Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REGISTER B. NO. 156
Screeveness
છે. જૈનધર્મ પ્રકાશ
સા[ફાર
પુ. ૧૯ ચુ". . "ફ -૧૦ SSC
उपजाति. चार्यः प्रबोधो हृदि पुण्यदाने, शीलं सदांगीकरणीयमेव । तप्यं तपो भावनयैव कार्या, जिनेंद्रपूजा गुरुभक्तिरुयमः ॥
ઘર છે જો. श्री जैनधर्म प्रसारक सभा.
ભાવનગર
Geendete
SeneperORBEDROGEREG
g, Mી છે ? ૬ ઉપદેશાફ પદા ૨ અ માટે પ્રવાસ ૩ યુનિએાને રેલી માં એશથા ""ધી લેવાના પ્રયુત્તર ૨૦૩ ૪ બનારસ ન પાઠશાળા વિશે વિજ્ઞયિતા ૫ હિરા-ા તથા સૈનપ્રશ્ન ઉદ્ધારીત સારી છે ને
19 વર્તમાન ચચા
અમદાવાદ, - દk'ગ્લો વર્નાકયુલર પ્રિન્ટીંગ પ્રેસમાં
નથુભાઈ રતનચદ મારફતીયાએ છીમ્યુ" વીર સંવત ર૪ર ૮ શાકે ૧૮૨૫ અને ૧૯૦૩ વાર્ષિકે મલ્ય રૂા) પાસ્ટેજ ચાર આનંદ
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોપાનિયુ’ રખડતુ મુકીને આશાતના કરવી નહી.
विनंती पत्र. सर्व संवेगी मनीराज महाराज साहिबोसे तथा साध्वीजी महाराज साहिबोंसे विनंती पुर्वक देश मालवाका सकल संघमं(दिरानायवाले अर्ज करते है कि इदरमें श्री मनीपार्श्वनाथजीका तथा शामलीयाजीका (जहाँ कि भाद्रवाशुद २ का र मिसे दूध व पानी ज्ञरताहै) बडे तर्थि है अपूर्व यात्रा है. जरूर करके आप साहिब यात्रार्थ पधारेंगे इस देश में मतमतांतर सिंघाडे संबंधी कुछ विषवाद है नहीं. क्षेत्र अच्छाहे वास्ते संकल्प विकल्प दूर करके इदर विचरणेसें अत्यंत लाभ स्व पर जीवकों होगा. गुजरातसें इदर विहार करने में कोई २ अगवडके मुकाम आते हैं. उन मुकामोसे नीचे ठेकाणे श्रावकोसे खबर दिलवाना. इदरके संघ तरफसे सत्वर बंदोबस्त होजायगा. संघ भक्तीकरनेको उजमाल हो रहाहै. और शेगका उपद्रव अब इदरमें है नहीं. एज अर्ज.
श्री जैन श्वेतांबर संघ. सं.१९६० पौशशुक्ल ३ ठी. बाबासाहिबके मंदिरमें. थावरीआवजा
रतलाम. ભાઈ ઝવેર ડાહ્યાભાઇનું ખેદકારક મૃત્યુ
... મારી સભાના એક લાંબા દુખતના સભાસદ ઝવેર ડાહ્યાભાઇ ધા નેરા નિવાસી ગયા પાસ સુ૮િ ૬ એ ૬૩ વર્ષની વયે આફાની દુનીયા છોડી ગયા છે. તેમનો અભાવ થવાથી સ ભાને એક ઉપચાગી મેમ્બરની ખામી આવી પડી છે સભામદા પૈકી ૫૦, ૨ચનામા અઆજ એક કેરાળ હતી ધૂમ શ્રદ્ધા બહું શ્રેષ્ઠ હતી. એમના પિતા પણ, ધમષ્ટ હતા એમના મૃત્યુથી એના કુટુંબમાં ખરેખરી ખામી આવી પડી છે. અમે અત:કરણથી એમને દિલાસે આપીએ છીએ. ૨૫ને સંસારની
અનત્યતા વિચારી દિલગીરીમાં નિમગ્ન ન થતાં ધસ કાર્યમાં 3 ઉદસંવંત રહેવા સુચવીએ છીરો,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
श्री जैनधर्म प्रकाश
JAN!
દાહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ;
નેહ યુક્ત ચિત્તે કુરી, વાંચે જૈન પ્રકાશ. ସରକାରର ମନର
૧૯મું શાકે ૧૮૨૫. સ. ૧૯૬૦ માગશર્-પાસ અંક ૯-૧૦
उपदेशक पद्य.
૮ આહા પ્રેમ પીડા કેવી, એ રાગ, ૪
આહા માહુ દશા કેવી, ઘડી ઘડી પલકે પલકે; ક્ષણે ક્ષણે મન ભૂલે છે. માહુ ૪૦ ટેક ઘણુંએ કરૂ' નાન ધર ધર્મ મને સહિત ધ્યાન; હાય ભૂલી ભાન, ક્રોધ લાભ માન; માયા જાળે પલકે પલકે ક્ષણે ક્ષણે
માહ ૪૦ ગ્
હાસ્ય ને રતિ અતિ, શેાગ દુગધ્રાની ભીતી, મેાહની મહા ત્રણ કુંજ છે અતિ મતિ બધી; પલકે પલકે ક્ષણે ક્ષણે મન ભૂલે છે. વિષમ રાગ દ્વેષ પ્હાડ, વેદ ઉદય પીસુન ધાડ; તૃષ્ણા ઝરે નીર અતિ ચપળતા સમીર. કુમતિના તરંગ સાથ ક્ષણે ક્ષણે, જગત પ્રતિપાળ પ્રભુ, શાન્તિનાથ છે! કૃપાળ; નની કહું વાર્ વાર, ભવ દુ:ખ દધિથી ઉગાર, આપે એક એધિ બીજ રત્ન જૈન સેવક યાચે. મહદશાટાળી, ૪
મન ભૂ
For Private And Personal Use Only
સન ૧
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
શ્રી જનધર્મ પ્રકાશ.
પદ ૨ જી. “ ચિત ચાર ચિત ચોરી ચાલીએ ચાલી, એ રાગ, 2 બધું મૂકી બધું મૂકી અને તો જાવું છે, ટેક. મુછ મરડે શિદ થઈ મદમાતો, અનિશિ વિષય વિષે અતિ રાત; કાંઈ પ્રતિકુળથી તાતો થાત, મેહ મદિરા પીતો પા. પુદ્ગળ રંગ પતંગ દેખાતે, જોત જોતામાં જાતે જાતે જજ રેશે, બધું મૂવી નિજપર ભાવ વિવેક વિચારી, ભેદ જ્ઞાન ગુરૂ ગમથી ધારી; ભૂલ અનાદિની સધ વિસારી, જ્ઞાન કબાન સુરંગ સુધારી; અનુપમ અધ્યાત્મ અમી સંચારી, જન સેવક સુખકારી સારી સિદ્ધિજ થાશે રે
જે ગિo હે. માણસા, જેનશાળા શિક્ષકો
अमारो प्रवास. ( લખી મોકલનાર શા. કુંવરજી આણંદજી. )
ભાવનગર શહેરમાં ચાલતા મરકીના ત્રાસમાં દુખી થતા કુટુંબ ની અનેક પ્રકારની હાજમો પૂરી પાડવાના સાધનરૂપ એક ફંડ ઉભું કરવામાં બનનો પ્રયાસ કરી તેમાં સુમારે રૂ. ૬૫૦૦ ) થયા બાદ એક માસમાં થયેલા રૂ. ૨૫૦૦ ) લગભગના ખર્ચનો હોશાબ બહાર પાડી શ્રી વળામાં પરમ પગારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રો નેમવિજ્યજીને માગશર સુદિ ૩ના રોજ પન્યાસ પદવી આપવાનું હોવાથી સહકાર્યકારી ગાંધી મોતીલાલ ગગલને “ ભાવનગર નિરાશ્રીત : સંબંધી ઉપજ વધારવાનું તથા ખર્ચ કરવાનું કાર્ય સોંપી વળે જવું થયું,
વળા. વળા પ્રાચિન વધ્રુભીપુરી વાળે સ્થાનકે વસેલું શહેર છે શ્રી દે. વગણી ક્ષમાશ્રમણ મહારાજાએ જેનસિદ્ધાંત વિગેરેને પુસ્તકારૂઢ કર્યા તે આ પવિત્ર સ્થળ છે. ત્યાં મુનિરાજશ્રી માવજયજીને શ્રી
૧ એ ફંડમાં રૂપીઆ દશહજર થવા આવ્યા છે. ખર્ચ બે માસમાં રૂ. ૬૫૦૦ ) લગભગ થયો છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારે પ્રવાસ ભગવતિ સૂરના ગહન કરવાથી શાસ્ત્રાધારે કાર્તિક વદ 9 મે ગણી પદવી આપવામાં આવી હતી. તે વખતે શ્રી અમદાવાદથી શેઠ જમનાભાઈ ભગુભાઈ તથા ઝવેરી છોટાલાલ લલુભાઈ વિગેરે ગૃહસ્થ આવ્યા હતા. પન્યાસ પદવીના ભાવ ઉપર શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, શેઠ અંબાલાલ સારાભાઇ વિગેરે અમદાવાદથી "અને શેઠ પરશોતમદાસ પોપટભાઇ ખંભાતથી તથા વેરા અમરચંદ જસરાજ અને વોરા હુડીશંઘ ઝવેર વિગેરે ભાવનગરથી આવ્યા હતા. દેરાસરે અાઇ મછવ કાર્તિક વદિ 9 થી શરૂ હતા. માગશર સુદ ૩ ના પ્રાત:કાળમાં નંદી માંડીને મુનિરાજ શ્રી નેમવિજયજી એ ક્રિયા કરવી શરૂ કરી હતી. પન્યાસજી શ્રી ગંભીર વિજયજી ક્રિયા કરાવતા હતા. આ સંધ એક મ હતો. વળાના દરબાર શ્રી વખતસંહજી પણ પન્યાસ પદવીના મુહુર્ત વખતે પધાર્યા હતા. ચતુર્વિધ સંઘ સમક્ષ મુકરર કરેલે મુહુર્ત પન્યાસજી શ્રી ગંભીર વિજયજીએ પન્યાસ પદવી આપી હતી. સુનિરાજ શ્રી નેમવિજયજી તે વખતધી પન્યાસ શ્રી નેમવિજયજી ગણી કહેવાયા છે.-એ વખતે ચતુર્વિધ સંઘને ઘણે હર્ષ થયું હતું. અને શ્રાવક વર્ગ હત્યત્તિના ચિન તરિકે એકેક કપડે વહોરાવ્યો હતો. ત્યારબાદ શ્રી સિદ્ધાચળજી તીર્થની સન્મુખ-જ્યાંથી એ તીર્થના દર્શન થઈ શકે છે ત્યાં મોટી ધામધુમ સાથે સર્વ સાધુ સાધ્વી સહીત વરઘોડે ચડાવીને જવાનું બન્યું હતું. દરબારશ્રી તરફથી તમામ રાજ રયાસત વરઘોડા માટે આપવામાં આવી હતી, તે દિવસે શ્રી અમદાવાદના ગૃહસ્થા તરફથી નવકારશી કરવામાં આવી હતી. બહાર ગામથી પુષ્કળ માણસો આવ્યું હતું. શુદિ ૪ થે યાત્રાને વરઘોડે ચડાવવામાં આવ્યો હતો અને તે દિવસે શ્રી ભાવનગરવાળા વોરા અમરચંદ જસરાજ, વેર ઝવેર સુરચંદ તથા શા. આણંદજી પરશોતમ તરફથી નવકારશી કરવામાં આવી હતી,
વળામાં પ્રથમ એક ઘણું નાનું દેરાસર હતું કે જેના ગર્ભગૃહમાં બે ત્રણ માણસ પણ મુશ્કેલી એ ઉભા રહી શકે તેમ હતું. તેથી તે અડગણ દૂર કરવા માટે તે દેરાસર પાસેજ એક મોટું શિખરબંવ દેસર હાલ માંજ બવાવવામાં આવ્યું છે. તેમાં પધરાવવા માટે મૂળ નાયકના બિંબ ઘણા સુંદર શ્રી બુરાનપુરથી લાવવામાં આવ્યા છે. આ દેરાસર
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રી જનધર્મ પ્રકાશ. તૈયાર થયા છતાં પ્રતિદા બે ત્રણ વર્ષથી થઈ શકી નહતી તે બાબત છી સંઘને એકત્ર કરીને આવતા માહ માસમાં પ્રતિષ્ઠા કરવાનું મુકરર ઠરાવવામાં આવ્યું. જેના ખર્ચની પણ તરતજ વ્યવસ્થા કરી દેવામાં આવી. તેથી તે સંબંધી કામકાજની શરૂઆત થઈ ગઈ છે. વળાથી નીકળ્યા બાદ માગશર સુદ ૮ ને વીરમગામ જવું થયું.
વીરમગામ. વીરમગામમાં જિન મંદિર ૫ છે, દર્શન કરવા યોગ્ય છે બનારસમાં જૈન પાઠશાળા સ્થાપન કરવાનો વિચાર મુનિ મહારાજ શ્રી બુદ્ધિચંદજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ધર્મવિજયજીએ અહીંજ મુકરર કરેલે હોવાથી અને તેના પ્રારંભ કુંડમાં મુખ્ય મદદ પણ માંડલ અને વીરમગામનીજ હોવાથી મધ્યબિંદુ તરિકે બનારસ જિન પાઠશાળાની વ્યવસ્થાપક કમીટીનું મુખ્ય સ્થળ વીરમગામ ઠરાવવામાં આવ્યું છે. તે કમીટીમાં ૫હેલા વર્ષમાં બે પ્રકારના ( દ્રવ્યની મદદ કરનારા અને ઓનરરી ) મળીને ૨૨ મેમ્બરો હતા. તેની વાર્ષિક મીટીંગ માગશર સુદ ૧૦ રવીવારે રાખેલી હોવાથી તેના તમામ મેમ્બરોને આમંત્રણ કરવામાં આવ્યું હતું તેની મીટીંગ સુદ ૧૦ ને અને શુદ ૧૨ શે એમ બે વખત કરવામાં આવી હતી. તેની અંદર મુખ્ય કામે ૫ કરવામાં આવ્યા હતા.
૧ પાછલા વર્ષને રીપોર્ટ સેક્રેટરીઓએ તૈયાર કરેલો વાંચી સંભળા તે પસાર કર્યો.
૨ નવા વર્ષના ખર્ચ માટે વાર્ષિક રૂ. ૬૦૦૦)ની રકમ મંજુર કરી. કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે.
8 મેમ્બરો (૨૨) હતા તેમાં (૮) ગૃહોના નામ વધારવામાં આવ્યા. ૧ ઝવેરી નેમચંદ મેળાપચંદ ૫ શેડ અનુપચંદ મલચંદ ૨ ઝવેરી દેવચંદ લાલભાઈ ૬ શા. ભગુભાઇ ફતેચંદ ૩ ઝવેરી નગીનદાસ કપુરચંદ 9 શા. વેલજીભાઈ નાથા ૪ ઝવેરી હીરાચંદ મોતીચંદ ૮ શા, હઠીસંઘ રતનચંદ
૧ સદરહુ મીટીંગમાં નીચે જણાવેલા ગૃહસ્થ પધાર્યા હતા. ૧ શા. વેણીચંદ સુરચંદ મેસાણા ૫ ઝવેરી ઉજમશી વીરચંદ ૨ શા. કુંવરજી આણંદજી ભાવનગર ૬ ઝવેરી માણેકચંદ ખેતશી ૩ . હકમચંદ નથુભાઈ
૭ માસ્તર રતનચંદ મુળચંદ ૪ શા, ભગુભાઈ ફતેહરાદ અમદાવાદ ૮ પરી છોટાલાલ ત્રીકમદાસ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારે પ્રવાસ,
૧૯૭ ૪ થી મુંબઈ ઝવેરી મંડળ તરફથી રૂ.૧૨૫) ની માસિક મદદ પાંચ વાં માટે અપવાનું મુકરર થવાથી તે મંડળનો આભાર માનવાનું ઠરાવિવમાં આવ્યું.
૫ નવા વિદ્યાર્થીઓને બનાસ મોકલતાં પહેલાં તેના શરીર સંબંધી, 11 ક સંબંધી અને બુદ્ધિ સંબંધી ખાત્રી થવા માટે ત્રણથી છ માસ સુધી મેસાણ પાઠશાળામાં અથવા અન્ય અનુકુળ સ્થાને રાખવા અને પછી ત્રણ પ્રકારની એગતા જણાયે બનારસ મેકલવા.
ઉપર જણાવેલા કાર્યો કર્યા બાદ મીટીંગ બરખાસ્ત થઈ હતી. ત્યાર બાદ શ્રી મુંબઈમાં મળેલી બીજી જૈન કોન્ફરન્સમાં થયેલા ફેડે પૈકી કેળવણી સંબંધી ફંડમાંથી આ ખાતાને સારી રકમ મદદ તરિકે મળવાની આ રમકતા જણાવાથી જેન કોન્ફરન્સના જનરલ સેક્રેટરી સાહેબે તરફ મોકલવાની એક અરજી તૈયાર કરીને તેમાં બધા મેમ્બરોની સહીઓ મંગાવવામાં આવી હતી, તેની અંદર શેઠ વીરચંદભાઇ દીપચંદની સહી થઈને આવતાં તે અરજી જનરલ સેક્રેટરીઓની મુખ્ય ઓફીસ તરફ (મુંબઈ) રવાને કરવામાં આવી હતી.
વિરમગામથી વેણીચંદ સુરચદ સાથે શ્રી મેસાણા જવું થયું. ત્યાં મુનિરાજશ્રી કર્પરવિજયજી જેઓ પૂરા આત્માર્થી છે અને જેઓ મુનિમંડ ળને એકત્ર કરવાના ઉત્તમ પ્રયત્નમાં મચેલા છે તેમના દર્શનનો લાભ મળે.
મેસાણા. આ પણ યાત્રા કરવા લાયક શહેર છે. ત્યાં ૧૦ જન મંદિર છે. તેમાં સ્ટેશનના માર્ગમાં આવેલ બે જૈન મંદીરો કે જે એક કંપાઉન્ડમાં ભેળ છે તે તો ખરેખરા અપ્રતિમ અને ભવ્ય છે. તે મંદિરે માંહેની મૂર્તિઓના દર્શનથી પરમ આહાદ થાય તેવું છે. અહીં વેણીચંદભાઈના પ્રયાસથી મુનિ રવીસાગરજી જૈન પાઠશાળાનું સ્થાપન ત્રણ વર્ષ થયા કરવામાં આવેલું છે. તેને માટે એક વ્યવસ્થાપક કમીટી, તેને લગતા મુખ્ય મુખ્ય ધારાઓ તથા તે સંબંધમાં બીજી કેટલીક જનાઓ ઘડી દેવામાં આવી અને તે ત્યાંના જે જે મેમ્બરો હતા તેમની તથા બહારગામના બે ત્રણ મેમ્બરોની સમક્ષ પસાર કરાવવામાં આવી.
મસાણાથી ભયણ તરફ જવું થયું. (માગશર સુદિ ૧૫)
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શ્રી જેનધર્મ પ્રકાશ.
યણી. ભોયણી જે કે અર્વાચીન તીર્થ છે અને તેની ઉત્પત્તિ સુમારે ૩૦ વર્ષથી થયેલી છે પરંતુ આધષ્ઠાયકની જાગૃતિ હોવાથી તેને મહિમા ઘણો ફેલાયેલ છે. શ્રી મલ્લીનાથજી મહારાજનું દેરાસર ઘણું જ રમણિક બાંધ વામાં આવેલું હોવાથી યાત્રાળુઓને તેના દર્શનથી અતિશય અ.હાદ થાય છે. આ તીર્થ આવવા માટે દેજ અને કટોસણવએ ઘેલડા નામનું નવું સ્ટેશન ખેલવામાં આવ્યું છે. દેત્રોજ ને કટોસણથી ભોયણી દોઢ ગાઉ થતું હતું ત્યારે અહીંથી તે કરતાં આવું થાય છે, મજુર ગાડી વિગેરે મળી શકે છે. આ તીર્થ ધર્મશાળાની સગવડ બહુ સારી છે. ત્યાંના કારખાનાની સંભાળ અમદાવાદવાળા શેઠ જમનાભાઈ ભગુભાઇ તથા શેઠ તેનાભાઇ ચુનીલાલ વિગેરે રાખે છે. તેને હિશાબ નામું ઠામું વિગેરે તપાસતાં વ્યવ
સ્થા સારી છે. હાલમાં વાર્ષિક આવક સુમારે રૂ.૩પ૦૦૦) ની છે અને વાર્ષિક ખર્ચ સુમારે રૂ.૭૦૦૦) ને છે. દેરાસરજીનું કામ ચાલતું જ છે. ઉ. પરાંત જીણું દ્વાર ખાતે અહીંથી સારે ખર્ચ કરવામાં આવે છે શ્રી શંખલપુર, રાંતજ વિગેરે અનેક ગામોના જીર્ણ મંદિરોના જીર્ણોદ્ધારમાં આજ સુધી સુમારે અટલાખ રૂપીઆ ખરચાણા છે અને અહીંના દેરાસરજીમાં દોઢલાખ ઉપરાંત ખર્ચવામાં આવ્યા છે. સિલક દોઢલાખ રૂપીઆ લગભગ છે તેને મોટે ભાગ પ્રોમીસરી લોનમાં રોકવામાં આવેલો છે. સરવૈયાં વિ. ગેરે તૈયાર રાખવામાં આવે છે અને ઉઘરાણી સંબંધી કામ પણ સુસ્ત નથી તેમ લાંબી રકમ ઉઘરાણીમાં રોકાતી પણ નથી. આ કારખાનામાં મુનિમ તરીકે બાબુ ગીરધારીલાલજી ઘણા વર્ષથી કામ કરે છે. તેઓ કર્મગ્રંથના તથા દ્રવ્યાનુયોગને પણ સારા અભ્યાસી છે. આ તીર્થની યાત્રાનો લાભ દર વર્ષ લેવા ઈચછા થયા કરે તેવું છે.
ભોયણી તીર્થની યાત્રાનો લાભ લીધા બાદ શ્રી શંખેશ્વરજીના અતી પ્રાચિન તીર્થની યાત્રાને લાભ લેવાની ઈચ્છા થતાં શ્રી વીરમગામથી બેલ ગાડીમાં તે તરફ જવું થયું.
શંખેશ્વરજી. આ ઘણું પ્રાચીન તીર્થ છે. અહીં આવવા માટે રાંધણપુર. પાટણ. ભોયણી, વિરમગામ અને પાટડથી જુદા જુદા રસ્તા છે. બથી લગભગ ૨૦ ગાઉ થાય છે. પાટડી ૧૫ ગાઉ થાય છે. વણીથી નારને મા
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા પ્રવાસ,
૧૯૯
ગંમાં શખલપુર અને રાતાજની યાત્રાને લાભ મળે છે. વીરમગામથી, જનાર માંડલ રસ્તે જાય અને પાટડી દસાડા રસ્તે આવે તે માંડલ, પોંચા સર, વડગામ, દસાડા, પાટડી, ઉપરીઆળા અને ગોરૈયાની યાત્રાને લાભ મળી શકે છે. અમે એ રસ્તે પસંદ કરી વીરમગામથી પ્રથમ માંડલ ગયા, જ્યાં ૩ દેરાસર છે. તેના દર્શનનો લાભ લીધે, તેમજ પન્યાસ શ્રી સિદ્ધિવિજયજી ત્યાં હોવાથી તેમના દર્શનને લાભ પણ મળ્યો. ત્યાંથી પચાસર જઇને રાત રહ્યા. ત્યાં જીનું મંદીર બહુ નીચાણમાં પડી જવાથી તેમાંથી પ્રભુને ઉથ્થાપીતે એક મકાનમાં પ્રાતુણા તરિકે પધરાવ્યા છે. નવું મંદિર ખૂંધાય છે. પંચાસરથી પ્રાતઃકાળમાં નીકળી ત્રણ કલાકમાં શ્રી શખેશ્વ રજી પહોંચ્યા,
આ તીર્થ ધણું પ્રાચીન છે, જાનું મદિર જીણુ થવાથી નવું મંદિર બાવન જિનાલયવાળું બેડી બાંધણીનુ બધાવી તેમાં શ્રી શખેશ્વર પાર્શ્વ નાથજીને પધરાવેલા છે. આ બિબ ગઇ ચેવીશીમાં દામેાદર નામના તીથાધિનાથનાં શાસનમાં તેમના ઉપદેશથી પેાતાના નિર્વાણુના કારણભૂત શ્રી પાર્શ્વનાથજીને જાણી અશાડી નામના શ્રાવકે ભરાવેલા છે. જેતેઅસંખ્યાતે કાળ થઇ ગયેલ હોવા છતાં દેવ સહાયથો તે બિબ અત્યાર સુધી વિદ્યમાન રહેલા છે. ધરણેકે પોતાના ભુવનમાં ઘણા કાળ પર્યંત તેની પૂજા ભકિત કરેલી છે. શ્રી નેમિનાથ ભગવતના ગૃહસ્થાવાસમાં જરાસંધ પ્રતિવા સુદેવ સાથે કૃષ્ણ વાસુદેવના યુદ્ધમાં જ્યારે જરાસંધે કૃષ્ણુના લશ્કર ઉપર જરા મુકી અને સર્વ સૈન્ય જરાથી પરાભવ પામેલાની જેવું વૃદ્ધ થઇ ગયું, દુધીયારા હાથમાંથી પડી ગયા, ત્યારે કૃષ્ણે તેના નિવારણને! ઉપાય શ્રી નેમિનાથને પુછ્યા, એટલે તેમણે ધણેદ્ર પાસેથી શ્રી પાર્શ્વનાથજીના બિંબનું વણુ જળ મંગાવી છાંટવાનુ બતાવ્યું. કૃષ્ણે અર્જુનને તપ કરી ધણેકને આરાધ્ય!. ધરણેન્દ્રે પ્રગટ થઇ કારણ પુછતાં પાર્શ્વનાથજીના હૅવણુ જળની માગણી કરી. ધણે કહ્યું કે તમારી પાસે પ્રગટપણે શ્રી નેમિનાથ તીર્થંકર છતાં તમારે ન્હવણ જળની શી જરૂર પડી ?' પછી કૃષ્ણની માગણીથી ધણેત્રે પાર્શ્વનાથજીની પ્રતિમાજ ત્યાં લાવી આપી. તેનું ન્હવણુ ળ છાંટવાથી જરા રાક્ષસી નામુદ્ર થઇ ગઈ, તેથી હર્ષ પામી કૃષ્ણે શખ પૃયો. તે ઉપરથી તે પ્રતિમાનું નામ શ ંખેશ્વર પાર્શ્વનાથ પડયું. ત્યાં કૃષ્ણે એક રાતુર તેજ નામથી વસાવ્યું અત્યારે શ...ખેશ્વર ગામ છે તે તેજ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકારા.
૨૦૦
સ્થાનકે છે કે નહીં તે ચેકસ કહી શકાતું નથી પણ પ્રતિમાજી તે તેજ છે એવેાનિય છે.
એ
આ બિબ જીણું હેવાથી તેને વારંવાર લેપ કરાવવામાં આવે છે. હાલમાં લેપ કરનાર કારીગર બહુજ હુંશિયાર મળેલા હોવાથી પ્રતિમાજી વા તેા અદ્ભુત શાખે છે કે તેનું વર્ણન થઇ શકે એમ નથી. આ તીર્થની યાત્રા કરવાની અમે સર્વે જૈન અને ખાસ ભલામણ કરીએ છીએ. અહીંની યાત્રા કરતાં અવશ્ય પરન આહ્લાદ થાય તેમ ખડુજ ભવ્ય, વિશાળ અને સુશોભિત છે. તેના ગઢની સાળા છે. યાત્રાળુઓને રહેવાની સારી સગવડ છે.
છે. દેરાસરજી પણ બહાર ફરતી ધર્મ
અહીંના કારખાનાને વહીવટ ઘણા વર્ષથી શ્રી રાધપુરવાળા શેઠ શોરચંદ્ર સાંકળચંદ્ર કરતા હતા. તેમણે તેમના વહીવટમાં બહુજ ગોટાળા કર્યો છે. ત્યાંથી રાધનપુર જે દ્રવ્ય લઇ જવામાં આવ્યું તેનું નામુંજ માં ડયું નથી. રાધનપુરથી મેકલવામાં આવ્યું તે કારખાનાના ચોપડામાં પેાતાના નામપર જમે કર્યું છે. વહીવટ સેાંપી દેવાનુ કહેતાં કહેતાં પોતે કાળ ધર્મ પામી ગયા પણ તેની સીલક જે પેાતાના કબામાં રાધનપુર ખાતે છે તે સાંપી નથી. તેમના પુત્રાદિ કુટુબીને અમારી ખાસ બલામણ છે કે તેમણે પેાતાના કુટુંબને આ કલંકથી મુકત કરવું.
For Private And Personal Use Only
હાલમાં સુમારે બે વર્ષથી આ તીર્થનું કારખાનું અમદાવાદ ખાતે સોંપવામાં આવ્યું છે. ત્યારથી તેની વ્યવસ્થા બહુ સારી ચાલે છે. બાણી તીર્થ સાથે આ તીર્થના કામકાજનું ધણું ખર તેડાણ કરી દીધું છે, કા મકાજની પદ્ધતિ પણ તે પ્રમાણેજ જણાય છે. આ તી ખાવા માટ ગાડી રસ્તા ૨ગાઉ જેટલા હોવાથી અને રેલવે છતાં એકલ ગાડીમાં બેસ વાનું કાયરપણું થઈ જવાથી યાત્રાળુએની સંખ્યા બહુજ કમી થઇ ગો છે. પણ જૈન યાત્રાળુને તેમ કરવું ઘટીત નથી. પ્રત્યે વિશેષ કરે ત્યાં વિશેષ લાભ” હોય છે એમ સમજવુ. અહીં હાલમાં વાર્ષિક ઉપજ સુ મારે પાંચ હજાર રૂપીઆની છે. ખર્ચના સબંધમાં નવી વ્યવસ્થા યા પુછી નકામા અને વધારા પડતા ખર્ચ નીકળી જવાથી બે હાર લગભગને ખર્ચ રાખવામાં આવ્યે છે. અહીંની નામા સબંધી બધી વ્યવસ્થા તપાસતાં હાલમાં સતષકારક સ્થિતિ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારે પ્રવાસ,
ર૦૧ અહીં પ્રથમ દેરાસરની અંદરના ભંડાર વિગેરેમાં કેટલોક લાગે પૂજારીઓને હતો. તે નવી વ્યવસ્થા થતાં તેમનું મન મનાવીને કાઢી નાખવા. માં આવ્યું છે. પૂજારીઓ પગારઘર રાખવામાં આવ્યા છે અને તમામ ઉપજ ભંડાર ખાતેજ જાય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં પૂજારીઓને કાંઈ પણ લાગે છે ત્યાં ત્યાં તેને લાગે અળસાવી તેમને પગારદાર રાખવાની રીતી દાખલ કરવાની આવશ્યકતા છે. આવા લાગ વિગેરેના કારણથી આ ગાળ ઉપર તેઓ હકદાર થઈ પડે છે. તે વખતે તેમને અળસાવવા તે બહુ ભારે થઈ પડે છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજીના સંબંધમાં બનેલે તાને દાખલ કરી તેને માટે ધડે લેવા યોગ્ય છે. તેમજ પાલીતાણામાં શત્રુંજય તીર્થ ભાટ લેકો તરફથી જે ઉપદ્રવ સહન કરવું પડે છે તેનું પણ તેજ કારણ છે માટે જ્યાં જ્યાં એવા લાગી હોય ત્યાં ત્યાં હરેક પ્રકારે અળસાવવાની જોન બંધુઓ પ્રત્યે અમારી ખાસ ભલામણ છે.
શ્રી શંખેશ્વરજી મહા તીર્થની યાત્રાને લાભ લઈ ૫છા વળતાં વડગામ દર્શન કરી દસાડે રાત રહી બીજે દિવસે પાટડી દર્શન કરી ઉપરીઆળે આવ્યા.
ઉપરિયાળા.
ઉપરીયાળા પણ એક તીર્થ છે ત્યાં નાનું પણ રમણિક દેરાસર છે અને તેને લગતી મોટી ધર્મશાળા છે. આ દહેરાસરજીમાં પ્રતિક સંવત ૧૮૪૪ ના માહ સુદિ ૧૩ શ કરવામાં આવી છે, પણ તેમાં પધરાવેલા જિન ભિ એ સંવત ૧૮ ૧૯ ના વૈશાક શુદિ ૧૫ મે ભૂમિમાથી નીકળ્યા છે. ભેણી તીર્થ થયા અગાઉ આ તીર્થનો મહિમા વધારે વિસ્તરેલે હો અને યાત્રાળ પણ અહાં પુષ્કળ આવતા હતા. દેરાસરજીમાં મૂળ નાયક શ્રી આદિધર ભગવાન છે અને તેમની બે બાજુએ શ્રી શાન્નિનાથજી અને શ્રી પાર્શ્વનાથજી છે. ત્રણે બિંબ સુવ સરખા રકત વર્ણના છે. બહુજ સુમિળ ને સુંદર છે. દર્શન કરતાં પરમ આનંદ ઉત્પન્ન થાય છે. ચોથા બિંબ શ્રી નેમિનાથજીના શ્યામ વર્ણવાળ છે. તેની બેઠકને ભાગ જરા ખંડિત છે. ચારે બિંબ સંપ્રતિરાજાના ભરાવેલા છે. પ્રતિમાજી નીકળ્યા બાદ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
શ્રી જનધર્મ પ્રકાશ. અનેક પ્રકારના ચમત્કાર જણાયેલા છે. યાત્રાળુઓની ઉપજથી સુમારે રૂ. ૨.૦૦ ૦૦) ઉપજેલા તેનું શિખરબંધ દેરાસર બંધાવવામાં આવ્યું છે.
આ તીર્થનો વહીવટ પ્રથમ બજાણાવાળા કરતા હતા પણ તેની સંભાળ બરાબર નહી જવાથી મુનિરાજ શ્રી ધર્મવિજયજીએ તેની સંભાળ માટે શ્રી વીરમગામ નિવાસીઓની એક ટેળી (કમીટી) મુકરર કરી છે. તેઓ બહુ સારી રીતે સંભાળ રાખે છે. હાલમાં કામ ઘણું દીપતું છે. સુદરહુ ટોળીવાળાઓ દરપૂર્ણ માએ ઘણું કરીને ત્યાં દર્શનાર્થે જાય છે. આજુબાજુના માંડલ, પાટડી, બજાણા વિગેરે ગામેવાળાને પણ દરવર્ષ એકવાર જરૂર આવવાનો નિયમ આપવામાં આવ્યું છે આ તીર્થના સં. બંધમાં મુનિરાજ શ્રી ધર્મવિજયજીએ ઘણે પ્રશંસા પાત્ર પ્રયાસ ક. રેલ છે. ફાગણ શુદિ ૮ નો મેળો મુકરર કરવામાં આવ્યો છે તે ઉપર દરવર્ષ સુમારે બે હજાર માણસે એકઠું થાય છે અને આંગી પૂજા સ્વામિ વાત્સલ્ય વિગેરે થાય છે.
ઉપરી બાળ વીરમગામથી માત્ર ૬ ગાઉ થાય છે. માર્ગમાં બે ગામ આવે છે તેમાં ગેરૈયા નામના ગામમાં દેરાસર પણ છે. બીજો રસ્તો રે. લેવે રસ્તે વીરમગામથી ઝુંડ ટેશને ઉતરીને જવાનો છે. ઝુંડની રેલ ફી ૦)છે. ઝુંડથી ઉપરીઆળા માત્ર ગાઉ લગમગ થાય છે. આ તીર્થની યાત્રાને લાભ લેવા માટે અમારી ખાસ વિજ્ઞપ્તિ છે.
અમે એ તીર્થની યાત્રા પૂજાનો લાભ લઈ માર્ગમાં ગોરૈયા ગામે દ. શન કરી વીરમગામ આવ્યા. અને ત્યાંથી માર્ગમાં રોકાતાં રોકાતાં ભાવ નગર આવ્યા.
મરકી જેવા દુઃખકારક સમયમાં મરકીવાળું સ્થળ મુકી દેવાની જ્યારે ખાસ આવશ્યકતા સિદ્ધ થઈ ચુકી છે ત્યારે તે પ્રસંગે આવા અનેક તી. ચાને યાત્રાનો લાભ લેવાની તક ભૂલી જવા જેવું નથી.
ઈ .
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને જેલમાં બેસવા સંબધી લેખન પ્રત્યુતર. ૨૭ मुनिनने रेलमां बेसी शकाय एवी मतलबनाजैन पत्रमांआवेलालेखनो
प्रत्युत्तर.
“ विज्ञप्ति सर्व मज्जन पुरुषोंको ज्ञात हो कि “जैनपत्र” में कितने ही अंकोंसे इस विषयिक लेख आरहे थे, बलांक एक दफा जैन पत्रने एक शखसको जवाबभी दे दिया थाकि, इस विषयको अधिक चर्चना हम अच्छा नहीं समझते हैं. ऐसे जवाब देकर उसका लेख अपने पत्रमें नहीं लिया. पुनः अग्रीम अंकमें इसही बाबतका लेख आया. वोह खबर नहीं जिसको जवाब दे दिया था उसीका लेखथा, या किसी अन्यका, सो तो वोह आपही जाने. इस समय तक इस बावत कोइ अधिक ख्याल करनेकी आवश्यकता नहीं देखी गईथी, परंतु जब जैनपत्रका २२ मा अंक देखा तो दिलमें जरुर जोश पैदा हो गयाकि “जैनपत्र” जैनकी तरकी करनेका बेशक दावा करता है परंतु किसी किसी बातमें पक्षपातभी करता होवेगा ? अन्यथा २२ के अंकमें जो कुछ अपूर्व ज्ञान रैलके विहार बाबत छापा है न छापता. आपही बात ठंडी पड जाती. परंतु एकको मना करदेनी और एकको मना नहीं करनी यह न्याय क्या जाने न्यायरत्नके. अकलके फव्वारोंमे से कोई फव्वारा तो नहीं छूट गया है ? अस्तु ! मेरातो अधिकतर ख्याल इस वारेमें लेखनी उठानेका इसी खातर होया कि २२ के अंकमें कइएक महात्माओंके नाम लेकर भोले जीवोंको धोखा दिया गया है उसका निराकरण होजावे. तथा जिस गुरुकी आज्ञामे बाहिर होकर अपने छंदे एकाकी विहार करके जू
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४
શ્રી જનધર્મ પ્રકાશ. नकी निंदा छपवानेसे अपने आपको नुकशान होता देखकर अब उन्ही गुरु महाराजके शिष्य से अपने आपको खोटा मशहूर कर रहाहै, सो मालूम हो जावे कि अमुक शखस संघाड़ेने वाहिरहै. इस वास्ते इसको महाराज श्री १००८ श्रीमद्विजयानंद सूरि ( आत्मारामजी ) महाराजका शिष्य मानना ऐसा है, जैसा कि कूलवालकको निजगुरुका शिष्य मानना ? अगर यह महाराजजी साहिबका शिप्य है तो श्री महाराजजी साहिवके अन्य शिष्योंकी तरह क्यों नहीं विचरता है ? तथा विद्यमान मूरि महाराजको क्यों नहीं कबूल करताहै ? जेकर करताहै तो श्री १००८ श्री कमल विजय मूरि महाराजजी इम वातको प्रसिद्ध करवा देवें कि अमुक शखस हमारी आज्ञामें है, इसको अब बाहिर नहीं समजना. जब तक यह बात न होवे तब तक चाहे कितनाही अपने आपको गुरु महाराजका भक्त जाहिर करे सज्जन पुरुष इस बातको कवी न मंजूर करे. इतना लिखनेका सबब यह है कि यह अपने आपको उन महात्माका नाम लेकर प्रसिद्ध करना चाहता है, और भोले लोक समझ जाते हैंकि यह महाराज श्री आत्मारामजी आनंद विजयजीका शिष्य है तो जो कुछ कहता है टीकहीहै. सो आज पीछे सबको ज्ञान होजावेगा कि यह श्री महाराजजी साहिबका शिष्य नहीं है. क्योंकि चौदह वर्ष होगये इसको श्री महाराजजी साहिवने अपने समुदायमें अलग कर दियाहै. इस बास्ते इसके किये किसी अनुचित कार्यका वट्टा महाराज श्री आत्मारामजी के, या उनके किसी साधुके जुमे हरगीज नहीं समझना. - विशेष महाराज श्री आत्मारामजीके बारेमें भी अंक २२ मे थोडीसी लेखनी गंदी करीहै उसके निराकरण वास्तेभी यह
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનિઆને રેલમાં બેસવા સખધી લેખતા પ્રત્યુત્તર ૨૦૫
प्रयास फलीभूत समझा जाता है. साथमें इस लेख के लिखनेसे कितनेक साधु तथा श्रावकों की प्रेरणाभी सफलताको माप्त हुई समझी जाती है. इति दिक किम्बहुना आत्मार्थिपुरुष समुदायेषु ॥ श्र। संघका दास
मुनि वल्लन विजय अंबालाशहर - पंजाब
|| 38 ||
नमः श्रीपरमात्मने
“चतुर्विध श्री जैन संघसे प्रार्थना "
रविवार ता. १३ सीतंबर १९०३ अंक २२ के जैनपत्र में [ न्या यलीन मुनिरत्नोको रैलमे बैठनेका खुलासा ] इस हैडिंगका एक आर्टिकल मेरे देखने में आया. सखत अफशोस हुआ कि देखो जगत में कैसे कैसे विचित्र अभिप्रायके मतलबी जीव हैं जोकि शास्त्रोंको खींच खांचके अपनेही मतलवकी सिद्धि वास्ते शस्त्र रूप बनाते हैं. यद्यपि मैं जानताहूं कि इस शखसको हित शिक्षा फलदायी नहीं होवेगी और न इसने किसीका कहना मानना भी है क्योंकि जब जिस गुरुकी ओट में अपने आपको मशहूर करना चाहता है उसी गुरुकी हित शिक्षा मानी नहीं उनकी ही आज्ञा मंजूर न करी तो मेरे सरीखेकी बात कौन मंजूर करता है ? यह
निश्चय प्राय: है कि इस लेखको देखकर मेरे विषय में अपनी लेखनी उठावेगा परंतु इस बातकीं मुझे कोई परवाह नहीं है क्यों
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०६
શ્રી જૈનધર્મ પ્રકાશ कि जब यह अपने परमोपकारी सदगुरुकी निंदा लिख चुकाहै तो मैं किस गिनतिमें हूं ?
महाराज श्री १००८ श्रीमद्विजयानंद मूरि (आत्मारामजी) महाराजकी बाबत जो कुछ कर्तृनें इसने करी हैं गुजरात, काठीयावाड, मारवाड, पंजाब और बंगालादि देशोंके श्रावक लोक प्रायः मर्प जानते हैं और अहमदावाद, जयपुर, लश्कर, आग्रा, कलकत्ता वगैरह टिकाने जो कुछ उपकार किया है वहांके लोक प्रायः जानतेही हैं अगर नहीं भी जानते हैं तो वोह करने वाला खुद आपतो जानताही है. इसीवास्ते जबसे श्रीमहाराज श्री १००८ श्रीमद्विजयानंदमूरि आत्मारामजी महाराजने इसको अपने समुदायसे पृथक् करादया है तबसे इसके साथ कोइ प्रकारका व्यवहार नहीं रखा गयाहै. सखहै " जाना नहीं जिस गाम क्या लेना उसका नाम " अपने छंदे कोइ मरजीमें आवे सो करे उसको कौन रोक सकताहै ? बस शिरपर किसीका अंकुश न रहा जो दिलमें आया कर लिया अपने मतलवको सिद्ध करने वास्ते कहींका पाठ कहीं जोड दिया नीतिका वचन है कि अर्थी ? (मतलबी) पुरुष दोषको नहीं देखताहै-यतः
न पश्यतिहि जात्यंधः । कामांधो नैव पश्यति ।। न पश्यति मदोन्मत्तो । दोषमर्थी ? न पश्यति ॥ १ ॥
तात्पर्य इस श्लोकका यह है कि-अंधा, कामी, मदोन्मत्त और मतलबी यह चार शखस दोषको नहीं देखते हैं. इसी तरह न्यायरस्न बडे बडे. पुरुपोंके नाम लेकर उनकी आडमे अपना जारी किया नया कानून प्राचीन सिद्ध करनेका धोखा दे रहाहै परंतु इस धोखेमें विना उनके रागी मतलबीयोंके और कोइभी नहीं आवेगा. खूब याद रखना कि विना कुल माधु और श्री
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઆને રેલમાં બેસવા સંબધી લેખના પ્રત્યુત્તર
२०७
संघ मंजूर किये अकेले के स्वच्छंदतासे निकाले कानूनको सर्वत्र सर्वथा मान्यता न होगी.
मेरा इरादा वादानुवादमें उतरनेका नहीं है किंतु फकत न्यायरत्नके लिखे नामोंमे से कितनेकका संक्षेपसे यथास्थित ब्यान लिखनेका है, जिससे चतुर्विध श्रीसंघको जाहिर होजावेगा कि इसमें सत्य सत्य वात क्या है और न्याय रत्नने किस तर्फ खींचली हैं.
प्रथमतो तीर्थंकर श्री महावीर स्वामी, श्रीमुनिसुव्रत स्वामी, तथा श्री विशुकुमारमुनि, श्रीस्थूलभद्रस्वामी, श्रीवत्रस्वामी वगैरह दृष्टांत दिये हैं सो वोह तो आगमव्यवहारी थे. उन्होंने जो काम किया सो औरोंनेभी करना यह जैनशास्त्रकी शैलि नहीं है किंतु उन्होंने जो आज्ञा फरमाइ उसका पालन करना औरौंका जरूरी फरज है यह जैन शैलि हैं. विश्शुकुमारने जो काम किया सो कैसे मौक्येपर आकर किया है उसका वृत्तांत प्रायः सबको रोशन है. क्या रैलमे सवार होने के वास्ते कोइ एसा मौ क्या आवना है ?
श्रीस्वामी नामसे धोखा देना यहभी श्री आवश्यक सूत्र की श्रीहरिभद्र सूरि महाराज लिखा है कि
विहुंदा काम है. विरचित्त टीका में
For Private And Personal Use Only
जो साधु शतिल विहारी हो जाते हैं वोह शुभ ठिकाने जानेको असमर्थ होने से ऐसे कहने लग जाते हैं कि सांप्रत कालमें जो हमने अंगीकार किया है सोही ठीक है इस बातपर दृष्टांत देते हैं | यथा कोई सार्थ कहीं कहीं थोडा २ पानी और थोडी २. वृक्षकी छायावाले रस्तेमें प्राप्त हुआ वहां कितने आदमी थ के हुए विरली विरली छाया में ऐसे वैसेही पानी में
प्रतिबद्ध हो
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦૮
શ્રી જૈનધર્મ પ્રકાશ कर रहने लगे और औरोंको बुलाने लगे कि यहां यही प्रधान है उस सार्थमें कितनेही पुरुषोंने यह बात सुनी और कितनेहीने नहीं सुनी जिन्होंने मुनी वोह क्षुधा तृषाके भागी हुए और जिन्होंने नहीं सुनी वोह शीघ्रही अप्रतिबद्ध होकर रस्तेको लंघके शीतल पानी और छायाके भागी हुए । जैसे वोह पुरुप सीदाए गये वैसे पासत्यादिक जानने. और जैसे वोह पार लंघ गये वैसे साधु जानने ॥ श्रीआवश्यक सूत्रका पाठ यहहै
जे जत्थ जदा भग्गा । उपमं ते परं अविदंता ॥ गंतुं तत्थ वयंता । इमं पहाणंति घोसति ॥॥ व्याख्या ॥ ये साधवः शीतलविहारिणः यत्रानित्यवासादो यदा यस्मिन् काले भग्ना निविनाः अवकाशस्थानं ते परं अन्यत् अविदंतत्ति अलभमानाःगंतुं तत्र शोभने स्थाने अशकनुवंतः किं कुर्वन्ति इमं पहाणंति घोसंति यदस्माभिरंगीकृतं सांप्रत कालमाश्रित्येदमेव प्रधानं इत्येवं घोपयंति ॥ दितो इत्थ सत्थेणं । जहा कोइ सत्थो पविरलो दकरुरुखच्छायं अद्धाणं पवत्तो तत्थ केइ पुरिसा परिस्ता पविरलामु छायासु जेहिंवा तेहिंवा पाणिहि पडियद्धा अच्छंति अण्णेय सद्दावेंति इह इमं चेव पहाणांत तंकि सत्य केइ पुरिमा सुति केइ न सुणति जे सुणेति ते छुहातण्हा इयाणं आभागो जाया जे न मुणेति ते खिप्पामेव अप्पडियद्धा अद्धाण सीसं गंतुं उदगस्म सीतलस्स छायाणं च आभागिणो जाया जहा ते पुरिसा विसीयति तहा पासत्थादी जहा तेणिच्छिण्णा तहा माह ॥
वज्रस्वामीका अवलंबन लेनेके वास्ते न्यायरत्नने लिखा है कि “ वज्रस्वामी धर्मकी तरकीके लिये फूलोंका विमान भरकर क्यों लाये ? क्या मुनियोंको वनस्पतिका संघटा करना लाजिम था ?" इस कहनेका तात्पर्य यह मालूम होताहै कि जैसे वज्रस्वामी फ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને રેલમાં બેસવા સંબંધી લેખને પ્રત્યુત્તર. ૨૦૦ लोको ले आये ऐसे मैं रैलकी सवारी करताहू परंतु इस बातका उत्तर शास्त्रकारले आप श्री आवश्यक सूत्र में दियाहै देखो___ श्री आवश्यक सूत्र में लिखा है कि--मंहधर्मी श्रीवत्स्वामीकी निश्रा करके अकृत्य असंयम सेवन करते हैं परंतु बोह मंदबुद्धि श्रीवत्रस्वामीका आलंबन लेते हुए यह नहीं देखते हैं कि वोह मौक्या केसा था ? उस दिव्य नाके करनेसे वौद्धोंकी अपभ्राजना हुइ, स्वतीर्थकी महिमा हुई और श्रापकों की वत्सलता हुई इन बातोही तो आलंबन गिनते हुए गिनती ही नहीं करते फकत फूलों का लानाही गिनती में गिनतह।। श्री आवश्यक सूत्रका पाठ यहहै।।
चेइय कुर गणसंघे । अण्णंवा किंचि काऊ जिस्लाणं ॥ अहवावि अज्ज पइरं । तो मेवेती अकणिज्जं ॥ व्याख्या ॥ चैत्यकुलग णसंघं अन्यदा किंचिद पुष्टमब्यच्छित्यादि कृत्वा निश्रां कृत्वा रंवन मित्सर्थः कथं नास्ति कश्चिादेह त्यादि पातेजागरकाअतोऽ स्माभिरसंयमों गीकृतः। माभूञ्चैत्यादिव्यवछेद इति । अथाप्याचे वैरं कृत्वा निश्रां ततः सेवंते अकृत्यं असंयमं मंइधर्मा इति गाथाथः।
चेइयपूया कि वइरमामिणा अणियपुर सारेण । न क्या पुरियाए ततो मोरुवंग सावि नाणं ॥ व्याख्या । अक्षरार्थः सुगमः भावार्थः कथानकादायतबामः यथितमेव । तत्र देरस्थामिनमालंबनं कुर्वाणा इदं नेक्षने महाधियः तिमिलाइ ॥ ओभावणं परेमि । सतित्व प्रावणं न वच्छल ॥ नमति गणे माणा । पुवुचिय पुप्फ महिमच ॥ दारं ॥ व्यागमा । अपभाजना लां छमा परेपा शाक्यानां स्वनीद्वावनं च दिव्य प्रणाकरणेन तथा वात्सल्यं श्रावकाणा मेतनगणयंत्यालंबनानि भणयंतः संतः तथा पुवावचिय पुष्फयहिनानं च गणयंतीति पूर्वावचितैः मा ग्गृहीतः पुष्पैः कुसुमैः महिमा यात्रा तामिति गापार्थः ।।
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી જનધર્મ પ્રકાશ. पूर्वोक्त श्री आवश्यक मूत्रके पाठसे सुज्ञ वाचकटंदको साफ साफ जाहिर होजावेगा कि न्यायरत्नका निजकार्यकी सिद्धिक वास्ते कितना बडा भारी मूत्रविरुद्ध विचार हो रहा है ? ओर वोह अनजान लोकोंको किस कदर अपनी मनः कल्पित रेलकी जालमें फसानेकी चालाकी दिखाता है !!
न्यायरत्न-कालिकाचार्य धर्मके लिये गर्दीमान्ल राजाके सामने लडाईमें सामिल हुवे क्या तुमारे हिसाबसे मुनियोंको लडाइ मे सामिल होना लाजिम था ? इस प्रकारकी धमकी देकर अपना रैलमें बैठना सिद्ध करना चाहता है परंतु कालिकाचार्यने जैसे लाचार होकर यह काम किया और इस कामका आखीरी नती जा क्या निकला जिसका कोई ब्यान नहीं दिया. सिर्फ लोकोंको धाखेमें डालने के लिये लिखमारा कि कालिकाचार्यने लडाइ करी क्या कालिकाचार्य के लिये धर्मकृत्यकी बरावरी न्यायरत्न कर सकताहै ? हरगिज नहीं वराबरी तो क्या करनी है मगर लक्ष क्या कोटी हिस्सेकी भी तुलना नहीं कर सकताहै. कालिकाचार्य तो युग प्रधान, जिनशासनके प्रभावक, सर्व संघमें मान्य, परम पूज्य होगए जिसकी प्रवृत्त करी चौथकी संवत्मरी अद्यापि जिन शासनमें मानी जाती है. तथा जिनके बारेमें इंद्रके पूछनेसे महा विदेह क्षेत्रमें श्रीसीमंधर स्वामीने अपने मुखसे फरमाया कि हे इंद्र ! इस समय भी भरतक्षेत्रमें जैसे मैनें सूक्ष्म निगोदका स्वरूप कथन कराहै ऐसे ही कथन करने वाला कालिकाचार्य है. सोपाठ यहहै तं सोऊण मुरिंदो । विम्हिय उप्पु.ल्ललोयणो एवं ॥ सिरि कयकयं जलिउडो । जंपइ परमेण विणएण ॥ भयवं भारहवासे। इय मुहूम निगोयवण्णणं जाउं ॥ कि मुणइ सोवि संपइ । निरति एक दकमाकाले ॥ तो भणइ किणो । मुरवइ कालयमूरि निगोय वरकाणं ॥ भरहांम मुणइ सज्जवि । जह वरकायं मए, तुम्ह ।।
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને રેલમાં બેસવા સંબંધી લેખને પ્રત્યુત્તર, ર૧૧ पाठकलंद ! जरा ख्याल करना चाहिये कि जिसकी तारीफ साक्षात् तीर्थकर भगवान् ने समवसरणके बीच द्वादश पर्षदाके आगे करी उनकी वरावरी जिसमे सम्यक्त्वकी भी भजना है किसी कदरभी कर सकता है? नहीं कदापि नहीं. श्री उपदेश मालामें लिखा कि स्वच्छंदपने चलनेवाला और गच्छका छोडकर एकला रहनेवाला ऐसा जो साधु उसको धर्मकी प्राप्ति कहांसे होवे ? अपितु न होवे. एकला साधु क्या तप वगैरह कर सक्ता है ? अपितु नहीं कर सकता है. अथवा एकेला साधु अकार्यको परिहरनेमें कैसे समर्थ होवे ? कदापि न होवे. पाठ यह है
इक्कस्स को धम्मो । सच्छंदमइ गइप्पयारस्स ॥ किंवा करेइ इको । परिहरिउं कहमकझंवा ॥ १.५६ ॥
तथा उपाध्यायजी श्री श्री १०८ श्री मद्यशोविजयजी महाराज कृत ३५० गाथाके स्तवनमेंभी लिखा है कि
एकाकीने स्त्री रिपु श्वानतणो उपघात । भिक्षानी न विशुद्धि महाव्रतनो पण घात । एकाकी सच्छंदपणे नवि पामे धर्म ।
नवि पामे पृच्छादिक विण ते प्रवचन मर्म ॥ ७ ॥ इसका अर्थ जैमा श्री १०८ श्री पद्मविजयजी महाराजने लिखा है वैसाही यहां लिखा जाता है. ___अर्थ-जे एकाकी विहार करे तेने स्त्रीनो तथा रिपु के० शत्रुनो अने श्वान के० कुतरानो उपघात थाय तथा भिक्षा पण दोप सहित लिये तो तेने कोण निषेध करे गाटे भिक्षानी शुद्धि पण न रहे तथा महायतनो पण अनुकमे घात थाय ॥ गाथा ॥
दुह पमुसाण सावय इच्छीभिरुखाइ दोस दुल्ललिओ।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શ્રી જનધર્મ પ્રકાશ. वयपाइ धम्मघाइ तम्हा रम्मो न एगागी ॥ १॥ इति पिंड नियुक्ती-तथा ॥ एनागियस्स दोसा इच्छीसाणे तहेव पडिणीए । भिख बिसोहि महव्यय तम्हा स विइज्जए गमणं ॥ १ ॥ इति धर्मरबत्तौ ॥
जे एकाकी विहार करे ते स्वच्छंदपण विचरे पोताने मते उपज्यु ते खरे पण गुरु आज्ञानी अपेक्षा न रहे. ते माटे ज स्वमति कल्पनावंत ते धर्म न पामे-यतः-
इकस्स को धम्मो सच्छंदमइगइप्पयारस्त ॥ इत्युपदेशमालायाम् ॥ तथा जे एकाकी होय ते पृच्छा के ० वांचना पृच्छनादिक ते पण गुरु विना न पाम अने ते विना प्रवचन के० सिद्धांत तेनो मर्म जे रहस्य ते कम पामे-यतः--
कत्लो मुत्तत्थागम पडिपुच्छण नायणा वा इकस्स । विणओ वेयावचे आराहणा व मरणं ते ॥ १ ॥ इत्युपदेशमालायां ॥ ७ ॥
मुमति गुपति पण न धरे एकाकी निःशंक । भाव परापत आलंबन धरे सपंक ।। जुदा जुदा थाता थविरकल्पनो भेद । डोलाए मन लोकनां थाये धर्म उच्छेद ॥ ८ ॥ . .. अर्थ-सुमति के०ईयासुमति प्रमुख पांच सुपति तथा मनादि त्रण गुप्ति ते पण न धरे के० न पामी शके केमके जे एकाकी विहार करनार होय ते निःशंक होय कोइनी शंका न राखे एटले अकार्य करवान चित्त थाय तो कोइनी शंका न धरे मुखे अकार्य करे ॥ गाथा ।।
पिलिजेसणीमको पइन्न पमया जणाओणिञ्चभयं ।। काउभाणोवि अकझं न तरइ काऊण वहुमङ्ग ।। इत्युपदेशमालायां.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ અને રેલમાં બેસવા સંબંધી લેખન પ્રત્યુત્તર ર૩ .. तथा चित्तना अभिपाय ते भाव कहीये ते भाव, जे परावर्तन के० पलटाव तेणे करी जवा पोताना अभिप्राय थाय तेवं कांइक आलंबन पामीने तत्काल ते आलंबन धरे के० अंगीकार करे ने आलंबन केहq होय ते कहेछे सपंक के० मेलं होय एटले ए भाव जे चित्तना अध्यवसाय तो क्षणे क्षणे पलटाय छे ते चित्तना अभिप्राय कोइक अवसरे हीणा थाय अने निमित्त पण तेधुंज मले ने बारे पोते पण तेयोन याय-यतः
एगइनसेणबहुआ सुहाय असुहाय जीव परिणामा ॥ इकाय मुहपरिणओ चइज आलंबणं लटुं ॥ १ ॥ आलंबन हीणुं पामीने चइज के० संयमने छांडे इत्युपदेशमालायां। वली एक जणे एकलो बिहार कीघो एटले बीजाने पण एकला विचरवातुं मन थाय तेमज त्रीजो तथा थोथो इत्यादिक जूदा जुदा यातां एटले अवस्था न रहे तथा थिरकल्पनो भेद थाय एटले आपगते कोइक क्रिया एक रीतें करे कोइक बीजी रीतें करे एम भिन्न भिन्न थाय तेथी लोकना मन डोलाय जे अमुक साधु करे छे ते खरुं छे क अमुक साधु करे छे ते खरुं छे ? इत्यादिक विकल्प लोकने उपजे तेथी धर्मनो उच्छद थाय कोइ उपर गलीत रहे नहीं ते वारे लोक मूलगो धर्मज मूकी आपे ॥ गाथा ॥ सव्वजिणंपडिकुठं अणवत्था थेरकप्पभे ओय ॥ इत्युपदेशमालायाम् ।।
प्रसंगोपात पूर्वोक्त वर्णन लिखके अब श्री कालिकाचार्यका लडाई संबंधि थाडासा वर्णन लिखा जाताहे जिससे धर्माभिमानी पुरुषोंको ज्ञात हाजावेगा कि श्री कालिकाचार्य के कार्यमें और न्यायरनको लकी शेरमें कितना भारी अंतर है ?
उज्जयिनी नामा नगरी में भव्य जीवोंको प्रतिबोध करते हुए कितने दिन व्यतीत होए. इतनेमे भवितव्यताके वशमें वहां
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
શ્રી જૈનધર્મ પ્રકાશ साध्वीयां आगई. तिनमें एक सरस्वती नामा अत्यंत खूबसूरत श्री कालिकाचार्यकी बहिन साध्वीथी. स्थंडिल गई हुई उस साध्वीको उस नगरीके राजा गर्दभिल्लने देखी, देखतेही सार कामातुर होकर-हा सुगुरु ! हा भाइ ! हा प्रवचनके नाथ कालिका. चार्य ! चारित्ररूप धनके हरनेव ले इस अनार्य राजाके पासो मेरी रक्षा कर-ऐसे पुकार करतीहुई साध्वीको जोरावरी लेजाकर राजाने अपने अंतेउरमें स्थापन करदी.
श्री कालिकाचार्य महाराजने यह बात जानके राजाको कहा कि हे महाराज ! उत्तम प्रमाणोंसे यत्नपूर्वक प्रमाणोंकी-दर्शनोंकी रक्षा होती है. जब वोही प्रमाण विसंस्थुल होजावे तो प्रमाणोंका विनाश होता है. राजन् ! तपोवन की रक्षा राजासे होती है. शास्त्रोंका कथन है कि-राजाशी भुनारूप छ।याका आश्रय लेकर साधु लोक सुखे सुखे निर्भय होकर अपने धर्म कार्यों को निरंतर करते हैं. इस वास्ते इसको विदा कर. अपने कुल कलंक मत पैदा कर कहा है कि जिस किसी पुरुषने परस्त्रीका हरण कियाहै, जिसका मन परस्त्रीमें असक्त है, वोह शीघ्रही जगत्में अपने आपको हलका करदेता है. संग्राममे उसकी जय नहीं होती है. अपन गोत्रको वोह कलंकित करदेता है, अपन चरित्रको मलिन करदेता है. उसने अपना मुभटपणा खो दिया. जगत्में अपजसका ढोल बजवा दिया. और अपने कुलपर श्याहीका कूचा फिरादिया-इसवास्ते हे महाराज ! जूठी काकके मांस की पेशाके समान ऐमा विरुद्ध काम करना तुझको उचित नहीं है.
राजाने कामातुर होनेसे और विपरीत बुद्धि होने से सूरिमहाराजका किंचिन्मात्र भी नहीं माना. क्योंकि जगत्में अंधा
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને રેલમાં બેસવા સબધી લેખના પ્રત્યુતર
૧૫
आदमी आगे पड़ी वस्तुको नहीं देखता है. परंतु रागांध पुरुष तो विद्यमान वस्तुको त्याग के अविद्यमान को देखता है. जिस कारणसे अशुचिसे भरे हुए ऐसे स्त्रीके शरीरमें - कुंदके फुल समान दांत, कमलके समान नेत्र, पूर्ण चंद्रमा के समान मुख, सोनेक कलश समान स्तन और शोभायुक्त लतापल्लव समान हाथ पैरइत्यादि आरोप करके खुशी होता है. पुनः सूरि महाराजने कहा हे राजन् तूं इस साध्वीको छोड दे, अन्याय न कर तेरे अन्यायमें प्रवृत्त होए और कौन न्यायवान् होता है ? ऐसे कहने परभी जब राजाने कुछभी नहीं माना तो श्री कालिकाचार्य ने Tags श्री संघ राजाको कहाया. जब उसने श्री संघकाभी कहना किसी प्रकार नहीं माना तब क्रोधके वश होकर श्रीकालिकाचार्यने ऐसी घोर प्रतिज्ञा करी कि जो मैं इस भ्रष्ट मर्यादा वाले गर्दभिल्ल राजाको राज्यसे उन्मूलन न करूं तो जिस गति को संघ प्रत्यनीक, प्रवचनके नाश करनेवाले, संयम के नाश करनेवाले तथा उनको उपेक्षा करनेवाले प्राप्त होवे उस गतिको प्राप्त होउं ॥
मैं
और इस समय यह काम जरूरही मुझे करना योग्य है क्यों कि आगममें कहा है कि सामर्थ्य के होते हुए आज्ञा भंग करने वाले पर उपेक्षा नहीं करनी किंतु प्रतिकूलको शिक्षा देनी योग्य है । तथा साधुके और चैत्यके प्रत्यनीक अवर्णवादके बोलने वाले और प्रवचनके अहितकारी इन सर्वको अपना जितना सामर्थ्य होवे उतना लगाकर हटा देवे || इस वास्ते पूर्वोक्त प्रतिज्ञा करके पीछे श्री कालिकाचार्यने शोचाकि यह गर्दभिल्ल राजा गईभी विद्या प्रभाव से अति बलवान है, इस वास्ते किसी उपाय करके इसको उन्मूलन करना योग्य है. ऐसे विचारकर कपट करके
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રી જનધર્મ પ્રકાશ. उन्मत्तका वेप बना लिया, और त्रिक, चतुष्क, चत्वर, महापथ आदि स्थानों में ऐसे प्रलाप करता हुआ फिरने लगा।
जेकर गर्दभिल्ल राना है तो इससे परे क्या? यदिवा रमणीक अंतेउर है तो इससे परे क्या ? यदिवा देश रमणिक है लो इससे परे क्या ? अथवा नगरी सुंदर है तो इससे परे क्या ? यदिवा लोक भले वेषवाले है तो इससे परे क्या ? जेकर मैं भिक्षाटन करता हूं तो इससे परे क्या? यदिया मैं शून्य घरमें सोता हूं तो इससे परे क्या ? इत्यादि असंबद्ध प्रलाप करते हुए आचा र्यको देखकर नगरके लोक कहने लगे कि अहहा ! राजाने यह काम योग्य नहीं करा ! अहो कष्टम् ! गुणोका निधान यह कालिकाचार्य अपनी वहिनके निमित्त अपने गच्छको छोडकर नगरोमें उन्मत्त (चावला) हुआ फिरता है ! _ गोपाल बाल ललना औरत आदि सर्व लोक के मुगर से ऐसी कठोर निंद्याको सुनकर मंत्रियोने राजाको समझाया कि हे देव ! ऐसा काम मत करो. इस साथीको छोडदो. तुमारा बड़ा भारी अवर्णवाद होताहै. मोहसे मोहित होकर जो प्राणी गुगी जनको अनर्थ करताहै सो प्राणी निश्चय अपने आपको अगों के समुद्रमें गेरताहै. पर्वोक्त मंत्रि वचनको सुनकर रोपमें आकर राजाने जवाब दियाकि-रे रे ? ऐसी शिक्षा जाकर अपने पापको दे. ओ ? ? यह सुनकर अंत्रि चुप कर गये.
किसी प्रकारसे इस बातको जानके कालिकाचार्य नगरीमेसे निकलगया, और क्रमझे शक कुलको जामिला इत्यादि ।
सदरहु पाठ नीचे मूजिव है ॥ एवं च भवियकमल पडिवोहण पराणं जाववोलंति कइवि
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
મુનિઓને રેલમાં બેસવા સમધી લેખના પ્રત્યુતર वासरा ताव भविय व्वयानिओगेण समागयाओ तत्थ साहुणीओ ताणं च मझे सरस इव्व पोत्थिया वग्गहत्था नयाकुलीणा । गोरिव्व महातेयन्निया नय भवाणुरत्त चित्ता । सरयकालनइव्व सच्छासया नय कुग्गाहसंजुया । लच्छिव्व कमलालया नय सकामा | चंदलेहव्व सयल जणाणंदयारिणी नय वंका | किंब हूणा गुणेहिं रूणय समत्थनारी जणप्पहाणा साहुणी किरिया कलावुज्जया कालयसूरि लहुय भगिनी सरस्सर नाम साहुणी वियार भूमीए निग्गया समाणी दिठ्ठा उज्जेणी नयरीसामिणा गद्दाभेल्लराइणा अज्झोववण्णणय || हासुगुरू ? हासहोयर ? हापत्रयण नाह कालयमुणिंद ? चरण धणं हीरंत मह रख्ख अणज्ज नरव इणा । इच्चाइ विलवंती अणिच्छमाणी बला मोडीए छूढा अंतेउरे । तंच सुरिहिं नाऊण भणिओ जहा महाराय । प्रमाणानि प्रमाणस्थै रक्षणीयान यत्नतः । विषीदति प्रमाणानि प्रमाणस्यै विसंस्तुलैः ॥ १ ॥ किंच | रायरख्खियाणि तवोवणाणि हुति । यतः । नरेश्वर भुजच्छाया माश्रित्याश्रमिणः सुखं ॥ निर्भया धर्मकार्याणि कुर्वते स्वान्य नंतरम् ॥ १ ॥ तो विसज्जेहि एयं मा निय कुलकलंक मुप्पाएहि । यतउक्तम् । गुनु गंजिदु मलिदु चारितु मुहडत्तणु हारविदु अयस पडहु जारी सयलि भामिदु मसिकुच्चओ दित्तु कुलि जेण केण परदारुहिं सिदु अन्नत्थी आसत्तमणा जइति लहुं करेंति तहसंगामि महभ्पडह करक्का न वर्हति ॥ १ ॥ ता महाराय उच्चिहकायपि सियंव विरु
मेयं । तओ कामाउरत्तणओ विवरीयमइत्तण ओय न किंचि पविन्नं राणा ॥ यतः ॥ दृश्यं वस्तु परं न पश्यति जगसंध: पुराव स्थितं । रागांधस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति ॥ कुंदेदीवर पूर्ण चंद्रकलश श्रीमल्लतापल्लवा नारोप्याशु चिराशिषु
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રી જનધર્મ પ્રકાશ. भियतमागात्रेषु यन्मोदते ॥१॥ ता मुंच राय एयं तवस्सिणं मा करेहि अन्नायं । तइं अन्नाय पत्ते कोवण्णो नायवं होइ । एवं भणिओ राया पडिवज्जइ जाव किंचि नो ताहे । चउविह संघेण तओ भणाविओ कालगजेहिं । संघोषि जाव तेणं न मनिओकहवि ताव मूरिहिं । कोववस मुवगएहि कया पयन्नाइमा घोरा ॥ जे संघपञ्चणिया ॥ पवयणउवधायगा नरा जेय ॥ संजमउवधाय परा । तदुविरूखाकारिणो जेय ॥ तेसि वच्चामि गई । जइ एयं गद्दभिल्लरायाणं ॥ उम्मूलेमि न सहसा । रज्जाओ भट्ट मज्जायं ॥ __कायव्वं च एयं जओ भणियमागमे-तम्हा सइ सामत्थे ।
आणाभट्ठमिनो खलुउवेहा ॥ अणुकूलेयरएहिय । अणुसिट्ठी होइदा यव्वा ।। तथा ॥ साहूण चेइयाणय । पडणीयं तह अवन्न वायंच ॥ जिणपवयणस्स अहियं । सव्वत्थामेण वारेइ ।। तओ एवं पइन्नं काऊण चिंतियं मूरिहिं जहेस गद्दभिल्लराया महावलपरक्कमो ग
भीए महा विज्जाए वलिओ ता उवाएण उम्मूलेय व्योति सामत्थेऊण कओ कवडेण उम्मत्तयवेसो तियचउक्क चच्चरमहापहठ्ठाणेमुय इमं पलवंतो हिंडइ ॥ यदि गर्दभिल्लो राजा ततः किमतः परम् । यदिवा रम्यमंतःपुरं ततः किमतः परम् । विषयो यदिरम्यस्ततः किमतः परम् । सुनिविष्ठा यादिवा पुरीततः किमत परम् । यदिवा जनः सुवेषस्ततः किमतः परम् । यदिवा करोमि भिक्षाटनं ततः किमतः परम् । यदिवा शून्यगृहे स्वनं करोमि ततः किमतः परम् । इय एवं जंपंतं मार ददृग भणइ पुरलोगो । अहह न जुत्तं रत्ना कयं जओ भगिणीकज्ज मि । मोत्तूण निययगच्छं हिंडइ उम्मत्तओ नयरीमज्झे । सयलगुणाण निहाणं कठ्ठमहो कालगायारेओ।गोवालवालललणाइसयल लोयाओ एवमइ फरुसं । सोऊण निंदणं पुरवरीए नियसामि सा.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને જેલમાં બેસવા સંબંધી લેખને પ્રત્યુત્તર ર૧૯ लस्स । मंतीहिं तो भणियओ नरनाहो देव मा कुणह एअं। मुयसु तवस्सिणी मेयं अवण्णवाओ जओ गुरुओ। किंच गुणीण अणत्थं जो मोहविमोहितो नरो कुणइ । सोणत्थ जलसमुहे अप्पाणं खिवइ धुवमेयं । तं मंतिं वयणमायण्णिऊण रोसेण भणइ नरनाहो । रे रे एवं सिरकं गंतूणं देहि नियपिउणो । तं सोउं तुहिक्का संजाया मंतिणो इमं हियए । काउं केण निसिद्धो जलही सीमं विलंघतो । तं च कुओवि नाऊण वइयरं निग्गओ नयरीओ मुरी । अणवरयं च गच्छंतो पत्तो सगकूलं नाम कूलं ॥ इत्यादि ।
पाठक ईदको मालूम रहे कि इतना होनेपरभी श्रीकालिकाचार्यजी महाराजने अपनी बहिनको पुनः संजममें स्थापन करी
और आप आलोयण पडिकमण करके निज गच्छ की पालना करने लगे. पाठ-कालयसूरीहिं तओ सा भगिणी संजमे पुणो ठविया । आलोइय पडिकतो सूरीविसगं गणं वहइ ॥
शोचनेका स्थान है कि ऐसे युग प्रधान तीर्थकर समान पं. चम कालमें जिनको श्री सिद्धाचलनी नीर्थकी बराबर उपमा श्रीसीमंधर स्वामीने प्रदान करी-सक्कोसि तं दिआ मं पवंचसि । इअ सोउं सोअ हरी पंचरुखो थुणिअ भणइ मई अज्ज । सीमंधर पहु पुठो कोवि निगोए मुणइ भरहे । तत्थ तुम अप्पसमो वुत्तो पहुणा तहित्य तित्थदुगं । भणिअं तु जंगमं तं विमलगिरी थावरं चेव ॥-क्या शांतिविजय इस पदवीके लायकह ? जोकि श्री कालिकाचार्यजीका नाम लेकर अपना उत्सूत्र भाषण सिद्ध करना चाहताहै ? नहीं कदापि नहीं. बडाभारी अंतरहै. देखो ? पूोक्त गुणविशिष्ट भी पूर्वोक्त महात्माने पूर्वोक्त कार्य संबंधी आलोचना स्वीकार की, और न्यायरत्नतो प्रसक्ष निजकार्यकी पुष्टि करनेका उपाय करताहै. क्या भवभीरु सम्यग् दृष्टि गीतार्थ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જૈનધર્મ પ્રકાશ
२२०
के यही लक्षण हैं? यदि न्यायरत्नको श्रीकालिकाचार्यजीका कार्य स्वीकार है तो न्यायरत्नको चाहियेकि जैसे श्रीकालिकाचार्यजीने निज दुश्चरितका आलोचन प्रतिक्रमण किया. तैसे आपभी न्यायरत्न करें, और आगेको ऐसे दुष्कृत से निवृत्त होजावें. अन्यथा न्यायरत्नके स्थान में स्वयमेव ही अन्यायरत्न पद स्वीकार करना पडेगा ? ?
न्यायरत्नका लेख है कि- “ आचार्य हीर विजयजी सूरिने : अक्कबर बादशाहको धर्मकी तरक्की के लिये करामात बतलाइ वाचक वर्गको ख्याल करना चाहिये कि श्रीहीरविजयसूरिने करामात दिखलाइ तो उसका क्या फायदा हुआ प्रायः सर्व जैनीलोक जानते हैं और उसवातके बादशाही परवाने मौजूद हैं. कुल उसके राज्य में छै महिने तक कोइ जीवको मारने नहीं पाताथा. ऐसे उपकार के करनेवालेथे. तथापि वोह नंगे पांवही विहार करतेथे. क्या बादशाहको उनके वास्ते पीनस भी नहीं मिलतीथी ? या श्रीविजय मूरिको सवारी करनी नहीं आतीथी ? जोकि बादशाहके बुलाने से गंधार नगरसे चलकर आगरेको पहुंचे ? अफशोसहैकि अपनी मतिकल्पनाकी बातको सिद्ध करनेके वास्ते कैसे कैसे विपरीतवाक् प्रपंच बनाने पडते हैं ? देखो ! अपने अनुचित कार्यकी पुष्टिके वास्ते कैसा कलंक महात्माओं को भी दिया जाता है ? श्रीशांतिचंद्र उपाध्यायजीके बारेमें न्यायरत्नने कैसा न्याय छांटा है ? लिखा है कि-" शांतिचंद्रजी महाराज अकबर बादशाह के साथ लडाइमें क्यों गये ? तुमारे हिसाब से न जाना चहिये ? क्या वहां उनके साथ उनको गरम पानी और निर्दोष आहार मिलाथा ? " ख्याल रखना चाहिये कि इस पूर्वोक्त ब्यानसे लोकोंको यह धोखा देना चाहा है कि श्रीशांतिचंद्र
For Private And Personal Use Only
ܕܪ
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને રેલમાં બેસવા સંબંધી લેખને પ્રત્યુત્તર રર૧ उपाध्यायजी कच्चा पानी स्वीकार करतेथे, ऐसे लोकोंको शक पड जावे ! परंतु यह बात बिलकुल असत्य है. देखो.!श्रीलक्ष्मीसूरि महाराज पर्युपणा अठाइ व्याख्यानमें क्या लिखते है ? तथाहि ॥ अथैकदा साहिः अटकदेशजयनार्थं ३२ क्रोशमितं प्रयाणमकरोत् तदा साहिना स्वभक्तस्वांतिक समागतजना न्वेषणं नाम ग्राह पूर्वकं कारितं तन्मध्ये वाचकेंद्रस्यापि: नाम श्रुत्वा दध्यौ अहो वाहनोपानहादि विमुक्ताः अमी महदुःखं प्राप्ता अभविष्यन् ततस्तदाकारणाय स्वोपजीवीन प्राहिणोत् ते तं प्राहुस्त्वां साहिराकारयति तदा वाचकेंद्रावस्था इदृशा जातास्ति शोफयुक्त चरणत्वात् पदमात्रमप्यग्रे चलनाक्षमः टोप्परिकस्थित प्रामुकजलेन वस्त्रांचलमाद्रीकृतं स्वोरसि स्थापितमस्ति दो शिष्यौ वैय्यावृत्त्यं कुर्वतः ततः सेवकै रेतत् स्वरूपं सर्वं नृपाय निवेदितं तदा साहि: मुखासनमप्रेषयत् । तदा स एकां काष्टवलीकामानाय्य तदुपरि मारु रोह स्वशिष्यो काष्ठ प्रांतो कंधे न्यस्य चलितौ साहिना तथावस्थं तमागच्छंतं वीक्ष्य दध्यौ अहो गुरु वाक्य भक्ता धन्या इमे ये मदनुयायिनः संवि अन्यथा मदभ्यणे न काप्येषां प्राप्तिः अहो क्षमाणां क्षमा ततः साहिरभिमुखी भूय तत्पादयुग्मं चक्षुःभ्यां पस्पर्श प्राह च स्वा. मिन् अतः परं मत्कृते महत् प्रयाणं युष्मामिन विधेयं शनैः शनैः पश्चात् समेतन्यम् ॥ भावार्थ इस पूर्वोक्त पाठका यहहैकि एकदा समय अकबर बादशाहने ३२ कोशका पडाव किया. उसवक्त अपने भक्त अपने साथ आए आदमीयोंकी तहकीकात करनेके वास्ते सबके नाम उच्चारण किये गये. जिनमें श्रीशांतिचंद्र उपाध्यायजीकामी नाम सुनकर बादशाहने शोचाकि अहो ! सवारी रहित, नंगे पांव चलनेसे इन्होने बडा भारी दुःख पाया होवेगा!
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
શ્રી જૈનધર્મ પ્રકાશ उसीवक्त श्रीशांतिचंद्रजीको बुलाने वास्ते नौकरोंको भेजें. उन्होने जाकर श्रीशांतिचंद्रजीसे कहाकि आपको बादशाह बुलाताहै. उसवक्त श्रीशांतिचंद्रजीकी ऐसी अवस्था हुईहै. पैरोंमें सोज आजानेसे एक कदम मात्रभी चलनेको समर्थ नहीं है, टोपसीमे रहे प्रामुक पानीके साथ गिला किया कपडेका टुकडा छातिके ऊपर रखा हुआहै, और दो शिष्य वैयावञ्च करते हैं. उसीवक्त नौकरोंने जाकर पूर्वोक्त सर्व स्वरूप बादशाहके आगे सुना दिया तब बादशाहने पालखी भेजी, परंतु श्रीशांतिचंद्रजी एक काष्टकी वली मंगवाकर उस पर बैठ गये. काष्टकी वलीके दोनों पासे दो शिष्य लग गये, और गुरुजीको पूर्वोक्त रीति उठाकर ले चले. इस रीति आते हुए श्रीशांतिचंद्रजीको देखकर वादशाह विचारने लगाकि अहो ! गुरुओंके वचनके भक्त ! धन्यहै इनको जोकि अपने गुरुओंके वचनके बंधे हुए येह मेरे साथ आते हैं ! नहीं तो मेरे पासों इनको किसी चीजकी प्राप्ति नहीं है. अहो ! इन समोंकी कैसी क्षमा है ! ऐसे विचार कर वादशाहने श्रीशांतिचंद्रजीके सन्मुख होकर वाचकेंद्रके दोनों पैरोंको आंखोंसे देखे और वाचकेंद्रको कहाकि हेस्वामिन् ! आजसे लेकर आपने मेरे लिये
अधिक मजल नहीं करनी किंतु धीरे धीरे पीछे आजाना ॥ - ख्याल करनेकी बातहैकि निज गुरुकी आज्ञाको शिरपर धारण करके कितनी तकलीफें उठाई ! और आखीरमें कितना बडा भारी धर्मको फायदा पहुचाया जग जाहिर बातहै. लिखा'नेकी कोइ आवश्यकता नहीं है. क्या ऐसे परम उपकारी महास्माकी वरावरी निजगुरु द्रोही न्यायरत्न कर सक्ता है ? कदापि नहीं.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને રેલમાં બેસવા સંબંધી લેખને પ્રત્યુત્તર રર૩
पुनः न्यायरत्न अपने अपलक्षणको छिपाने के लिये सांप्रत समयमें अति प्रसिद्ध गीतार्थ माहात्मा श्री श्री श्री १००८ श्रीमद्विजयानंद मूरि ( आत्मारामजी) महाराजजीका नाम लेकर लिखताहै कि-"देखो?महाराज श्रीआत्मारामजी आनंदविजयजी मुल्क पंजाब शहर लुधीहानामें विराजतेथे उसवक्त वहांपर बीमारी चलीथी तब श्रावकोंने सौचाकि ऐसे मुनिरत्रको दूसरे शहरमें लेजाना चाहियेकि जहां बिमारी न हो लुधीहानेके श्रावक साथ होकर महाराज श्री आत्मारामजीको रैलमें बैठाकर अंबाला शहरमें लाये" सचहें 'आप डूबे ब्राह्मना साथ डोबे यजमान' इस छोटीसी कहानीके मूजिब आपतो पतत होनेका धंदा कर बैठा, साथमें अन्य भद्रिक जीवोंकोभी अपने फंदमें फंसानेके लिये महात्माका नाम लिखकर चालाकी करगया ! क्योंकि महाराज श्री आत्मारामजीका पूर्ण वृत्तांत इस विषयक न्यायरत्नने नहीं लिखा है ! क्यों लिखे ? यदि ठीक ठीक पूरा पूरा वृत्तांत लिखता तो उसकी दाढ कैसे गलती ? प्रथम तो जिस समय यह बात बनीथी उसवक्त यह मुंडित भी नहीं हुआथा, और पीछेसे मुनि हुई वातको भी अपने मतलव के वास्ते गोल मोल कर गया है. इस वास्ते पूर्वोक्त विषयमें जो कुछ वृत्तांत बनाया उसवक्तके साधु और श्रावक जिनके रूबरु यह काम बनाया उनके कथनानुसार यहां लिखा जाताहै जिससे सर्व भव्य अत्मार्थी साधु साध्वी श्रावक और श्राविकायोंको मालूम हो जावेगाकि न्यायरत्नका न्याय कैसा अपूर्व है !! ___संवत् १९३५में श्रीमहाराज श्रीआत्मारामजी साहिबने अन्य छै साधुओंकेसाथ सातमे आप लुधीआना नगरमें चतुर्मास कराया. चातुर्मासके आखीरी समयमें इसकदर शहरमें विमारी शुरू होगई कि प्रतिदिन करीवन३०० तीनसौ आदमी मरतेथे.ऐसा कोइकही
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२४
શ્રી જનધર્મ પ્રકાશ भाग्यवान घर होगा कि जिसमें कोई न कोई विमार नहोगा.सा. धुभी कुलके कुल बिमार हो गयेथे. एक महाराज साहिबही राजीथे जोकि आप साधुओंको दवाइ वगैरह ल्या देतेथे, गौचरीभी आपही जाया करते थे. दैवयोगसे एक साधु काल कर गया. बाकीके विमारहीथेकि महाराजश्री आत्मारामजीको बुखार चढ गया. थोडेही दिनों में इस कदर बुखारने जोर देदियाकि शरीर बिलकुल कमजोर हो गया, और आठोपहर इस कदर बुखार की धूकी रही कि होश हवास भी कायम नहीं रहे. पासके साधु भी प्रायः बिमार होनेसे जैसी कि सारसंभाल इस मौक्येपर लेनी चाहिये नहीं ले सक्तथे. नाचार श्रावक लोक सब ना उमैद होगये. किसीको आशा नहींथीकि महाराज श्रीकाशरीर रहेगा. परंतु भव्यजीवोंके भाग्य कुछ अच्छे थे जो दो श्रावक, एक लाला गोपीमल्ल तथा एक लाला वसंवरदास लुधीआने वाला, और एक लाला कवरसेन मालेरकोटलावाला. तीनोंही उत्सर्गापवाद के अच्छे ज्ञाताथे. उनके दिलमें स्वाभाविकही जोश आ गयाकि अब क्या देखते हो ? यह शोचां करने का मौक्या नहीं है, उमैद तो नहीं है कि बच जावे तथापि कोइ द्रव्य क्षेत्र काल भाव बन जावे और हमारे तुमारे पुण्यका उदय होजावे महाराज साहिबकी जींदगी बच जावे तो और क्या चाहिये ? इस वास्ते जलदी इस बलती आगमेसें निकाल कर इनको शहर अंबालामें पहुंचाये जावेंतो ठीक है. क्योंकि एकतो वहांकी आब हवा इस वक्त अच्छी है, दूसरा श्रीलक्ष्मीविजयजी (विशनचंदजी ) महाराजजी आदि साधु महाराजभी वहां पर मौजूद हैं. इनकी बयावच्च वगैरहभी अच्छी तरहसे होवेगी, अपने तरफसे उद्यम करना योग्य है, आगे भाविभाष बलवान् है, जो कुछ अपने भाग्यमें होवेगा बनेगा. ऐसे विचारकर एकदम उठाके ल्या रैलमें लंवे पादिये. जब सर
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓને રેલમાં બેસવા સંબંધી લેખને પ્રત્યુત્તર રરપ इंदके स्टेशनपर रैल आइ तो महाराजश्रीको अधिकतर मूर्छा आगई. आंखे बाहिर निकल आई. ल्यानेवाले श्रावकोंके होश उडगये. शोचने लगे कि अब क्या बनेगा? किसी पास जोगेभी नहीं रहे. परंतु शासन देवताकी कृपासे वोह विघ्न उसीवक्त शांत होगया. इतनेमें रेल अंबाला शहरके स्टेशनपर आपहुंची. अंबालाके श्रावक प्रथमसेही तारके आनेसे स्टेशनपर जापहुं. चेथे. झट गाडीसे उतारके शहरमें उठाकर ले आए. दश दिनोंतक महाराजश्रीको कोइ पता ठीक ठीक नहीं लगाकि मैं कहां हूं ? जब ग्यारहमें दिन कुछक विमारीका मौडा पडा तो पता लगाकि यहतो अंबाळेके मकान मालूम देता है और मैंतो लुधीआने था ! मेरे साथमें साधु और थे, और यहां औरही दिखाई देते हैं! यह क्या बात है ? तब साधु और श्रावकों ने हाथ जोडकर सब बात मुनादी, मुनकर बहुतही नाराज हुए. परंतु क्या बनसक्ताथा. वींधा गया सो मोती. उसीवक्त शहर अहमदाबादमें गणिजी महाराज श्री श्री श्री १००८ श्री मन्मुक्तिविजयजी [ मूलचंदजी ] महाराजजीको पत्र लिखवाकर सब हकोकत मालूम करी गई,
और बदलेमें प्रायश्चित्त मांगा गया. श्री गणिजी महाराजने जो कुछ प्रायश्चित्त कृपा किया महाराजजो साहिबने स्वीकार कर लिया. अनुमान तीन महिने वाद अंबालासे विहार किया. शरीर कमजोरा होनेसे रस्तेमें फेर हरकत थोडीसी होगइ. इसी तरह कबो राजी कबी बिमार छै महिनेतक यही हाल रहता रहा. छै महिने बाद आराम होगया ॥ इति ॥
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ. . अफशोस है ! न्यायरत्न विद्यासागरके न्याय और विद्यापर कि जिसके जोशमे आकर कुलका कुछ लिखमारा ! क्या पूर्वोक्त वृत्तांतसे महारानका रैलमे बैठना सिद्ध होसक्ता है ? कदापि नहीं. तो फिर शांतिविजयका रैलके बिहारकी बावतमें महाराज श्री आत्मारामजीका नाम लेना सिवाय उन महात्माओंको कलंक देना, इससे और भोले अज्ञानी जोवोंको अपने फंदमें फसानेके वास्ते धोखा देना, इससे और कुछ सिद्ध होसका है ? नहीं कुछ भी नहीं. वसतो शांतिविजयके लिखनेसे क्या होसक्ता है ? जो मरजीमें आवे सो गप्पाष्टक लिखपारे ! कोइ पूछनवाला शिरपर होवे, या परभवका डर होवे, जिनाज्ञाके विराधनेका खोफ होवे, तबही लिख नेमे यथार्थ लिखान लिखाजावं. यदि शोचाजावे तो साफ जाहिर होताहै कि श्री महाराजजी साहिबका रैलमें बैठना बताकर न्यायरत्न अपना रैलका विहार सिद्ध करना चाहता है, बिलकुल बिहुदा है. क्योंकी नतो महाराज साहिब श्री आत्मारामजी खुद रैलमें बैठेथे, और न उनको बैठना मंजूरथा. जेकर इस बातको वोह पसंद करते तो श्रावकोंपर नाराज कबी न होते,
और श्री गणिजी महाराज के पासो प्रायश्चित्त मंगवाकर स्वीकार न करते. परंतु योहतो भवभीरु थे. श्री शांतिविजय समान न्यायरत्न विद्यासागर गुरुद्रोही नहीं थे !!! __तथा एक औरभी बात है कि महाराज श्री आत्मारामजी अनेक कष्ट सहन करके पंजाबसे गुजरात, और गुजरातसे पंजाब दो वक्त आये, और गये. जगजाहिर बात है. क्या महाराजको
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુનિઓને જેલમાં બેસવા સંબંધી લેખને પ્રત્યુત્તર રર૭ रेलपर चढ़ना नहीं आताथा? क्या उनको कोइ टिकिट दिलाने पाला नहीं था ? जानबूझकर उनको तकलीफ सहन करनी अ. च्छी लगतीधी? क्या उनको इस अपूर्व शास्त्रका "जिसमें गीतार्थ मुनि रैलद्वारा विहार करे कोइ हर्जकी बात नहीं फरमाया है" ज्ञान नहीं था ? जो रैलमें बैठकर आये गये नहीं, और नाइक तकलीफें उठाई !!
पुनः जिसवक्त महाराज साहिबजीका चतुर्मास सुरत शहरमें था मुंबईके भाविक श्रावकोंने मुंबई पधारनेकी विनती करी,और अर्ज गुजारी कि हम एकसौ आदमी आपके साथ सचित्तका त्याग करके पैदल चलेंगे और पुलके वास्ते रैलबालों को हरजाना मुंहमांगा देकर आपको पुलपरसे सजानेका इंतजाम करलेवेंगे. यह बात प्रायः सर्वत्र प्रसिद्ध है. जिनमेंभी मुंबई और सुरतवाले सो खास करके इस बातको जानते हैं. जेकर महाराज श्री आस्मारामजी " रैलद्वारा विहार मुनिजन करे कोई हरकत नहीं" इस बात के पाबंद होते तो फौरन कहदेते कि भाइ श्रावको ! तुम किसवास्ते इतनी तकलीफ उठातेहा? हम रैलमें सवार होकर चलेंगे. ऐसे २ मोक्येपर कोई हर्न की बात नहीं हैं. परंतु उन्होंने रैलके वारेमें कुछभी अपनी राय नहीं जाहिर करी. क्या उसवक्त शांतिविजय सोया हुआथा? नहीं नहीं मैंही भूलताहूं ! उसवक शांतिविजय गीतार्थ नहीं था, अब गीतार्थ होगया !! क्योंकि उसवक्त थोडा बहुता गुरुका कहना मानताया !!
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
श्रीन . अब मैं इस लेखको समाप्तिमें श्री चतुर्विध श्रमणसंघके आगे हाथ जोडकर अपने इस लेखमें कोइ जैन शैलिसे विपरीत लेख लिखायागया होवे उस बावत मिथ्या दुःकृत देताहूं, और प्रार्थना करताहूं कि ऐसे ऐसे स्वच्छंदे चलनेवाले साधुओंके वास्ते जलदी कोइ इंतजाम करना अच्छा है. अन्यथा दिन प्रतिदिन साधु विलकुल ढीले होजायेंगे, और रीति भांति बिगड जावेगी. श्री सत्यविजयजी यशोविजयजी उपाध्यायजी महाराजजी आदिने क्रिया उद्धार करके पिछाणकेलिये श्वेत वस्त्र हटाकर, पीतकी व्यवस्था करदी. जो कि आजतक प्रायः ठीक २ चल रही है. जब पीतमेंभी सडा पडनेलगा तो फैर पिछाणके वास्ते क्या कृश्न वस्त्र चलाओंगे ? इस वास्ते पानी पहिलेही पाल वांधनी अच्छी है. तथास्तु॥
लेखक श्री संघका दास.
मुनि वल्लभविजय.
हाल मुकाम-शहर अंबाला-पंजाब.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનારસ ન પાઠશાળા વિશે વિજ્ઞપ્તિ. ર૨૯ बनारस जैन पाठशाळा विषे विज्ञप्ति.
(લખનાર તત્રસ્થ એક મુનિ.) મારા પૂજ્ય વર્ગને તથા મારા ગુરૂ ભાઈ બોને તથા મારા શુભ ચિં. તકોને નમ્રતા પૂર્વક પ્રાર્થના કરું છું કે હે મુનિવરો ! આ બનારસ જેને શાસ્ત્રકાર વારાણસી બતાવે છે તે શહેર પ્રાયે તમામ વર્તમાન વીશીના તીર્થકર મહારાજેના ચરણકમળથી પવિત્ર થયેલ છે, હિંદુસ્તાનમાં વિદ્યા સાધન માટે પ્રખ્યાત સ્થાન છે, દરેક ધર્મવાળાઓના ધર્મસ્થાન સાથ પાઠશળાઓ છે, પશ્ચિમ બંડથો આવેલ એક સ્ત્રી જાતિ જેનું નામ એનિખિસે- વિદુષી લોકમાં પ્રસિદ્ધિ પામેલ છેતેણે આ શહેરમાં સેટલ હિંદુ કેલેજ ખેલી છે. તમામ વર્ગના હિંદુઓને સંસ્કૃત તથા ઈંગ્લીશ કેળવણી આપી આઠ દિવસને આંતરે એટલે દર રવિવારે પોતાના ગુરૂએ બતાવેલ તરનું શિક્ષણ આપે છે. તેમાં જે બાળકો વર્તમાન સમયમાં બે છે. ૧ દિગમ્બરી તથા ૧ શ્વેતામ્બરી છે. વિશેષ હોય તો તેની માહીતી નથી. બાળકોના કોમળ અંત:કરણમાં જે કલ્પિત તની છાપ બેસે છે તે પાછી ઉખેડવી મુશ્કેલ થઈ પડશે. તથા બે લેક જે સિલોન, ચીન, જાપાનના વતની છે તેણે હિંદુસ્તાનમાં આવી કલકત્તામાં મોટી મુશ્કેલી ભેળવી અંતે સોસાઈટી સ્થાપી, માસિકપત્રથી સ્વાભિમત તનું શિક્ષણ પિપરકાર આપે છે. વિશેષમાં એક બ્રાદ્ધ સાધુ જેની મદદમાં કોઈ નહીં તે આ શહેરના ગંગા કિનારા પર આવી ત્રણ વર્ષથી પડે હતો તે હમણ ગંજાવર જગ્યા ખરીદ કરી મોટા પાયા પર ઈમારત બંધાવે છે. અને તે ઠેકાણે એક કળાભવન કાઢવાની તૈયારીમાં છે. અમેરિકાયો યંત્ર ચાલી ચૂ કયા છે, તે કળાભવનમાં હિંદુ તથા મુસલમાન તમામને શિક્ષણ આપે છે સાથ એક કલાક બાદ ગુરૂએ ધર્મ તરાનું શિક્ષણ આપશે ગયા કે બૈદ્ધ મંદિર એક બાવાના કબજામાં હતું તે પણ બદ્ધ લે કે એ : . ? કામ ચલાધ્યું તેમાં એકવાર હાર ખાધી પણ ફરીથી સાહસીક છે જાર રૂપિઆ તથા વખતને ભેગ આપી અંતે જય પામ્યા છે. વળી લિંક
ગ્રુપદથી પ્રસિદ્ધ જે તીર્થ છે તેના પર પણ તે લોકેએ હાથ નાંખે છે તેને કેશ ચાલે છે તેમાં પણ જય પામશે. લાંબા વિચારથી માલમ પડે છે કે ઉદ્યમથી તમામ કામ પર પડે છે. આપણું જૈન મંદિરે અન્યમતાનુ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
યાયિઓએ ઘણે ઠેકાણે કબજે કર્યો છે. કેટલેક ઠેકાણે અન્ય મૂર્તિઓ પ્રવેશ થાય છે. દાખલા તરિકે અયોધ્યા નગરીમાં આપણે વર્તમાન ચોવીશી માંહેના ૧૮ કયાણક થયા છે. તેજ અયોધ્યાનો પાડો પુરિમતાલ જેમાં અષભદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડ નીચે થઈ છે, તે પુરિમતાલને હાલ અલહાબાદ પ્રયાગ) તીર્થ કહે છે, તેમાં એક પૂતન કિલ્લો છે તેમાં તે તીર્થ છે, જે હાલ બ્રાહ્મણના કબજામાં છે. મેં મારી સાથેના સાધુઓ સાથે તે તીર્થના દર્શનનો લાભ લીધો હતો; તેમાં આપણું જૈન બિંબો પંડિત થયેલા ઘણા નજરે પડ્યા હતા તથા બે પ્રતિમાજી અખંડ પણ હતા. જે ઠેકાણે શાસ્ત્રકારો ઋષભદેવ ભગવાન ને કેવળજ્ઞાન બતાવે છે તે તમામ હકીકત મળવા સાથ વડવૃક્ષ પણ ઘણું પ્રાચિન તુઠા પ્રાય તથા પગલાં પણ છણ થઈ ગયેલાં છે. તે દેખી દીલગીર થઈ કાળ ઉપર દષ્ટિ દઈ સંતોષ કર્યો. પરંતુ તે સંતાપ અશકિત વિશેષ અનતા મૂળને છે. આવા અનેક તીર્થ ગયા છે ને જાય છે.
અગાઉ આ પૂરે દેશ જૈનમય હતો જેમાં જૈનધર્મનું એક છત્ર રાજ્ય હતું. જે રાજગૃહી નગરીમાં બાળકો શુકને બેલાવતી ત્યારે માન વિરોધનૈ તા ઈત્યાદિ છન સ્તુતિના ઉચ્ચાર થતા હતા, તે દેશમાં મુ નિઓને વિહાર બંધ થશે એટલું જ નહીં પણ ફકત નામ માત્ર તીર્થો રહ્યાં છે. જોકે દેવ દ્રવ્યથી દૂષિત બની શ્રદ્ધા હીન થયા છે. કેટલાક તે જનધર્મ રહી1 થતા જાય છે, હું મારા પૂજ્ય થી! કમ્મર કસી ઉપદેશ દ્વારા સ્થળે સ્થળે જૈન પાઠશાળા બેલી શિક્ષક બની સંરફત શિક્ષા સાથે ધર્મ કેળવણું આપી જૈન વિદ્વાન વર્ગ તૈયાર કરો.
મૂર્ખ, અભ્યાસી અને અવસરજ્ઞ વગેરે દૂષણ વાળાને દીક્ષા દેવી બંધ કરો. પુસ્તક વગેરેની મૂછાથી વિરકત થાઓ. શાસ્ત્રી ઉન્નતી માટે સંપ કરે. જૈનધર્મને વિજય વાવટે ભૂપીઠ ઉપર અખંડ ફરકાવો અવાસ્તવીક કીર્તિને પરિ યાગ કરી વાસ્તવીક કી ઉપર તન મન ધનથી ઉધમ શરૂ કરે. પરમ પવિત્ર મહાત્મા પુરૂષોના પ્રયાસને શાસ્ત્ર વર્તાથી સફળ કરે. મારૂં તારૂં એ ભાવને દેશવટો આપે. લોકિક દષ્ટિવાળા વર્તમાન મુનિ મહારાજેમાં કેટલાએક તીર્થકર મહારાજના વચન ઉપર એક પક્ષી દૃષ્ટિ દઈ સંતોષ કરે છે કે તીર્થંકર મહારાજે સમય સમય અનંત વાણી બતાવેલ છે. પણ તે યુક્તિમત નથી કારણુ કે તીર્થકર મહારાજે બેરીશ ઉદા બતાવેલા છે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરપ્રશ્ન તથા સેનપ્રશ્ન ઉઠરીતસાર, ૨૩૨ દષ્ટાંત તરીકે જાણવું જોઈએ કે આર્ય સુહતિ મહારાજના ઉપદેશથી સંપ્રતિરાજાએ યાવત્ અનાર્ય દેશ સુધી મુનિ વિહારને યોગ્ય ભૂમિ કરી. તે ઉદ્યમથી શું થતું નથી; ઉઘમથી ગયું રાજ્ય મળે છે. ધર્મ રહિત પુ. રૂષને ધર્મની પ્રાપ્તિ થાય છે જુન દર્શન ચારિત્રની નિર્મળતા થાય છે, થાવત્ મોક્ષ પ્રાપ્તી થાય છે. હું મારા વહાલા મુનીવર ! આ મારું બાળું ભેળું લખાણ ઉપદેશ તરીકે ન માનશે કારણ કે હું આપ સાહેબનો ઉપદેશ સાંભળવા લાયક છું. જે મેં લખ્યું છે તે પ્રાર્થના રૂપે અંત:કરણ પૂર્વક માનશે. હે મુનિવર ! પ્રત્યેક શહેરમાં જનશાળાઓ ખેલાવવા પ્રયાસ કરશે ને તેમાં તૈયાર થયેલ વિદ્યાર્થીઓને બનારસ મોકલાવશો તે આપણે ધમ બનશે તેટલો પ્રયાસ કરી સ્વકર્તવ્ય બજાવશે.
ઉપરના લખાણમાં હું જે કાંઈ અવિનય આદિ દૂષણથી દૂષિત થશે હ૬ તેને માટે માફી માગું છું.
हिरमन तथा सेनप्रश्न उद्धरीतसार. [ લખનાર મુનિ પુરવિજયજી ]
અનુસંધાન પણ ૧૮૮ થી ૪૧ આ માસના અસ્વાધ્યાય દિનત્રય ( પાયઃ ૮-૮-૧૦ ) તથા ત્રણ ચોમાસના અસ્વાધ્યાય દહાડાને વિષે ઉપદેશમાળાદિક ગણાય છે.
૪૨ સ્થાપનાચાર્ય સમિએ પ્રતિક્રમણ કરતાં પહેલાં સ્થાપનાચાર્યને અને પછી વૃદ્ધના અનુક્રમે બે ચાર કે છ મુનિઓને ક્ષામણું કરાય. બીજા મુનિ ન હોય તો માત્ર સ્થાપનાચાર્યજ ખવાય.
૪૨ મેથી આઇબીલમાં કલ્પ. મેથી દ્વિદળ છે, ને દ્વિદળ આઇબીલ માં કલ્પે છે.
