SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨). * શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અથડે શ્રાવણ શંખનાદ ફેંકાય. સકલ સૈન્યમાં વિજયના આનંદી અને, કલાશાસ્ત્રના કથનાનું સારી પદ્ધતિના વાતાવરણે હર્ષોન્મત્ત પેદા કર્યો. નાચ-કૂદ, ગાન- ખ્યાલપૂર્વ ક. શાભવા લાગી. વિશાલકાય જિનાલયની તાન, હર્ષ પૂર્વકની વાત-ચીતની પ્રવૃત્તિ ચમકવા લાગી. અનુપમ કોતરણી અને કારીગરી તેમાં પોતાને પ્રાણુ પૂરતી. રસ્તે જતાં આવતાં મનુષ્યનું ધ્યાન દોરવા માટે એ બસ હતી. ધ્યાન દેરાયા પછી અંદર જઈ કુમુદ, સહદેવ ! જો કે તમે મારા શત્રુના કારીગરીના મિણે પણ પ્રભુજીના દર્શન થઈ જતાં. પુત્રો છે વિજયના કેફથી મર્દોન્મત્ત બની કર્તવ્ય અને દર્શનની અંદર અનંતભાવ ભરેલે જોઈ નિતા અને ઉદારતાનું મારે હાથે જ ખૂન કરી શકતા કેટલાક તો વાનગી સાથે પાછો ફરતા. તમને હાંકી કાઢવા અમર દુઃખ દેવું મારે માટે ખાલી હાથે પાછા ફરવાનું તે કઈક અભાગીના જ ઉચિત ન જ કહેવાય. મારી ફરજ તો શત્રુના પુત્ર ભાગ્યમાં લખાએલું હતું. બાકીનાઓને તે બધા હોવા છતાં પણ રાજ્ય આપી સુખી કરવાની જ જ હતી. હોઈ શકે અન્ય રાજયકર્તા તરીકેની જવાબદારીમાંથી શખપુરનગર હંટા શ્રીમંત લેકેની હવેલીએતે ત્યારે જ પસાર થયે કહેવો કે કે, તમને સુમા- થી શોભવા લા. વ્યાપાર માટે £ક &ીક સંતાધી દ' શકું. ” નામીચુ થઈ ગયું. અઢારે આલમ ધંધે ખેળતી મહારાજન્ ! ધન્યવાદ છે આપને. અમે ત્યાં આવી વસી. શંખપુરનગરની જાહોજલાલી દિનભાઈઓની સુખી-સંતાપી રાખવાની ઉમેદની પ્રતિદિન વધવા લાગી. આવી વસનાર કે પૈક અમે-ભાઇએ તારિફ કરીએ છીએ. સદાને માટે ઘણાં તે પોતાને સુખી માનતા.. સુખી દિવસના અમે-ભાઈ એની સેવા ચરણે ધરીએ છીએ.” પ્રધાન પ્રતાપ તરીકે પાર્શ્વ પ્રભુ જ છે એવી ચે કકસ માન્યતા ધરાવતા. ભિન્નભિન્ન જ્ઞાતિના હોવા છતાં બે ઈ! મહાપ્રભાવશાલી પ્રતિમાજીના પ્રતા પછી પણ પાશ્વ પ્રભુ પ્રત્યે પ્રેમ ધરાવતા, સાચે ઈશ્વર જરાવિદ્યાનું નિવારણ થયુ. વિજય મળે. મારૂં આ જ છે એવી માન્યતા ઘણાએ માં ઘર કરી બેઠી કહેવું એમ થાય છે કે અહિ જ નગર વસાવી, તેની હતી. પાર્થ પ્રભુના મહામહિમા વિજયવાવટા દેશેઅંદર રમણિય અને સુંદર કારીગરી યુક્ત પ્રસાદ દેશમાં ફરકવા લાગે, એક જાય એક આવે એવી બનાવરાવી શુભ મુર્તિ પ્રભુજીની પ્રતિમાજી પધરાવો.” આ રીતે સંધેની હારમાળાઓ સતત ચાલુ જ હતી. અરિષ્ટ ને મિકુમારે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. પૂજા-સેવા, ગાનતાન, નૃત્ય વગેરે હંમેશ અખંડ પ્રવાહે ચાલુ જ રહેતું. હા, ભાઈ ! આપનું કહેવું સત્ય છે. મારી પણ એવી જ દઉછા છે, નવીન નગર વસાવી, જિનાલય બંધાવી પ્રભુજીને પધરાવવા માટેની આજે ભગવદ્ ! સંસાર અટવીમાં કેટલા કાળ સુધી જ ગોઠવણુ કરી દઉં છું, ” શ્રી કૃષ્ણજીએ અરિષ્ટ- પરિભ્રમણ કરવાનું ભારે માટે બાકી છે ?” એ નેમિકુમાર પ્રતિ સંમતિસૂચક જવાબ વાળે. પ્રમાણે ગત વીશીમાં થએલા નવમા તીર્થંકર શખનાદ કા હોવાથી શંખપુરનગર અને ભગવાન શ્રી દાદર પ્રભુને પોતાના ભક્ત, સમકિતી પાછળથી ખેશ્વરનગર કટ, ચીટા, મહાલા, અને વ્રતધારી આપાઢી શ્રાવકે પૂછયું. મંદિર, પૌષધશાળા, મઢે, ધર્મશાલા, દીનશાલા, “ભદ્ર ! આવતી એવીફમાં ત્રેવીસમા તીર્થંકર પાદશાલ, ઓપધાલયે, પાંજરાપોળ, ઉપવને, ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે, તેમના આચાર્યા છે સરેવરે, વપિકાઓ અને ફૂવાએ વગેરેથી શિપ નામના ગણધર થઈને તે જ ભવમાં મોક્ષે જશે. ” For Private And Personal Use Only
SR No.533924
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy