SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રગતિની સાધના hdpEET લેખક : બાલચ હીરાચંદ સાહિત્યચંદ્ર માગૃપ્તને ધનવાન, શ્રીમાન અને કોમાન્ય થવાની પ્રાિ રાય છે. તેમ વિદાન પતિ અને જ્ઞાની થવાની પશુ પો જાગે છે. તેમ જ સાત્તિ આપણામાં જાગે, આપણે ઉપદેશક બનીએ, આપણી પાસેથી ધા જ્ઞાન મેળવે, માપદ્મને શૈકા પૂર્ણ માને એવી.. શ્યામા પણ પ્રસંગોપાત ગે છે, એમાં શંકા નથી. આ બધું મેળવવા માટે સાધનોની સુચિતા અનિવાય હોય છે. એ વસ્તુ માત્ર ખાસ સહેજે ભૂલી જાય છે. એટલે કે પુણ્યના કળે આપણને મળે એવી તીવ્ર આપો. રા નાશે. પશુ સાથે સાથે પુણ્યપ્રકૃતિ આપણામાં પ્રગટે એની દરકાર આપશે રાખે નહીં, ત્યારે પુક્ષ્મમાં શુભ ફળે. આપણે કેવી રીતે મેળવી શકીએ ? કેટલાએક માણસો ગમે તેવા અશુચિ માતાથી દ્રવ્ય એકઠું કરી, પછી જ્યારે સાંભળે છે કે, દાન કરવાથી પુણ્ય ભેગું કરી શકાય છે; ત્યારે નામના પારિયા, પતાની નાવીદ સાથે પાનાનો વખાણુ છાપામાં પ્રગટ થાય તેવી યોજના કરી, ગમે તેની પાસેથી શમે છે. મા એક સુંદર ભાવવાહી વક્તવ્ય મેવા પાતાની વિના પાનના ક્રચાય છે, અને એ માર્ગ પોતે પુણ્યવાન અને ધર્મપાક વડો ગણાવા પ્રયત્નશીલ અને છે, ત્યારે એવા પામર અને ચનીય પ્રાણી માટે આપણે વા વિચારો છે. એ વિચારવા જેવુ છે. જેવી ધન મેળવવામાં એની શુચિના (!) તેવી જ ર્મ મેળવવાની પણ જ ચૈન્ના ! એવી તેમ જ તેમાં કામને અને મ્ભ કારને પર્કિમ્મિત પણ સ્થાન હોવું નહીં જોએ. તેા જ પુણ્ય એવુ તેને નામ માપી શકાય નિયમિક્તિ ઉત્તમ ભાજન પણ પ્રાજ્ઞાતક નિવડે છે. તેમ હૂ અને અભાવના ઝેરથી મિશ્રિત ક્રિયા પણ પુણ્ય ગણાય નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir નાસને એમ લાગે છે કે, મારાથી જ્ઞાની કેમ થવાને કારણે જ્ઞાન તે સમુદ્ર કહેવાય છે. જે માનવા જ્ઞાની થયા. હું તેમણે તો મહાત્ કર બ્રા કહેવાય . પાતાના સર્વ સુખ, બારામ અને તે જ્ઞાન માટે તેઓ ખાઈ ખા હૈાવા જેઇએ. જ્ઞાન એ એમનું વ્યસન થઇ ગએલુ હાલુ એએ. જ્ઞાન મેળવવુ એ હિંમાાય ઉપર મરી જવા જેવું છે. બે હાથે સમુદ્ર તરી જવા જેવુ છે, અર્થાત્ એ બધું મારાથી તો નોં જ અને એવો વિચાર કરી નિરાશ થઇ બેસી રહેવું પસંદ કરે છે. અને એમ કરી. પેાતામાં એવી શક્તિ નથી જ, માટે તેવા પ્રયત્ન કરવા બે અર્થ સમય બાવા વધુ આવા પ્રકારનો માયકાંગલા અને ન્યૂનગડવાળા વિચાર કરનારાઓએ એવા વિચાર કરવાના છે કે, જે મહાન સાતી થઈ ગયા તે કાંઇ એકજ દિવસમાં તેવા નથી થઇ ગયા. તે માટે તે વરસાના પ્રયત્ન ચાલુ રાખવો પડતો છે. પ્રથમ આભમાં એકઠ એક ભણનારા વિદ્યાર્થી પતુ ગભરાય છે. કાળા કરે છે. છટકી જવા પ્રયત્ન કરે છે. પણ જ્યારે તેને તેમાં રસ પડે છે, અને તેના રહસ્યો સમાય છે, ત્યારે તેજ નવ કામાંથી મોટા દુર્ગંધ ગણિતાના સિદ્ધાંતો શોધી કારે છે, અને ગતિશાસ્ત્રી થઈ બેસે અને જે આત્મિક સમાધાન મળે છે તેનુ વર્ણન થઈ શકે તેમ નથી. એ તો અનુભવગમ્ય વસ્તુ હાય છે. પુણ્ય જેને કહેવાય છે તે એટલી સસ્તી વસ્તુ નથી, કે જે નાણાંથી ખરીદી શકાય ! પુણ્યની પાછળ તેા મનની શુચિતાની ભૂમિકા હોવી જોઇએ. અંત:કરણની નિખાલસતા અને શુદ્ધતા હાવી જોઇએ. ( ૧૦૩ ) For Private And Personal Use Only
SR No.533924
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy