________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી શંખેશ્વર પાર્થનાપ
વઢિયાર-વૃદ્ધિકાર દેશમાં રાખતપુર સ્ટેટના મુજપુર મહાલનાં પ્રાચીન મહાતીય શોપર આવેલું છે. મહારાજા જયશેખર વખતના ગૂર્જર દેશનાં એક વખતના પાટનગર પંચાસરથી આ મહાતી ત્રણ કાશ જ થાય છે. મહાતીની પ્રાચીનતા લગભગ ૮૭૪૦૭ વર્ષ જેટલી થવા જાય છે.
મગધપતિ પ્રનિયાવ જરાસંધ સાથે દ્વારકાન પીશ વાસુદેવ શ્રી કૃષ્ણને પતિયાર દેશમાં ભા મયંકર યુદ્ધ પશુ, ખૂનખાર જંગના પરિણામે જરાધના સૈન્યની અનંદ ખુવારી થઈ મ
જરાસધ મહાવિમાસણમાં પદ્મા સાધ્ય કરેલી જાનિયા તૂત જ છના સૈન્ય નરક પાંચાડવાનાં આવી. શ્રીકૃષ્ણ, બળરામ અને અરિષ્ટનેનિકુમાર સિવાય સકલ સૈન્ય જરાવિદ્યાના કાળમુખમાં સર્પડાર ગ, પોતાના અન્યની ભાવી શા નક ફેર્જીને પણ લાગી આવ્યું. અનિમિલાન દુર્દશાનુ પ્રયે!જન પૂછી પ્રતિકારને ઉપાય માગ્યે.
“ પરંતુ ભાઈ ! એ વધુ દિવસદરમ્યાન આપણી સૈન્યની ન જાણે શું એ દશા થાય ? ’કૃષ્ણુએ પ્રશ્ન મૂા.
“ ભાઈ! એ માટે મૂઝાવાની જરૂર નથી. આપ બેફીકર શ્યા. આની જવાબદારી. ભારી, અરિષ્ટનેમિ ભારે જ્વાબ વાળ્યો.
કે
લેખક : બાબુલાલ મનસુખભાઇ માંડલ - ડીક, ધેા ભાઈ ! રક્ષણની જવાબદારી તમારીજ. હુ" ના નક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
મારા વ્હાલા મંડલિકા ! અને બહુ દુર સૈનિકા ! ખાપણે આપણી યુકેમાં ફાવી ગયા છીએ. મૂતપ્રાયઃ દશામાં પડેલા દુશ્મનોને કાપી નાખવા હું હુકમ આપુ છું. મને ખાત્રી છે તમે ફત્તેહ નીવડશે, એ કાર્યાં અતિ મુશ્કેલ તો નથાજ. મરેલાને મારતાં વાર શી ! વિજ્યું. માપના જ છે. “ ગવમુક્ત સ્વર જરાસ'ધ મેલ્યા.
હમણાં મારાથી નહે લડી શકાય, હા શહેણીના પ્રહારો અમારાથી સહન કરી શકાના
“ ભાઇ ! વિજય માટેના બળપૂર્વકના કાં ઉપાય ન હાવાથી જરાસંઘે છળથી જરા નામની
નથી. પ્રતિપ્રાર ભરની વિદ-ભાભભાન અન્ય બની ગયું છે. કેમ કે દુને પણ દ્વાય ઉપડતો જ નથી ! આવી દુર્દશા અમારાથી નઈ જતી નથી. નહિં માથે મુગટતુ કે કને કુંડળનું ઠેકાણુ તેની
વિદ્યા મેાકલી છે. પ્રતિકારના ઉપાય તરીકે અંત-અર્થ ખડ દશા અમારે ઉપતાસ કરી રહી છે. તેાબાદ, પ્રાચીન મહાપ્રભાવાળી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા નાગરાજ ધરણેન્દ્રના દેવમંદિરમાં છે. અઠ્ઠમ તપસ્યા કરી એ પ્રતિનાળ ધરણેન્દ્ર પાસેથી માગી. કાવા. મહાપ્રભાવશાલી પ્રતિમાજીનું સ્નાના સર્વ સૈન્ય ઉપર છાંટવા માળથી વિદ્યા આપોઆપ નાગી જશે. અરિષ્ટનેમિકનાર ખેલ્યા.
તાબા, ચીન અનેંને અમારી સા વે છે. ક્ષણભર હવે અહીં ઊભા રહેવા માગતા નથી. અમે તેા પડાવ તરફ આ ચાલ્યા. સ મલિક રાજાએ એ પ્રમાણે કહી પડાવ તરફ પ્રયાણ કરી
જાય છે.
"
કે
“ પશુ આ શું! શંખનાદ કર્યો અરે! શાળા ના ડરી ગયા છે પણ કેમ કે જરાસંધ ખેલ્યા.
( ૧૦ )
સુધ્યરાત્રિએ નાગરાજ ધરણેન્દ્રનું આસન ક’પવા લાગ્યું. કાણુ છે એ અત્યારે ક્રોધયુક્ત સ્વરે ધરણેન્દ્ર સાન્યા. વિજ્ઞાનના ઉપયોગથી, અરે ? આ તે દ્વારિકાપતિ શ્રીકૃષ્ણે વામુદેવ અને તપસ્યા કરી પરમ પ્રભાવરાત્રી પોપ્રિનની પ્રતિમાઝ યાચવા માટે મને યાદ કરી રહ્યા છે.
For Private And Personal Use Only
*