજ નર્ટી. તેમજ ગીતાર્થની નીશ્રાવાળા અગીતાર્થની કરેલ તે અસંભવિત જ પણ ઉસત્ર ન હોય. કારણ કે ગીતાર્થ મુનિ મહારાજ અત્યંત ઉકષ્ટ વાયની અપેક્ષા રાખે છે અને તે નીક્ષાવાળાની અશુદ્ધ પ્રવૃત્તિ રોક્યા સિવાય રહે નહીં. પલ જેટલે ભાર નહીં ઉપાડનાર પર્વતને ઉપાડી ચારિક્તવાળા નક્કી કઈ દિવસ પણ ભગવાન જિનેશ્વરની શકે નહીં એ ચેખું જ છે. બાહ્ય એવા ધનાદિકના આજ્ઞાનું ઉલ્લંધન કરે જ નહીં. અને ગીતાર્થ ત્યાગ દ્વારા જે મનુષ્ય શેડો કાળ પણ આત્માને અફઘ થાકતા ન ગણીને બીજાને ઉસૂત્રે પ્રવૃત્તિથી વશ કર્તા નથી, તે મનુષ્ય યાજજીવને માટે સર્વનો નિવાર કર્યા સિવાય રહે જ નઈ. એવી રીતે ત્યાગ કેમ કરી શકે ? રીકે નહીં એ છે નેિ બીજાને " અને ગીતા For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમ' સિદ્ધાન્તને અંગેના પારિભાષિક શબ્દોને સાર્થ કેશ લેખક : પ્રો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. જૈન દર્શનમાં તેમ જ જૈન શાસનમાં પણ ઉત્તરજમયણ. પણવણા વગેરે આગમે ઉપલબ્ધ કર્મનો સિદ્ધાન્ત મહત્વનું સ્થાન ભોગવે છે. એ છે એટલે એ કર્મસિદ્ધાન્ત સંબંધી કેટલીક માહિતી સિદ્ધાન્તના નિરુપણાથે જાતજાતના પ્રયાસો થયા છે. પૂરી પાડે છે. એમાંથી આ સિદ્ધાન્તને લગતા એને લઈને કર્મસિદ્ધાન્તનું સાહિત્ય પણ વિપુલ પારિભાષિક શબ્દો એકત્રિત કરવા ઘટે. કઅપયર્ડિ, પ્રમાણમાં આજે પણ ઉપલબ્ધ છેજૈન આગામિક સંયમ અને પંચસંગર પૈકી એકેને અંગે આવું સાહિત્યના જ અભ્યાસીને કર્મ સિદ્ધાન્તને બોધ કાર્ય થયેલું જણાતું નથી. જો તેમ જ હોય તે આવશ્યક છે એમ નથી, પરંતુ અનાગમિક ધાર્મિક એ માટે જે પ્રબંધ કરવો જોઈએ. પ્રાચીન ચાર સાહિત્ય માટે પણ એ બધ જરૂરી છે. આજે કેવળ કર્મ માંના પારિભાષિક રા તારની કેકએ એ જૈને જૈન સાહિત્યને અભ્યાસ કરતા નથી, પરંતુ પ્રસિદ્ધ કર્યાનું જાણવામાં નથી, જ્યારે દેવેન્ટમેરીને આપણા દેશના તેમ જ પાશ્ચાત્ય દેશના પણ અજૈન પાંચ નવ્ય કમગ્ન થે અને (૦ ) સત્તરિયા માટે વિદ્યાર્થી ઓ અને વિદ્વાને જૈન સાદિત્યને ઓછેવત્તે તે પ્રયાસ થયેા છે. અશે અભ્યાસ કરે છે, તેમ કરતી વેળા જૈન આ પ્રયાસની હું ઊડતી નોંધ લä તે પૂર્વે દર્શનના-ત્ત્વજ્ઞાનની દ્રયાનુગાદિના પારિભાષિક એ ઉમેરીશ કે કર્મસિદ્ધાન્ત સંબંધી જેમ સ્વતંત્ર શ દેના યથાર્થ અર્થ જાણુવા માટે એ શબ્દોને પાઈ કૃતિઓ રચાઈ છેતેમાં કેટલીક સંરક્તમાં કોઇ સ બીણુ કાશ નહિ હોવાથી એમને મુશ્કેલી પણ રચાઈ છે. વિરોધમાં કેટલીક પાઇય કૃતિને પડે છે. આના એક અંગ પે ‘કમ ” સિદ્ધાન્તગત અંગે સંસ્કૃત ઉપરાંત પાઈયમાં વિવરણો રચાયાં છે. પારિભાષિક શોને કાશ (ઈ. એ રચાવી પ્રસિદ્ધ કે કોઈને અંગે કાનડી( કન્નડ )માં પણ વિવરણ કરાવાય તો આ દિશા માં મહત્ત્વનું કાર્ય સધાય. મળે છે. વળી કેટલીક પાય કૃતિઓના ગુજરાતી કર્મસિદ્ધાતુને અ ના પ્રાચીન અને આકરચા અને હિન્દીમાં અનુવાદો થયા છે. આ ઉપરત પ ધા પાત5માં કરાયા : ના, કે કર્મસિદ્ધાન્તને અંગે “ જર્મન ભાષામાં મહાનિબંધ અમારાહી (અર્ધમાગધી ) અને જણ મરહીમાં ડી. ડે. ગ્લાસે નાપે ર છે અને એને જી. બી. (જૈન મહારાષ્ટ્રી) એમ બે પ્રકારની પાઇય ભાષામાં ગીડે કરેલે અંગ્રેજી અનુવાદ The Doctrine ચાયા છે, જ્યારે દિગબરીય ગ્રં ચ જણ સેરમેણી of K in of Korman in Jain Philosophy dit ( જૈન શૌરસેની) નામની પાદય ભાષામાં રચાયા નામથી છપાવાય છે અને એનું સંપાદન મારે હાથે છે કમ્મપવાય એ જૈનેના બંને ફિરકાને માન્ય થયું છે. વીરચંદ રાઘવજી ગાંધીએ The karma ગ્રંથ છે, પરંતુ એ આડે મુ પુત્ર (પૂર્વ) તેમ જ Philosophy નામનું પુસ્તક અંગ્રેજીમાં રચ્યું છે, કર્મસિદ્ધાન્તની થોડીક વાનગી રજૂ કરનાર નાણ છે કે એમાં કર્મસિદ્ધાન્ત પૂરેપૂરો નિરૂપાયે નથી. ૫વાય નામનું પાંચમુ પુત્ર તથા અમાઅણીય આ પ્રમાણેનું . વિવિધ સાહિત્ય જોતાં ત્રણ નામનું બીજુ પુષ્ય જે બે પુષ્ય પણ બંને પ્રકારની પાઈય ભાષામાંના, સંસ્કૃત ભાષામાન અને ફિરકાને માન્ય છે તે પણ આજે વિદ્યમાન નથી. સ૬- ગુજરાતી પૂરત જ કેશ બનાવવા હોય તે ભાગે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા અંગે, ગુજરાતીમાંના અને ગુજરાતી પૂરતા જ દેશ બના For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકાશ ( ૧૦૮ ) વવાના હોય તે ગુજરાતીમાંના પારિભાષિક શબ્દો આપી અને ગુજરાતીમાં સંક્ષેપમાં અર્થ અપાવે પડે. વિરોધ ઉપયોગી કાર્ય કરવુ હોય તો હિન્દીને અને એથી પણ વ્યાપક કઈ કરવુ તેમ તેમ અકે અને પશુ સ્થાન પાલુ કરે. મારી અભિળાવા તે પાણિ અને સંસ્કૃત પરિતિક શબ્દો આપી તેના અંગ્રેજીમાં અર્થ સૂચવવા, ઉં, પરંતુ આ લોક દસકા ઉપર શ્રી વિઞરિઝ ને દાક્ષા શ્રી ભક્તિમુનિએ અને પન્યાસ શ્રી ચન્દ્રોદ્યવિજય ગણિએ કરેલી પ્રેરણુ:થી પ્રભાવિત થઈ મેં કર્મીમીમાંસા નામના મહાકાય પ્રધ રચવાનું કા ક્રમ મીમાંસાનુ આયેન્દ્ર” નાનના મારા લેખમાં સૂચનામા મુજબની બો એથી પણ વધારે પક યોજના અનુસાર, હાય ધ” છે એટલે પાદ્યસંસ્કૃતબોન્ડ કાશ અત્યાર બાદ કરવા મુશ્કેલ છે. બાકી મીમાંસા કે ગેપ મમાં કાંસાન્તને ક્ષમતા ૐ કવેક શબ્દો વપરાયે તે ગુજરાતી ભય સહન કર્યું આખા વિચાર રાખુ’ હું. દરમ્યાનમાં નીચે મુજબની સામગ્રીનો ઉપયેગ કરી મેં સૂચવ્યા પ્રમાણેતે: કેશ કે. તૈયાર કરશે અને એ વાવો તો મને અહંક ધો. (૧) સ્વ. ચતુરાવે≈ દ્વારા સપાદિત અને “જૈન આત્માનદ સનાર મ સ. ૧૯૯૪ માં પ્રકાશિત “ વારા ધર્મનું યુ. પિશષ્ટ એમાં ચાર નવ્ય કર્મ માની ટીકાઓમાંના બાર્ષિક શબ્દોને સ્પર્ધાના નિરાકની કારિ ક્રમે સૂચી અપાઈ છે. એનાં એ શબ્દોના અ અપાયા નથી. (૨) ઉપર્યુક્ત મુનિ દ્વારા સોંપાદિત અને જૈન આ, સર” તરફથી ક. સ.૧૯૪૦ માં પ્રકાશિત શતક અને સપ્તતિકારીકનું ચેાથું પરિશિષ્ટ શ્યામાં પાંચમા અને છે. કર્મધની રીકામાંના પારિભાષિક શબ્દોની ઉપર પ્રમાણે ગી છે. ૧ આ લેખ જૈન કે પ્રકાશ” (પૃ ૧૭, અ. ૧ )માં પાવાવા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir [ અશાડ–શ્રાવણ (ક) પ" ગુલાલ સબવીના હિન્દી વા સહિત. “ ભાત્માનંદ જૈનપુસ્તક પ્રચારક મંડળ “ તરથી આગ્રાથી ઈ. સ. ૧૯૪૯ માં પ્રકાશિત પ્રથમ નવ્યે કર્મપ્રધની તૃતીય આવૃત્તિમાં પૃ. ૧૧૮-૧૪૪ માં મપાયેલો ગાય. મેમાં ભા પ્રધર્મ કઅન્યગત પાહ્ય શબ્દો એનાં કરત અત્યુ અને હિન્દી અર્થ તેમ જ ગાાંકના નિર્દેશ સહિત . અકારાદિક્રમે અપાયા છે. આ જાતના બીજા કગ્રંથના દ્વિતીય સંસ્કર માં ના ખા ગ ધારા અપાયા નથી. (૭-૮) પ, કુંતાસયરત હિન્દી વ્યાખ્યા અનુવાદ સરિત શ્મા જ મડળ તરફથી પ્રકાશિત પંચમ નવ્ય કર્મોગ્રન્થનાં ચોથા અને પાંચમા પિકિાશે. ચચા પાશિમાં અનુવાદ અને ટિપ્પણીઆમાં આવેલા પારિમાવિક રાજાની નિર્દેશકની શ્રી ૐ, જ્યારે પાંચમા પાશમાં આ પાંચના કગ્રંથની ગાથામાં પિંડપ્રકૃતિસૂચક્ર પાવિપરાયેલા શબ્દોની ગાયાં પૂર્વક સૂચી છૅ, ક્યા બે પરિશિષ્ટો પૈકી એકમાં અ અપાયા નથી. (૪-૫) ત્રીજા અને ચોથા કર્મગ્રંથ જે પ સુખલાલના હિન્દી બનુવાદ સતિ આ જ મળ તરફથી પ્રકાશિત થયેલ છે તે બંનેમાં અપાયેલે આવા જ એક કાશ (૬) ઉપ ક્ત ચેથા (હિન્દી) કગ્રંથમાં અનુવાગત પારિભાષિક સભ્યની મુક્યો. (૯) પ. ચન્દના હિંન્દી અનુવાદ સહિંત શ્ર મંડળ તરાથી પ્રાચિત છે. સત્તરિયાનું પાંચમું પરિશિષ્ટ. એમાં અનુવાદગત વિશિષ્ટ પારિભાષિક શબ્દોની પૃથંકના નિર્દેશપૂર્વકની સૂચી છે, પણુ અ અપાયા નથી. 3 K | Iના અંતમાં કાશ. એમાં સસ્કૃત શબ્દ પાક્ય નીરા અને અચે અપ સર્વિત બકારાને અપાયા છે. * આનું કૃિતીય જ સંસ્કરણ નારી સામે છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯-૧૦ ] પારિભાષિક શબ્દનો સાથે કેરા (૧૦૦) દિગબરીય સાહિત્યમાં કર્મસિદ્ધાંતને લગતા કમ સિદ્દાનને અંગેના પારિભાષિક શબ્દના કેટલાક ગ્રંથ પ્રકાશિત થયા છે. તેમાં આચાર્ય સાથે કેશને વધારે ઉપગી અને મહત્ત્વપૂર્ણ પુષ્પદંત અને ભૂતબલિએ રચેલ છખંડાગમ અને બનાવવો હોય તો આ કેશમાં કન સિદ્ધાંત સંબંધી ગુણધરાચાર્યે રચેલ કસાયપાહુડ અગ્રસ્થાન ભોગવે કૃતિઓની તેમ જ એના પ્રણેતાએ ની–મૂળ સર્જકછે. અખંડાગમના પહેલા પાંચ ખંડ ઉપર ધવલા ની, વિચારકારની અને વિશિષ્ટ અનુવાદની (ધવલ) નામની ટીકા છે. એ મૂળ સહિત તેમ જ સામાન્ય રૂપરેખા અપાવી ઘટે [ અને એનું નામ હિંદી અનુવાદપૂર્વક સેળ ભાગમાં છપાવાઈ છે. એના “કમ સિદ્ધાન્તને કેશ” ( A Dictionary of બધા ભાગે મારી સામે નથી ઇ. સ. ૧૯૫૫ માં the Doctrine of Karman) ૬ખ ય] આવી બારમે અને તેરમે એમ બે ભાગ છપાય છે. તેમાં પદ્ધતિ મ હોપાધ્યાય પ્રો. કે. વી. અત્યંકરે અનુક્રમે પૃ. ૨૪ ૨૬ અને મૃ. ૧૮ ૨૬ માં પારિ- જેલ અને “ગાયકવાડ પૌવત્ય ધમાળા”માં ભાષિક શબ્દોની સૂચી છે, એવી રીતે ઈ. સ. ૧૫૭ પ્રકાશિત A Dictionary of Sanskrit Graમાં ચૌદમે અને પંદરમો એમ બે ભાગ છપાયા mmarમાં લેવાય છે. એમાં વિવિધ ચકરામાંના છે. ચૌદમા ભાગમાં પૃ. ૩૧-૩૫ માં પરિભાષિક પારિભાષિક શબ્દ સમજુતી સહિત અપાયા છે શોની સૂચી છે, જ્યારે પંદરમામાં એવી સૂચી એટલું જ નકેિ પણ અન્યાન્ય ચાફાન અને નથી. ઈસ. ૧૯૫૮માં સોળમો ભાગ છપાયો છે. એના પ્રણેતાઓ વિષે પણ માહિતી અપાઈ છે. એનાં પૂ. ૭-૧૦માં પારિભાષિક રાની' મૂવી છે. આ ચિ પવી જ વાર સંપૂર્ણ અને એવું ભાગ્યે કસાયપાહુડના જયધવલ ( જળધવલા ). જ બને અને એથી તે ઉપયુ D Gમાં સાથે આ ભાગ છપાયા છે. એના ઈ. સ. ૧૯૫૬ વૈયાકરણ મહાપ:ધ્યાય વિનયવિજયમણિ અને એમણે માં પ્રસિદ્ધ કરાયેલા ચેથા ભાગ (પૃ. ૧૨-૧૪)માં ૩૪૦૦૦ કેક જેવડા રચેલા હૈમપ્રકાશને અંગે ણિત દસૂચી છે. ઈ. સ. ૧૯૫૮ માં અતિ સંક્ષિપ્ત નોંધ છે. આથી કસિદ્ધાન્તને છપાયેલાં સાતમ ભાગમાં પૃ. ૪૭૪ ૭૭ આવી શબ્દસૂચી છે, ત્યારે પૂ. ૬૮૫–૪૮૬ મા જયધવ અંગેના કાશ રચનારે પૂરા સાવધ રહેવું પડશે. લાન્તર્ગત વિરીષ શખદમુચી છે. અન્ય ભાગે મારી જેથી કોઈ મહત્વની બાબત રહી જવા ન પામે. સામે નથી. મેં સૂચવેલ સાર્થકાશ તૈયાર કરાવવા અને તે મહાધવલના આ ભાગ પ્રકાશિત થયા છે. પ્રકાશિત કરવા જે કઈ મહાનુભાવ કે સંસ્થા તૈયાર એમાંના એક ભાગમાં પારિભાષિક શબ્દસચી નથી થશે તો જેક્શન અને સાહિત્યની પ્રજ:સ્ના કર્યાનું એમ જાણવા મળે છે, પુષ્ય તે હાંસલ કરશે એમ ઈ એ ભાવિ કાર્ય શેમ્પસારના કમકંડ( કમ કાંડ માંના કરનારને હું આજથી જ ધન્યવાદ આપુ છું. કર્મવિષયક શબ્દોની સૂચી એની કેદી આવૃત્તિમાં ૧. મલયરિરિરિ વગેરે વૈચાકર તેમ જ એમના હોય તે તે ઉપગમાં લઈ શકાય. શબ્દાનુશાસન ઇત્યાદિ વિષે નામનિદે પણ નથી. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી શંખેશ્વર પાર્થનાપ વઢિયાર-વૃદ્ધિકાર દેશમાં રાખતપુર સ્ટેટના મુજપુર મહાલનાં પ્રાચીન મહાતીય શોપર આવેલું છે. મહારાજા જયશેખર વખતના ગૂર્જર દેશનાં એક વખતના પાટનગર પંચાસરથી આ મહાતી ત્રણ કાશ જ થાય છે. મહાતીની પ્રાચીનતા લગભગ ૮૭૪૦૭ વર્ષ જેટલી થવા જાય છે. મગધપતિ પ્રનિયાવ જરાસંધ સાથે દ્વારકાન પીશ વાસુદેવ શ્રી કૃષ્ણને પતિયાર દેશમાં ભા મયંકર યુદ્ધ પશુ, ખૂનખાર જંગના પરિણામે જરાધના સૈન્યની અનંદ ખુવારી થઈ મ જરાસધ મહાવિમાસણમાં પદ્મા સાધ્ય કરેલી જાનિયા તૂત જ છના સૈન્ય નરક પાંચાડવાનાં આવી. શ્રીકૃષ્ણ, બળરામ અને અરિષ્ટનેનિકુમાર સિવાય સકલ સૈન્ય જરાવિદ્યાના કાળમુખમાં સર્પડાર ગ, પોતાના અન્યની ભાવી શા નક ફેર્જીને પણ લાગી આવ્યું. અનિમિલાન દુર્દશાનુ પ્રયે!જન પૂછી પ્રતિકારને ઉપાય માગ્યે. “ પરંતુ ભાઈ ! એ વધુ દિવસદરમ્યાન આપણી સૈન્યની ન જાણે શું એ દશા થાય ? ’કૃષ્ણુએ પ્રશ્ન મૂા. “ ભાઈ! એ માટે મૂઝાવાની જરૂર નથી. આપ બેફીકર શ્યા. આની જવાબદારી. ભારી, અરિષ્ટનેમિ ભારે જ્વાબ વાળ્યો. કે લેખક : બાબુલાલ મનસુખભાઇ માંડલ - ડીક, ધેા ભાઈ ! રક્ષણની જવાબદારી તમારીજ. હુ" ના નક Acharya Shri Kailassagarsuri Gyanmandir X મારા વ્હાલા મંડલિકા ! અને બહુ દુર સૈનિકા ! ખાપણે આપણી યુકેમાં ફાવી ગયા છીએ. મૂતપ્રાયઃ દશામાં પડેલા દુશ્મનોને કાપી નાખવા હું હુકમ આપુ છું. મને ખાત્રી છે તમે ફત્તેહ નીવડશે, એ કાર્યાં અતિ મુશ્કેલ તો નથાજ. મરેલાને મારતાં વાર શી ! વિજ્યું. માપના જ છે. “ ગવમુક્ત સ્વર જરાસ'ધ મેલ્યા. હમણાં મારાથી નહે લડી શકાય, હા શહેણીના પ્રહારો અમારાથી સહન કરી શકાના “ ભાઇ ! વિજય માટેના બળપૂર્વકના કાં ઉપાય ન હાવાથી જરાસંઘે છળથી જરા નામની નથી. પ્રતિપ્રાર ભરની વિદ-ભાભભાન અન્ય બની ગયું છે. કેમ કે દુને પણ દ્વાય ઉપડતો જ નથી ! આવી દુર્દશા અમારાથી નઈ જતી નથી. નહિં માથે મુગટતુ કે કને કુંડળનું ઠેકાણુ તેની વિદ્યા મેાકલી છે. પ્રતિકારના ઉપાય તરીકે અંત-અર્થ ખડ દશા અમારે ઉપતાસ કરી રહી છે. તેાબાદ, પ્રાચીન મહાપ્રભાવાળી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા નાગરાજ ધરણેન્દ્રના દેવમંદિરમાં છે. અઠ્ઠમ તપસ્યા કરી એ પ્રતિનાળ ધરણેન્દ્ર પાસેથી માગી. કાવા. મહાપ્રભાવશાલી પ્રતિમાજીનું સ્નાના સર્વ સૈન્ય ઉપર છાંટવા માળથી વિદ્યા આપોઆપ નાગી જશે. અરિષ્ટનેમિકનાર ખેલ્યા. તાબા, ચીન અનેંને અમારી સા વે છે. ક્ષણભર હવે અહીં ઊભા રહેવા માગતા નથી. અમે તેા પડાવ તરફ આ ચાલ્યા. સ મલિક રાજાએ એ પ્રમાણે કહી પડાવ તરફ પ્રયાણ કરી જાય છે. " કે “ પશુ આ શું! શંખનાદ કર્યો અરે! શાળા ના ડરી ગયા છે પણ કેમ કે જરાસંધ ખેલ્યા. ( ૧૦ ) સુધ્યરાત્રિએ નાગરાજ ધરણેન્દ્રનું આસન ક’પવા લાગ્યું. કાણુ છે એ અત્યારે ક્રોધયુક્ત સ્વરે ધરણેન્દ્ર સાન્યા. વિજ્ઞાનના ઉપયોગથી, અરે ? આ તે દ્વારિકાપતિ શ્રીકૃષ્ણે વામુદેવ અને તપસ્યા કરી પરમ પ્રભાવરાત્રી પોપ્રિનની પ્રતિમાઝ યાચવા માટે મને યાદ કરી રહ્યા છે. For Private And Personal Use Only * Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯-૧૦ ] શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ( ૧૧૧ ). વાસુદેવજી ! આપ કહે તો વિજયમાળા પ્રતિભા, પ્રભુતા નહિ તો ? : જવાબદારી અને આપના કંઠમાં આરોપીવું. ધન, ધાન્ય, લશ્કર ફર્જાને સ્થાન જ કયાં ! આત્માને સહજ સ્વભાવ જ વગેરેની સહાયતા પૂરી પાડુ'. નાહક શા માટે સ્વ મરજી–સ્વેચ્છાના અવિરત વહેણુ વહેવડાવ્યે જ પાર્શ્વપ્રભુની પ્રતિમાજી માટે આગ્રહ સેવા છે ? રાખે છે. કર્તવ્યનિષ્ઠતા પોઆપ જ ઉદ્દભવી પ્રભુશ્રી અમારા ભવનના દેવમંદિરમાં વિરાઇ રહ્યા આવે છે. નથી એમાં જવાબદારીની જરૂર, નથી છે. અમારા જેવા પામર અવિરતિ માટે સેવા- કુજની જરૂર કે નથી પાછળ કહેવાપણાની જરૂર. પૂજા, ગીત-નૃત્ય, આદિ દ્વારા ભવસમુદ્ર તરવા માટેના સહજ સ્વભાવની અલૌકિત સ્વાનુભવની વાત પ્રવણની આપ કાં ભારી આકાંક્ષા રાખે ? આપની છે. રવાભાવિક રીતે જ આકર્ષણના નિર્મળ ઝરણનું જે કઈ ઈચ્છાઓ સંપૂર્ણ કરવા તૈયાર છુ'.” અમૃતપાન એ પ્રતિમાજીની અલૌકિક ચમકારિકતાના ઠાવકા સ્વરથી ધરણેન્દ્ર એટયા. જ પ્રભાવ, આંતરિક સજ ભક્તિ પ્રીતિના મિયથી નાગરાજજી ! અન્ય કોઈની આકાંક્ષા પાક. પ્રતિમાને નિરખતું અક્ષિયુગલ ઘડીભર પ દુનિયાપ્રભુના દર્શન માત્રથી સંપૂર્ણ કુલીભૂત થાય છે. દારીની પ્રવૃત્તિ માટે તૈયાર ન થવું, ક્ષણભરના કઃપવૃક્ષ અને ચિન્તામણિસદશ પાપ્રભુની પ્રતિ- વિરહની અંતર્વેદના અનંતવિરહને અનુભવે, હું માજીની જ હું તો આપની પાસે માગણી ક૩. જગપતિ : આપના પ્રભાવની બલિહારીની અલૌબીન કક્ષાનું પ્રજને મને નથી. દેવ ! આપી શકે કિકતા માન્યા વગર છૂટકે જ નથી. આપના નયનતેમ છે તો આપ ! જબરદસ્તી નથી. ” દીપકના પ્રકાશઠારા પોતાના મસુવડે આત્માની ભા. ઊંડાણમાં ઊતરી જોનારાઓને અનાદિની ખેવાએલી ‘‘ વાસુદેવજી ! બહુ હઠ, બહુ હ૬. મારું જીવ વસ્તુ જડી આવે તેમ મને પણ જડેલો અનુભવું છું. કનાં પણ અધિક દ્વાલા પ્રભુજીની પ્રતિમાજી હે જગચિંતામણિ ! પ્રહાલન કરવા માત્રથી આત્માની આપને અપ ણ કરું છું. જીવના જોખમે પણ રક્ષણ શીતલતા અનુભવું છું. હું આપના વન-પૂજનની કરવાની જવાબદારી જતી કરવી જોઈએ નહિ. જેવી વાત તે કયાં જ ! એ પ્રમ: યાદવરાજ શ્રીકૃષ્ણ રીતે અમારી પાસે સંપૂર્ણ રક્ષા અને બહુમાનપુ, વાસુદેવ પ્રભુ આગળ પડતાનું દ્રય ખેતી પ્રક્ષાલન પૂજાણ તેવી જ રીતની ભલામણ આપની પાસેથી જતી કરી શકતો નથી” એ પ્રમાણે છેલી નાગરાજ કેટલોબધો પ્રભુજીના મામા ! સ્નાનજલ ધરણેન્દ્ર અંતર્ધાન થઈ ગયા. છાંટવા માત્રથી સૈન્યમાં ચૈતનો સંચાર તે લીક પરંતુ હર્ષ, ઉમંગ, બળ, જેમ વગેરેનું પણ ખૂબ આહા ! કેટલા આહલાદક પ્રતિમાજી ! મુખમુદ્રા જ અછુ આવાગમન થયું થાયે છે અરે ! ક્ષણભર, ઉપરની તેજસ્વી કિરણુવલ અંતરના ગાઢ અંધ પણ શાન્ત-સ્થિર રહ્યા વિના લડવા માટેની તેઓની કારના નાશ માટે બસ નન્યા ? 'માન પરત કે આતુરતી ખરે ! આશ્ચર્ય ઉભુ કરે છે. આવતા જવાબદારી છે? કૃજ છે ? ના ના, ભક્તિપૂર્વકનું વેગને અટકાવવાનું કર્યું પ્રયોજન નથી. શંખનાદ હંમેરાનું પૂજન જવાબદારી નથી, ફર્જ પણ નથી. તે કરીને સૌને તૈયાર કરી દેવા દીક છે. ” પરંતુ સ્વાભાવિક મારિમય ફુરણું જ. જવાબદારી . શંખ ફૂંકાયે, તુમુલ યુદ્ધ જામ્યું. પ્રતિવાસુદેવ અને ફજ એ કેન માટે ? બજારૂપ સમજતા હોય જરાસંધ મરા. નાયક વિનાનું સૈન્ય આમતેમ એને માટે જ. સહજ આમિય ફરશુને આવિર્ભાવ ભાગવા લાગ્યું, વિજયાદેવીને શ્રી કૃષ્ણની ગ્રીવામાં એ પ્રતિભાછ માંહેલી અલૌકિકતા, ચમત્કારિકતા, વિજયવરમાળા આપી દીધી. વિજયસૂચક- હર્ષને For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨). * શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અથડે શ્રાવણ શંખનાદ ફેંકાય. સકલ સૈન્યમાં વિજયના આનંદી અને, કલાશાસ્ત્રના કથનાનું સારી પદ્ધતિના વાતાવરણે હર્ષોન્મત્ત પેદા કર્યો. નાચ-કૂદ, ગાન- ખ્યાલપૂર્વ ક. શાભવા લાગી. વિશાલકાય જિનાલયની તાન, હર્ષ પૂર્વકની વાત-ચીતની પ્રવૃત્તિ ચમકવા લાગી. અનુપમ કોતરણી અને કારીગરી તેમાં પોતાને પ્રાણુ પૂરતી. રસ્તે જતાં આવતાં મનુષ્યનું ધ્યાન દોરવા માટે એ બસ હતી. ધ્યાન દેરાયા પછી અંદર જઈ કુમુદ, સહદેવ ! જો કે તમે મારા શત્રુના કારીગરીના મિણે પણ પ્રભુજીના દર્શન થઈ જતાં. પુત્રો છે વિજયના કેફથી મર્દોન્મત્ત બની કર્તવ્ય અને દર્શનની અંદર અનંતભાવ ભરેલે જોઈ નિતા અને ઉદારતાનું મારે હાથે જ ખૂન કરી શકતા કેટલાક તો વાનગી સાથે પાછો ફરતા. તમને હાંકી કાઢવા અમર દુઃખ દેવું મારે માટે ખાલી હાથે પાછા ફરવાનું તે કઈક અભાગીના જ ઉચિત ન જ કહેવાય. મારી ફરજ તો શત્રુના પુત્ર ભાગ્યમાં લખાએલું હતું. બાકીનાઓને તે બધા હોવા છતાં પણ રાજ્ય આપી સુખી કરવાની જ જ હતી. હોઈ શકે અન્ય રાજયકર્તા તરીકેની જવાબદારીમાંથી શખપુરનગર હંટા શ્રીમંત લેકેની હવેલીએતે ત્યારે જ પસાર થયે કહેવો કે કે, તમને સુમા- થી શોભવા લા. વ્યાપાર માટે £ક &ીક સંતાધી દ' શકું. ” નામીચુ થઈ ગયું. અઢારે આલમ ધંધે ખેળતી મહારાજન્ ! ધન્યવાદ છે આપને. અમે ત્યાં આવી વસી. શંખપુરનગરની જાહોજલાલી દિનભાઈઓની સુખી-સંતાપી રાખવાની ઉમેદની પ્રતિદિન વધવા લાગી. આવી વસનાર કે પૈક અમે-ભાઇએ તારિફ કરીએ છીએ. સદાને માટે ઘણાં તે પોતાને સુખી માનતા.. સુખી દિવસના અમે-ભાઈ એની સેવા ચરણે ધરીએ છીએ.” પ્રધાન પ્રતાપ તરીકે પાર્શ્વ પ્રભુ જ છે એવી ચે કકસ માન્યતા ધરાવતા. ભિન્નભિન્ન જ્ઞાતિના હોવા છતાં બે ઈ! મહાપ્રભાવશાલી પ્રતિમાજીના પ્રતા પછી પણ પાશ્વ પ્રભુ પ્રત્યે પ્રેમ ધરાવતા, સાચે ઈશ્વર જરાવિદ્યાનું નિવારણ થયુ. વિજય મળે. મારૂં આ જ છે એવી માન્યતા ઘણાએ માં ઘર કરી બેઠી કહેવું એમ થાય છે કે અહિ જ નગર વસાવી, તેની હતી. પાર્થ પ્રભુના મહામહિમા વિજયવાવટા દેશેઅંદર રમણિય અને સુંદર કારીગરી યુક્ત પ્રસાદ દેશમાં ફરકવા લાગે, એક જાય એક આવે એવી બનાવરાવી શુભ મુર્તિ પ્રભુજીની પ્રતિમાજી પધરાવો.” આ રીતે સંધેની હારમાળાઓ સતત ચાલુ જ હતી. અરિષ્ટ ને મિકુમારે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. પૂજા-સેવા, ગાનતાન, નૃત્ય વગેરે હંમેશ અખંડ પ્રવાહે ચાલુ જ રહેતું. હા, ભાઈ ! આપનું કહેવું સત્ય છે. મારી પણ એવી જ દઉછા છે, નવીન નગર વસાવી, જિનાલય બંધાવી પ્રભુજીને પધરાવવા માટેની આજે ભગવદ્ ! સંસાર અટવીમાં કેટલા કાળ સુધી જ ગોઠવણુ કરી દઉં છું, ” શ્રી કૃષ્ણજીએ અરિષ્ટ- પરિભ્રમણ કરવાનું ભારે માટે બાકી છે ?” એ નેમિકુમાર પ્રતિ સંમતિસૂચક જવાબ વાળે. પ્રમાણે ગત વીશીમાં થએલા નવમા તીર્થંકર શખનાદ કા હોવાથી શંખપુરનગર અને ભગવાન શ્રી દાદર પ્રભુને પોતાના ભક્ત, સમકિતી પાછળથી ખેશ્વરનગર કટ, ચીટા, મહાલા, અને વ્રતધારી આપાઢી શ્રાવકે પૂછયું. મંદિર, પૌષધશાળા, મઢે, ધર્મશાલા, દીનશાલા, “ભદ્ર ! આવતી એવીફમાં ત્રેવીસમા તીર્થંકર પાદશાલ, ઓપધાલયે, પાંજરાપોળ, ઉપવને, ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે, તેમના આચાર્યા છે સરેવરે, વપિકાઓ અને ફૂવાએ વગેરેથી શિપ નામના ગણધર થઈને તે જ ભવમાં મોક્ષે જશે. ” For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી-4.. :ન જિને માસ માં શુભ મુદતે પ્રતિતિ કેમ કે 'ધરાગડા ર ના રાસ : દેવનાક, વરાયા. હેમેરા મજુરની સેવા-પૂજાદિક કરવામાં એ: 57–વન કરતા હુન: ત્યારબાદ નારાજ જ કા ; નિસરત કરવા માગ્યા. કાલાને વૈરાગ્ય ને ત્યાંથી પ્રતિદરે ફાવી પતાના અવાસથવાથી માત્ર અને ગુરુ કરી અનશન આદર્યું. સનાધિ. * નિયમ પરમે. દ ગા કાળી પર્યત પૂન ક ક " કરીને પ્રથમ દેલેકમાં માનિક દેવપગે પ્રોત્ર, પ.વની ઉજને જ કેન્સપૂર્વક પૂજા-સેના - yક યુ. - વિધિdછી પૂર્વ ભવ ને પોતે કર રવારમાદ શ્રી પુરના નપયાથી ઝડ! કાર ? “ મની પ્રતિજોઇ ત્યાંર્થી લઇ દેવક- નાગરાજે કરે: મુને પ્રતિમા સંખ્યા સડા પેનડના વિમાનનાંના જિનચૈત્યમાં સ્થાપન પુર્નગર વસાવી નિત્યમાં પ્રતિમાને પધકે. ઇ કાળે પરંતુ નિપૂર્વક પૂજ્યાં. ત્યાર ૬. કઢાર કેડ: સગા નથી માં ડીને એટલી બાદ રોધકણ કાળ સુધી પૂજા કરી. ત્યાર "ડતા કાળક્રમ પસાર કરરાજે પણ પૂર્ણ ૧૬ ના વાનમાં પ૪-ચપન લાખ વર્ષ સુધી રહી છે કો: ન દેવ : કમાં, દરામાં પ્રાણું લેકમાં, બારમા રાખ હેકમ, લવાજમાં, નવનપતિનો પડવડસન, અંતરાનાં નામાં, બંગા નદીમાં, ક': રા' જાતિ ભગવાનના સમયમાં નાગર ધરોને છે કે " -છે : 11 ઉપર વિજય પૂરxt-- 'મનના માં તે વખતના ' સોધમેં ને એક જ છે. પિતાની મુક્તિ મા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના રનમાં સુમુખે નારી ' પાપ્રભુની પ્રતિમા પેનડન વિનાનમાં પધરાવી પ૪ લાખ વર્ષ પર્વત ૧૬. વર્ડમાં સને. ગવું તેથી શું? પાનવું બન્યા. ત્યારબાદ પ્રતિમાને પૈવતાચલગિરિ–ગિરિ. બનું તેમ જ મહાને પ જ સુધી એ નક્કી ના શિરે ૬ ૨ની કંચનબાલક નામની સાતમી ટૂંક જ સુધી ના હેડજર, વૈભ= 'ગરે કાયમ જ છે, પિર સૌન્દ્ર સ્થાપન કર્યા. ત્યાં નાગકુમાર આદિ કુર દુરથી મનવ મુદાય આવો પ્રેમથી પ્રભુજી : દે ઘણા કાળ સુધી પૂજા-સેવા કરી. સ્તવના કરે એ આજને જા. એ વેલવ વીસમા શ્રી મુનિસુવ્રતવામી પ્રભુના સમયમાં ઢે? ચડતી પડતી કેદની ક્યાં નથી થતી? પુદગલને સૌધર્મેન્દ્ર પ્રતિમાજીને ત્યાંથી લાવી પોતાના વિમાન- ગલ—પૂરખને સ્વભાવ ભૂલવા જેવો છે? જ્યાં માં વિરાજમાન કર્યા. ઘણણ કાલ સુધી પૂજ્ય શ્રી સુધી માગશર કૃષ્ણ દશમી અને ચૈત્રીપૂર્ણિમા ઉપર રામચન્દ્રજીના વનવાસ દરમ્યાન દર્શન-પૂજન કરવા વિશાળ જનસમુદાય આવી મળે છે ત્યાં સુધી વૈભવમાટે સૌધર્મેન્દ્ર દંડકારણ્યમાં મોકલી આપ્યા. વનવાસને , ની કચાશ ને જ કહેવાય.' For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 - -- - - पुस्त को नी पहों च awadia%20% * આતમના અજવાળા-લેખક : પૂ. 5. મ. શાહ છોટાલાલ મગનલાલ ભાવનગરવાળા તરફથી) શ્રી પ્રવીણવિજયજી ગણીવર. સંપાદક : પૂ. પ . સભાને ભેટ, શ્રી હિંમ:વિજય૩૪ બગીવર "મૂલ્ય -વાંચન-મનનું ભગવતી આરાધના-ભા મ 1. ગુજરાતીમાં પહેલી રાનિ 'તરના = "કાળ ! નામના અર્થ, કાવાર્થ તૈયાર કરનાર સે:ભાગચંદ ગે. પુસ્તકથી છર, 2 5.1 ડી . બીજી આત્તિ તુરખીઆ. સંપાદક : નીનદા ગીરધરલાલ ડી. એક પ્રાચીન અને મરુનું ચુંથ છે મૃ ય પર ઘણી રી એ લખાયેલ છે. આ : માં .દ-માંકઃ - 6 .": : : : સ્કૃિત) આરાધના માટેનું વિસ્તૃત વર્ણન આપેલું છે. શ્રી જય પાવિજ૫૦૭. કે રાક : શા હાદ છE: કડી સાઈ 11 , કિંમત : રૂ!. 2-00 અને ભાવની વૃદ્ધિ કરે . આશા રાખવામાં આવે છે. વિનય સર હ્ય–કતા : છે. દર સાત રે. આ પુસ્તકમાં કરણ મણે બામ્બાય કરી વન્ય. વિજય ગણના ઇવન અને કવ ર પેલાં છે. પ્રાથર્યું ને ત્રીજા કે -લેખક : . થવ- 4 { ' , '; . . .' '' બને : લગ્ન તારાજ મહેતા. પ્રકા : મહેતા તાર " જે દર રિ ! જે ર ક દ . . સાપાત્ર છે. વડરાજ ચેરીટી ટ્રસ્ટ-અમરેલી ( સૌરા' ). For Private And Personal Use Only