________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
છે
જ
&
Hજેનધર્મપ્રકાશ
પુસ્તક ૩૮ મુ
અંક ૯-૧૦
022
Ceos,
૧.oook
is
.
છે
:
•
•
ા
અષાડ-શ્રાવણ | વિક્રમ સં.૨૦૧૮
પ્રભુ જીવન દે ? પ્રમુ જીવન દે ? પ્રભુ જીવન દે? પ્રભુ જવા દે ? ગાવા માટે ગીતડાં દે, તુજ કાવ્ય રચવા શક્તિ દે? જીવનમાં નવરંગ જેવા, આંખેને તું હિ દે ? નવજીવન દે? નવજીવન દે? પ્રભુ જીવન દે ? હૈયામાંથી આશા જગાવી, જીવનભર ઉમંગ દે? વગડામાં પણ વસંત લાવી, પૃથ્વીને નવરંગ દે ? નવયૌવન દે? નવયોવન દે? . પ્રભુ યોવન દે ? પુપની ખૂબેને માટે, વાયુને તું વહેવા દે? જીવનનાં અંધકારને માટે, દિપકને તું જલવા દે? નવચેતન દે? નવચેતન દે? પ્રભુ ચેતન દે?
સ્નેહતણી “સુધા” વરસાવી, આંખોમાં અમીદ્રષ્ટિ દે? સંસારનાં સુખદુ:ખની સામે, ટકવા માટે શક્તિ દે? નવચેતન દે? , નવયૌવન દે ? પ્રભુ જીવન દે ? પ્રભુ જીવન દે? પ્રભુ જીવન દે? પ્રભુ જીવન દે ?
* * * સુધાકર , .* *
પાર કે. શાહ-ભાવનગર
પપ
For Private And Personal Use Only