૪૪ સામાયિક લઈ સ્વાધ્યાયના આદેશ માગ્યા પછી ખમ સમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મુહપત્તિ પડિલેહું? એમ કહી આદેશ માગી મુડપત્તિ પડિલેહીને પચ્ચખાણ કરવું.
૪૫ સાધ્વીઓ ઉભી ઉંચી વાંચના લે. ૪૬ કુળ (ક્રટિ) ૧૦૮ પુરૂષે જાણવી. ૪૭ આ અવસાણીમાં છ અભયે પ્રસિદ્ધિમાં આવ્યા છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
४८
મ્લેચ્છ તે માચ્છીમારાદિ શ્રાવક થયા હોય તેા તેમને જિન પ્ર
તિમા પૂજવામાં લાભજ છે. જો શરીર અતે વસ્ત્રાદિકની શુદ્ધિ હોય તા પ્રતિમા પૂજવામાં નિષેધ જાણ્યો નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ શિષ્ય સારી રીતે ચારિત્ર ન પાળે અને ગુરૂ મેહે કરીને તેને ન વારે તે ગુરૂને પાપ લાગે. અન્યથા ન લાગે.
૫૦ સાધ્વીને વંદન કરતાં શ્રાવક અણુજાગૃહ ભગવતીપસાઉ કરી એમ કહે.
૫૧
જો એકાસણા સહિત ઉપવાસ કરે તે દૂરે ૩૬ ૧૩૧ માં અમત્તનું વર્ષેવાર્ એકાસણા વિના અપવાસ કરે તે દૂર કÇ અમત્તક પદ્મવાર એમ કહેવાની અવિચ્છિન્ન પરપરા દેખય છે અને છઠ્ઠું પ્રમુખ પચ્ચખ્ખાણમાં તેા પારણે એકાસણું કરે કે ન કરે તે પણ મૂરે ૩૫૬ ૪૪ મત્ત બદન માં એમ કહેવાય છે. એવા અક્ષરો શ્રી ક્રુપસૂત્ર સમાચારીમાં છે.
પર શ્રાવક દિવસ સબધી પાસડુ કર્યા બાદ ભાવવૃદ્ધિ થતાં રાત્રી પેસતુ ગ્રહે ત્યારે પાસહ સામાયિક કર્યા બાદ સઝાયકરૂ એ આદેશ માગવાથી સરે છે. મહુવેળ સદિસાહુ? એ આદેશ માગવાના નિયમ નથી, કારણ કે પ્રભાતે તે માગેલ છે.
૫૩ સે યેાજન ઉપરાંતથી આવેલ સિંધાલુણ વિગેરે અચિત્ત થાય, બીજું નહીં.
૧૪ શ્રા રહિતપણે ચેગ વહન કર્યા વિના સાધુ કે શ્રાવકને ન વેંકારાદિ ગણવામાં પણ અનંત સંસારીપણુ' કહેવાય છે.
૫૫ કેવળ શ્રાવક પ્રતિષ્ટિત, દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનાવેલ તથા દિગંબર ચૈત્યતે મુકીને બાકીના સર્વ ચૈત્યો વાંદવા તથા પૂજવા યોગ્ય છે. અને ઉપર કહેલા ચૈત્યા પણ સુવિહિત મુનિના વાસક્ષેપવડે વંદન પૂજન યોગ્ય થાય છે.
પ૬ જળ માર્ગે સે યાજન અને સ્થળ માર્ગે સાઠ યોજન ઉપરાંતથી આવેલી ચિત્ત વસ્તુ અચિત્ત થાય છે.
૫૭ શ્રાવક પાસહમાં બરના મનુષ્યોને પુછીને સાધુ પ્રત્યે અનાદિક
વહેારાવે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમેાય.
૨૩૩
૫૮ આલાયણુ સંબંધી સ્વાધ્યાય ઈરીયાવહી પૂર્વક સૂઝે. કદિ વિસરી ગયા હુંય તે ક્રી ઉપયાગ કરવા.
પણ છઠ્ઠું કરવાની ઇચ્છાવાળા જો પહેલે દિવસે એક ઉપવાસનું પખાણ કરે તેા બીજે દીવસે પણ એક ઉપવાસનું પચ્ચખ્ખાણુ કરે. તેને બદલે જો તુ કરે તે તેને બીજે દિવસે પણ ઉપવાસ કરવા યુકત છે. એવી સમાચારી છે.
१० કેવળો સમુદ્ધાત કર્યા પછી અંતર્મુહૂતૅ સુધી સંસારમાં રહે છે. પીઠ લકાદિ ગૃહસ્થને પાછી સોંપી દીધા પછી શૈલેશીકરણ કરે છે. કેમકે અંતર્મુહૂત્ત આયુ શેષ હોય ત્યારેજ સમુદ્ધાત કરવા માંડે છે. ૬૧ ચેગમાં રાત્રીએ અણુાહારી વસ્તુ લેવી ન કલ્પે. સટ્ટાને અ ભાવ હાવાથી.
કર યાગ્ય, ઉપધાન તેમજ વ્રત ઊચ્ચરવા હોય ત્યારે દિન શુદ્ધિ જોવી. માસ વાદિ લેવાની જરૂર નથી.
આ સાર ઉક્ત ગ્રંથો વાંચી વખતે કરૌં લીધેલા નોંધ અનુસારે લ ખેલે છે. તેમાં સંદેહ પડે તેા ઉક્ત ગ્રંથોથી તેના નિર્ણય કરી લેવા.
વોધ.
[ કેળવણી. ]
આ વરસમાં શ્રી જૈનધર્મ પ્રકાશના મુખપૃષ્ટપર ટાંકેલા બ્લેકમાં આદરવા યાગ્ય અને ધારણુ કરવા યોગ્ય વસ્તુએ બતાવેલી છે તેમાં પ્રથમ લખે છે કે ધાયે પ્રોવો દૈવિ ' એટલે હૃદયમાં પ્રોધ ધારણ કરવા. આ ટલા ઉપરથી જ્ઞાન એ શું વસ્તુ છે અને તે બાબતમાં જૈન કામની આધુનિક સ્થિતિ કેવી છે તે જાણવું જરૂરતું છે.
જ્ઞાન આત્મિક વસ્તુ છે અને તે જ્ઞાનાવરણીય કર્મને પ્રગટ થાય છે. જેટલે અંશે જ્ઞાનાવરણી કર્મને તેલે અંશે જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન કોઈ પાસે લેવા જવું પડતુ નથી. અનંતજ્ઞાન એ આત્માનું લક્ષણ છે. અનંતજ્ઞાન આત્મામાં ભરેલું છે, પરંતુ તેની આડા અનેક કર્મના આવરણ આવી તેને આચ્છાદન કરે છે અને
For Private And Personal Use Only
ક્ષયે પશમ થવાથી ક્ષયાપશમ થાય છે
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી જનધર્મ પ્રકાશ તેથી એવી સ્થિતિ થઈ ગઈ છે કે જે આત્માની સવભાવ દશા છે તે બદ. લાઈને તેથી વિપરીત ગ્રહણ કરેલી દશા તેજ જાણે તેની મૂળ દશા થઈ ગઈ છે. આપણને હાલ એમ લાગે છે કે જ્ઞાન બહારથી લેવા જવું પડે છે, સ્કૂલમાં શિખવા જવું પડે છે કે ચોપડીમાંથી વાંચવું પડે છે. આ પ્રમાણે લાગે છે તેનું કારણ છે અને વસ્તુતઃ તેમ નથી તેનું પણ કારણ છે.
અનાદિ કાળથી આત્મા સાથે ઉકત જ્ઞાન સ્વભાવની ઉપર પડદે કરનારા કામ લાગી રહેલા છે, લાગતા જાય છે અને જ્યારે કેટલાક પડદા ઉ• ધડતા જાય છે ત્યારે પ્રકાશ વધારે થતો જાય છે. જેને જે જે અંશે વધારે. પ્રકાશ પડે છે તેને તે તે અંશે પડદા ઓછી થયેલા હોય છે તદન અજ્ઞાન લાગતા જીવનમાં પણ અતિ સૂક્ષ્મ પ્રકાશ પડે છે. બ્રાહ્ય દષ્ટિથી તે પ્રકાશ ગમે તેટલે ઓછા અથવા નજીવો લાગે અથવા પ્રકાશ નથી એમજ લાગે તે પણ તે પ્રકાશ છે જ અને તે અતિઅલ્પ ચમકારાથી આગળ વધી શકાય છે. જે પડદાઆચ્છાદન-પ્રકાશને રોકે તે દુર કરવાનો સતત પ્રયત્ન ચાલ્યા કરે છે. આ આચ્છાદન દુર કરવાના અનેક ઉપાય છે અને તે આપ્ત પ્રણીત ગ્રંથમાં સ્થળે સ્થળે દષ્ટિ ગોચર થાય છે. અવસરચિત પુરૂષ Áથી ઉકત પડદા નાશ પામતા જાય છે અને અતિ ઉત્તમ પુરૂષાર્થ કરનારને સર્વથા પડદાને નાશ થાય છે. આ વખતે એક જ્યોતિ-અનંત ગુણ યુકત-જ્ઞાન ગુણ વિશિષ્ટ-સચ્ચિદાનંદ-પ્રગટ થાય છે, અને તે જ્યોતિમાં આખા વિશ્વના ભૂત ભવિષ્ય અને વર્તમાનને આભાસ થાય છે, આ જ્યોતિ પ્રાપ્ત કરવા માટેપ્રગટ કરવા માટે જે પ્રયત્ન ચાલે છે, જે સાધનોનું અવલંબન કરવામાં આવે છે તે સાધનને પ્રાણી ભૂલી જઈ બીજા રૂપમાં માને છે એટલે કે સાધન છે તેને બહારથી જ્ઞાન મેળવવા તુલ્ય માને છે. આટલા ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન પ્રગટ કરવાના સાધનને જ્ઞાન મેળવવાના સાધને માનવામાં આવે છે. આવી માન્યતાથી મિયારોપ થવા ઉપરાંત બીજું નુકશાન થતું નથી. પણ વસ્તુ સ્થિતિ શું છે તે જાણવાની આવશ્યકતા આ જમાનામાં એટલી બધી છે કે આટલું સ્પષ્ટીકરણ પ્રાસંગિક ગયું છે.
અખંડ પ્રત્તિમાં પડેલો આત્મા ચાલુ જમાનાના પ્રવૃત્તિમય જીવનમાં આવી પોતે કોણ છે તે સમજી શકતો નથી, સમજવા યત્ન પણ કરતા નથી, દગા ના એવા એ ધર્મદાસગણિનું સૂત્ર બહુ અર્થ સૂચક છે. આત્મા અને પુળમાં શું ફેર છે એ સમજાવવાને દાવો કરનારામાંથી પણ કોઈ વિરલ પ્રાણી પદ સમજાવી શકશે. અત્યારે પ્રસંગનુંસાર એટ
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રબોધ લુંજ જવાનું છે કે આત્મા એ જ્ઞાનથી ભિન્ન નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે અન્ક ગુણોનું સ્થાન તેજ આત્મા. આત્માને જ્ઞાન છે તેમ નહિ સમજવું પણ આત્મા તેજ જ્ઞાનરૂપ છે. આ હકીકત જરા આકરી છે પણ સુગુરૂર્યને પ્રાપ્ત થયે સમજી લેવા જેવી છે. - જ્ઞાન ગુણ પ્રાપ્ત થવાથી વસ્તુ સ્વભાવ સમજાય છે. સમ્યક જ્ઞાની અને એ જ્ઞાન રહિત પ્રાણી એકજે વસ્તુ જુએ છે પણ તેને જુદે રૂપે પચાવે છે. વસ્તુ સ્વભાવ સમજોય ત્યારે પિતાનું શું અને પારકું છું તે સમજાય છે. વળી આમિક શું અને પાળક શું તે પણ ત્યારે જ સમજાય છે. સ્વપરનો ભેદ સમજાય તેજ વસ્તુ સ્થિતિનું રહસ્ય, જ મોક્ષપાપ્તિને ઉપાય અને તેજ ધર્મ, વચ્છતફાવાયો એ વ્યાખ્યાને અનુસારે જ્ઞાની જે વખતે પિતાને અનુકૂળ જ્ઞાનાનંદમાં પ્રવે છે તે વખતે તેને આ દુનિયા સાંભરતી નથી અને તેમાં તે એકરૂપ થઈ જાય છે. જ્ઞાન ગુણ પ્રગટ કરવામાં પુરૂષાર્થની જરૂર છે અને તે આપણી પોતાની જ વસ્તુ છે. તેથી તેને પ્રગટ કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે એ ગુણ પ્રગટ થાય એજ આપણી ઈચ્છા, એજ ઉત્કૃષ્ટ પરમાનંદ સ્થાન અને એજ સર્વરવું. જ્ઞાન-બોધ-ચંતન્ય-કેળવણી-એ જુદીજુદી દષ્ટિથી જુદા જુદા ભાવ બતાવનારા પયાથી શબ્દ છે. જ્ઞાનથી શું લાભ થાય છે અને તે પ્રગટ કરવાના સાધનો પૈકી કેટલાક અગત્યના સાધને ક્યા કયા છે તે પર વિચાર કરવો તે હવે વિષયની બાકીના ભાગનું પ્રોજન છે.
પાનથી થતાં અનેક લાભેમાંથી બહુ અગત્યના લાભનું દિ દશન:નાન પ્રકાશક છે. નાની અને અજ્ઞાના (એટલે કે અપઝાની ) ની જયારે તુલાના થાય છે ત્યારે જ્ઞાનની મહત્વતા બહુ સારી રીતે સમજાય છે. આ બાબતમાં જન સવોનું કથન બહુ ખુબી ભરેલું જણાઈ આવે છે. એક અલ્પજ્ઞ કા ગી ઘણા કાળ સુધીમાં જે કમી નાશ કરી શકતો નથી તેટલા કર્મને જ્ઞાની એક ક્ષણમાં ખપાવી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
રાની શ્વાસે શ્વાસમેં, કરે કર્મને ખેહ;
પર્વે કડી વરસાં લગે, અજ્ઞાને કરે જેહ, આનું કારણ શું હશે? કર્મબંઘની ચીકાશ અનુભાગ-અધ્યવસાયની સ્થૂલતા ( intensity ) પર આધાર રાખે છે. શુભ અધ્યવસાયપર એક નાની જેટલી સ્થિરતા-દઢતા કરી શકે તેટલી સુલક અલ્પથી કદિ પણ અને ન, અને તેથી જેમ જ્ઞાની. છેવ શુભ કાને સંચય કરવામાં ર.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
શ્રી જેનધન પ્રકાશ તાને અનુકૂળ અનુભાગ- રસ વધારે જથામાં કેળવી શકે છે તેવી જ રીતે આત્મપ્રદ સાથે લાગેલાં કમીને ક્ષય કરવામાં તે ઉત્કૃષ્ટ વીર્ય પણું ફોરવી શકે છે. દુનિયાના સામાન્ય વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે જે દઢતા અને ચાલાકીથી સમજુ પ્રાણ કાર્ય કરે છે તેવી ચાલાકી ભૂખમાં હોતી નથી.
અપૂણ.
वर्तमान चर्चा. મનિ માવજ્યજીને પન્યાસ પદવી–માગશર વદ ત્રીજને દિવસે શ્રી વળા ગામમાં મુનિ નેમવિજયજીને પન્યાસપદવી પન્યાસ ગંભીર વિજયજીએ આપી છે. આ પ્રસંગે પરદેશના શ્રાવકે પણ સારી સંખ્યામાં હાજર થયા હતા. પ્રસંગાનુસાર અઠ્ઠાઈ મહેસવ, સ્વામી વાત્સલ્ય પણ થયા હતા મુનિ નેમવિજયજી બહુ વિધાન છે. તેઓએ સંસ્કૃત ભાપાપર સારે કાબુ મેળવ્યો છે. અને ન્યાયના વિષયમાં મરમ પ્રખ્યાત મુનિ દાનવિજયજી પછી તેઓ પ્રથમ પંકિત ધરાવે છે. આ ઉપરાંત તેઓની ઉપદેશ દેવાની શકિત અને જ્ઞાન બહુ ઉંચા પ્રકારનું છે. આવા જ્ઞાનવાળા મુનિ પન્યાસ પદવીને પૂરી રીતે લાયક છે. પન્યાસ પદવી એ પંડીતનીજ પદવી છે. અને તેઓ આ પદવીને માટે પૂરે પૂરા લાયક છે. “ લાયકને લાયક ' માન મળ્યું છે. જો આવા રત્નાધિકને તે પદવી આપવામાં આવતી હોય તો અત્યારે કેટલાક સ્થાનકે બન્યું છે તેમ તે પદવી અપવાદમાં ન આવી પડે.
**
* જનવિધિ પ્રમાણે લગ્ન– આ સવાલે શ્રી મુંબઈના માંગરોલ નિવાસી દશા શ્રીમાળી શ્રાવકોમાં આકરૂં રૂપ ધારણ કર્યું હતું. અને કાંઈક મત ભેદ પડી જવાથી તે સવાલને નિર્ણય જોઈએ તે સંતોષકારક થાય એમ લાગતું નહતું. જનવિધિ પ્રમાણે લગ્ન કરવાનો ઠરાવ સૂચનારૂપમાં છેલ્લી જૈન કોન્ફરન્સમાં કરવામાં આવ્યો હતો. આ સવાલે ઉકતજ્ઞાતિમાં કાંઈક આકરૂં રૂપ લીધું હતું. જ્ઞાતિમાં કેટલેક વૈશ્રવ પક્ષ હોવાથી તે સવાલ ગંભીર ગણાયો હતો. છેવટે એવો નિર્ણય કરવામાં આવ્યું છે કે લગ્ન
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
વર્તમાન ચચ. વોકત વિધિએ કહ્યા પણ ત્યાર પછી જૈન વિધિ પ્રમાણે કરવા હોય તે તે કરવામાં જ્ઞાતિ તરફથી અડચણ નથી. આ ઠરાવ જે કે સમજુતીનું પરિણામ છે તો પણ તે સંબંધમાં વિચાર કરવાની જરૂર છે. પ્રથમ તે જ્ઞાતિના આગેવાનોએ યાદ રાખવું કે જ્યારે એક સવાલ ઉપર મમત બંધાય ત્યારે છેડે વખત ખામોશ પકડી જવી. આવા પ્રસંગે જેઓ ઉતાવળા થઈ જાય છે તેઓ પસ્તાય છે. જ્ઞાતિના આગેવાને આવી સ્થિતિ ઘણી વખત અનુભવે છે. આવો સવાલ ઉત્પન્ન થતાંજ જે તેને નિર્ણય ન થઇ શકે તો તે સવાલ છેડે વખત મુલતવી રાખવો ૫ણ તે ઉપર મમત બંધાવાથી બે પક્ષ પડી જાય છે અને કોઈ પણ પક્ષ પોતાને સાચો યા જુઠે વિચાર જુડા તરીકે જાણ્યા છતાં પણ મિયા ટેકની ખાતર છેડતો નથી, છોડી શકતો નથી. અને બીજા માણસે તે બાબતમાં નિરંતર ઉશ્કેરણી ચલાવ્યા કરે છે. આવા કટાકટીના પ્રસંગમાં આગેવાને બહુ વિચારીને કાર કરવાની જરૂર છે.
મી, અમરચંદ તલકચંદ અને જન વિધિ-ઉકત પ્રસંગ પછી તેજ જ્ઞાતિમાં શ્રી માંગરોળમાં શેઠ અમરચંદ તલકચંદના પુત્રના લ: લગ્ન વૈદિક અને જૈન બન્ને વિધિ અનુસાર થયા છે. અને અમને અત્યંત હર્ષ સાથે ખબર મળી છે કે બ્રાહ્મણોએ જન વિધિ શીખી તે પ્રમાણે લગ્ન કરાવવાની કબુલાત આપી છે. આ રસ્તે બહુ સારો થયો છે. તેથી કુસંપનું બીજ રહેવા પામશે નહીં. અમરચંદે જે બહાદુરી બતાવી છે. અને પોતાની ટેક જાળવી રાખી છે તેને માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે.
**
- ભાવનગરમાં મરકીને ઉપદ્રવ–આગ સંબંધી ઉપદ્રવની પીડામાંથી હજુ ભાવનગર ઉભુ થયું ન હતું ત્યાં આ વખત મરકીને સખત હુમલે તેનાપર ય છેલગભગ ચારથી પાંચ હજાર માણસ મરકીથી પરણ પામ્યું છે. ત્રણ માસ સુધી આખું શહેર શત્યકાર હાલતમાં આવી ૫: ડયું હતું. આ પ્રસંગે વ્યાપાર રોજગાર બંધ પડે એ સ્વાભાવિક છે.. આપણી જન કોમને આધાર વ્યાપારપર હોવાથી તેમને માણસની અને બાપારની બેવડી હાની થઈ છે. આ વખતે પણ જેનભાઈઓ નગર બહાર
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ ચાલ્યા: જવાથી. જેને કોમમાં મરણનું પ્રમાણ ઓછું આવ્યું છે. - વા પ્રસંગે દુનિયાની અસ્થિરતા જણાઈ આવે છે. મનુષ્ય ચાલતા ચાલતા ઉંચું જોતો નથી, પણ તેને ખબર નથી કે બીજી પળ કેવી જશે. મરકથી અનેક કુટુંબો પાયમાલ થઈ ગયા છે અને અનેક યુવતીઓ પતિ વગર ની થઈ પડી છે. મરકીના વખતમાં અહીંના આગેવાન ગૃહર પછી ગાંધી મોતીલાલ ગગલ અને શા કુંવરજી આણંદજીના પ્રયાસથી એક મેટું ફંડ એકઠું કરવામાં આવ્યું હતું અને તેમાંથી સર્વ કામ માટે સર્વ પ્રકારની મદદ આપવામાં આવતી હતી આવા પ્રસંગે જે લોકો દિવ્યની મૂછો. ઉતારે છે તેઓને ધન્ય છે ભાવનગરની પ્રો એ બહું સહન કર્યું છે. અમે તે બાબતમાં પૂરેપૂરી દીસે છ બતાવીએ છીએ.
* ,
મરકી અને અમેં પોતે--મરકીના કારણથી જેમ ભાવનગરને સ. હન કરવું પડયું છે તેમ અમારી સભાને પણ નુકસાનને પાર રહ્યા નથી. ગઈ મોટી આગમાં સભાનું સર્વસ્વ બળી ગયા પછી પાછું આખું ખાતું લાઈન પર મુકવામાં આવ્યું હતું અને કેટલીક ચોપડીઓ છપાઈ ગઈ હતી અને બીજું કામ ચાલતું હતું. સાથે સાથે ચોપડી વેચવાનું કાર્ય પણ શા કરી દેવામાં આવ્યું હતું. પાનિયું તે ચાલુજ હતું. પણ તેવામાં આ ખેગથી અમારી સભાને ૧૫ વર્ષના અનુભવી નેકર ત્રવાડી કેશવજી વાલજી ગુજરી જવાથી અમને ઉઘરાણે સંબંધમાં મોટું નુકશાન થયું છે. વળી પાનિયા મોકલવા તથા છપાવવાનું કામ અનિયમીત થઈ જવાથી આ વખતે બે અંક સાથે કાઢવા પડયા છે. સર્વ પ્રકારના ઉદેગનો પ્રસંગ હોવાથી અમારા ગ્રાહકો અમને દરગુજર કરશે એવી આશા છે, આ વખત ની મરકીનું જેર એવું સખત હતું કે સભાની એરીસ લગભગ બે માસ સુધી ઉઘડી નહોતી તેથી ચોપડીઓને ઓર્ડર અને કાગળના પ્રત્યુત્તર લખવામાં વિલંબ થયો છે. આ સર્વે બાબ1 માટે અમે નિરૂપાય હતાં તેથી દિલગીર છીએ. હવે પછી ચોપાનિયાનું કામ બનતા સુધી નિયમીત કરવામાં આવશે. છતાં માસિક ચોપાનીયું જરા અનિયમિત થઈ જાય તો તે નુકશા ન કરૂં થઈ પડતું નથી.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન ચર્ચા.
૨૩, બનારસ પાઠશાળા અને જેનો–મુનિ મહારાજ શ્રી વૃદ્ધિ ચંદજીના શિષ્ય મુનિ ધર્મવિજયજીના પૂરતા પ્રયાસથી બનારસ ખાતે જે સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવી છે તેને દરેક જૈનભાઇએ પિતા થી બનતી મદદ આપવી જોઈએ. આ બાબતમાં બહુ સારે પ્રવાસ થવાની જરૂર છે. સંસ્કૃત જ્ઞાન આપણા વર્ગમાં બહુ નીચી સ્થિતિએ આવી ગયું છે તેથી તેને ઉદ્ધાર થવાની જરૂર છે. આ શાળાથી જૈન વર્ગને અનેક પ્રકારના લાભ છે તેમાંથી વિદ્વાન મુનિ મહારાજાઓ બહાર આવી જેને ધર્મને વિજય કે વગાડશે. અને શ્રાવકો પણ બ્રાહ્મણ શાસ્ત્રીઓ તથા જેને પાઠશાળા અને કન્યાશાળાને માટે જોઈતા માસ્તરોની જગ્યાઓ પૂરી પડશે. આવા ઉપયોગી ખાતાનેં મદદ આપવા પ્રત્યેક જૈન બંધાયેલ છે. આ ખાતું જે કે હાલ તુરત પાંચ વર્ષ સુધી અનુભવ માટે કાઢવામાં આવ્યું છે. પણ આશા છે કે આપણા જૈનભાઈએ પિતાની ઉદારતા બતાવી આવા ઉપયોગી ખાતાને સારી રકમથી નવાજશે અને તેમ કરીને જેન ધર્મનું ચિતન્ય ચિર સ્થાયી થાય એવા પ્રયત્નમાં પિતાનું નામ જોશે.
બનારસ પાઠશાળાની વાર્ષિક મીટીંગ-માગશર સુદ ૧૦ મે શ્રી વિરમગામમાં આ ખાતાની વાર્ષિક મીટીંગ બેલાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી વીરમગાભના મેમ્બરો ઉપરાંત અમારી સંભાના પ્રમુખ શેઠ કુંવરજી આણંદજી અને મેસાણાવાળા સા વેણીચંદ સુરચં હાજર થયા હતા. તે પ્રસંગે જૈન પત્રના અધિપતિ મી. ભગુભાઈ ફત્તેચંદ વિ. ગેરેને નવા વર્ષથી મેમ્બર તરીકે મુકરર કર્યા હતા. ગયા વર્ષને રીપે ટ વાં ચવામાં આવ્યો હતો, અને આવતા વર્ષ માટે રૂ૬૦૦૦) ની રકમ ખરચ માટે મંજુર કરવામાં આવી હતી. આ ખાતાને બહુ સારી મદદની પૂરેપૂરી જરૂર છે. મુંબઈના મેતીના કાંટા તરફથી માસિક ૧૨૫ રૂપીઆની મદદ મળી છે તે બહુ આવકાર દાયક છે. અને આવી રીતે શેઠીબ વર્ગ પિતાથી બનતી મદદ આપશે એવી સંપૂર્ણ આશા છે. આવું ખાતું સારી રીતે ચલાવવા માટે વાર્ષિક રૂ. ૨૦૦૦૦)ના ખર્ચની જરૂર છે. આટલું કરચ કર વામાં આવે તો લગભગ ૧૦૦ શ્રાવકો અભ્યાસ કરી શકે. અને આવી રીતે અભ્યાસ કરી બહાર નીકળેલા જેનો પિતાની કે મને દિપાવે. આ વર્ષ
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
શ્રી જૈનધર્મ પ્રકાશ
જૈન જ્ઞાનના રક્ષક થઇ પડશે. કારણ જે સાંપ્રદાયિક જ્ઞાનને નાશ થતા જો વામાં આવે છે તે અટકશે. વળી બીજી એક યોજના એમ કરી છે કે ખ્નારસ જનાર વિદ્યાર્થીએ પ્રથમ શ્રી મૈસાણા પાઠશાળામાં ત્રણથી છ માસ અભ્યાસ કરી પોતાની લાયકાત માટેનું સર્ટીફીકેટ મેળવવું. આ યોજના પણ બહુ સારો છે.
** *
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કેશરીખાજી તીર્થ સબધી વિશેષ સમાચાર,ગયા અંકમાં શ્રી કેશરીઆજી સંબંધી કેટલીક હકીકત અમે પ્રગટ કરી હતી તે ઉપરથી વધારે હકીકત લખાઈ આવી છે કે-ત્યાં કેશર રતલ ૪૦૦ થી ૫૦ જેટલું આખા વર્ષમાં ચડે છે એમ જણાવ્યુ છે તે તે। ભંડારથી વેચાણ થઇને તેટલુ ચડે છે. પરંતુ એકંદર તેા હુમ્બર બે હજાર રતલ ચડે છે. દરરેજ ઓછામાંઓછું પાંચ રતલ તે ચડે છે. કેટલીક વખત તે ખરી ત્રણુરો રતલ કેશર એક સાથે ચડાવનાર આવે છે. અને કેટલાક માણસ મારામાર કેશર ચડાવે છે. મતલબ કેટલુ કેશર ચડે છે તેનું પ્રમાણુ બાંધી શકાતું નથી.
** *
શ્રી કેશરીગ્માજીના મંદિરમાં રંગનું તથા કાચ વિગેરેનું કામ ચાલે છે. તે સંબધમાં શેઠે કમળશીભાઇ ગુલામચંદ્ર રાંધણપુરવાળા, શેઠ વલ્લભજી હીરજી કલકત્તાવાળા અને શેઠ ફુલચંદજી ગાલેચા લાધી વાળા વિગેરેની મદદ હાવાથી સુમારે ૨૮૦૦૦) ની રકમ આવેલી છે તેમાંથી સુમારે છ હુન્નર રૂપીના ખર્ચ કરવામાં આવ્યા છે. હજુ ખર્ચ શરૂ છે. સામગ્રીડી કબૂતર વિગેરેની ઘણી આશાતના દુર થઈ છે. દેરાસરની શાબામાં પણ વૃદ્ધિ થઇ છે જેથી યાત્રાએ આવનાર યાત્રાળુએ બહુ ખુશી થાયછે.
યાત્રાળુખાએ ભડારમાં આપવા સાથે ઘેાડો રકમ સાધારણ ખાતે આપવાની પણ આવશ્યકતા છે, કારણ કે સમારકામ વિગેરેની સભાળ રાખવા માટે નાકરીને પગાર આપવામાં બહુ અડચણુ પડે છે. શ્રાવક મગનલાલ પુજાવત આ કામની સારી રીતે સંભાળ રાખે છે.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવાજમની પહાંચ, -૧૪ ઝવેરી રાયચ'દ ખુશાલચ ૩-૧૪ શા મોતીચ ૬ કુબેરદાસ -૪ શા ભીખાલાલ વલમજી ૧–૪ શા લલુભાઈ બુલાખીદાસ -૬ શા મણીલાલ ઉત્તમચંદ ૧-૪ શા ખુશાલ પાનાચ ૬ -૧ ૪ શા કસ્તુરચંદ વીરચંદ ૨-૧૦ શ્રી ગણપત અમુલખ ૧-૧૪ શા ડાભાઈ ઘેલાભાઈ ૨-૧૦ શા મેતીચંદે પ્રેમચંદ ર-૧ ઠ શા ન્યાલચંદ માદ ૧-જ શા ચુનીલ લ પ્રેમચંદે ૩- ૧૪ શા દેવરાજ માવજી
૧— ૪ શા શાસે છે જે ૬ માસ્તર ૩- ૧૪ શા ભારમલ મુનસી
૩-૧૪ ઝવેરી માણેકચંદ કપુરચંદ ૩- ૧૪ શા શામજી ભીમશી
૨ - ૧૦ શા માણેકચંદ પાનાચક્ર ૧-૧ ૪ શા માલસી કરસી
ર-૧૦ શા છાચ ૬ રંગીલદાસ ૩-૧૪ શા દેવજી જેવે તની કે.. ૨-૧૦ શા નેમચંદ ભીમચંદ ૩-૧૪ શ કીલાભાઈ ઉમેદચંદ્ર ૧૪ શા મગનલાલ કંકુચ'દ ૩-૧૪ ઝવેરી ધરમચંદ ઉદેચંદ ૧-૪ શા ગાકળભાઈ દોલતરામ ૨ ૦ શેઠ એ તમચંદ હીરજી ૨-૧૦ ઝવેરી રૂપચંદ ઝવેરચંદ ૧–૪ શા અમરતલાલ કેવળદાસ ૧-૪ શા રતનજી જીવણદાસ 9– ૮ રાબ” દુર અદ્રીદાસજી.
૩-૧૪ શા અંબાલાલ પા તા ૬ પર શી જેઠાલાલ કલ્યાણ )
૨- ૧૦ શા ધરમશી ગાવનજી -૩-૧૪ શા કારીચદે ભાણાભાઈ ૫-૭ શા છોટાલાલ પ્રેમજી ૩-૧૪ શા હરખચંદ્ર કપુરચંદ ૨–૧૦ શા અવચળ દીઆળજી ૩-૧૪ રા રામજી માધવજી
૨-૧૦ શેઠ મનસુખભાઈ ભગુભાઇ ૩-૧૪ શા ક૯યાણજી ખુશાલ ૧૦=૦ બાબુ પનાલાલ પુનમચંદ ૩-૧૪ શા મોહનલાલ પુોબાઈ ૧૬ ફી દેવાઈ નથુભાઈ_ ૧-૪ શા હીરાચંદ વસનજી
૨-૧૦ શા ઉમરશી રાયશી ૩-૧૪ શા લલુભાઈ નથુભાઈ , ૧-૪ શા હેમચંદ મેતીચદ. 8-૧૪ શા દૂલછારામ નાનચંદ ૨-૧૦ ઝવેરી મુળચંદ હીરાચંદ, ૩-૧૪ શી કુવરજી આણંદજી ૧૪ શા પુરૂમ મગનચ દ ૨–૧e શા દેવભૂદ ઉત્તમુચ'દ ૨૦ શા દેવજી વરશંગ ૨-૧૦ શા મહંત છે શું ગળ
૨-૧૦ શા દેવકરણ ઝવેરચંદ ૨ -૧૦ શો ઉત્તમચંદ ખીમચંદ. ૨-૧૦ શા ઉત્તમચંદ રીખવદાસ ૨૦ શા કોનજી રાજપાળ
૧-૬ શા ડાહયાભાઈ વાડીલાલ ૪=૧૨ શા મા હનલાલ હેમચંદ ૧-૬ શા ડાઆભાઈ નીહાલચંદ ૩-૧૪ જાદવ જી વેલજી -
૨-૧૦ શા થોભણ દામજી ૧-૪ શા શરૂ પચ ૪ દાલતચ'દ ૨-૧૦ ઝવેરી છોટાલાલ લલુભાઈ ૧–૪ શા શ્રી નાથે ઉંબાજી ૨-૧૦ શા જેચંદ જેપાળ ૧-૪ શા માનચદ્ર નગાજી,
૧૬ શા નાતુ) દ ગોહા ૧-૪ શાઇ દેવ૮ રાગજી
૩-૧૪ શા મુળદાસ છગનલાલ ૨-૧૦ શા યુગનલાલ જેઠારામ | ૨-૧૦ શા હરગોવન ઝવેરચંદ ૧–૪ શો મયાચંદ જેઠાચ દા ૨-૧૦ શા તેમચંદ મેળાપચ"દ,
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2-10 ઝવેરી હીરાચંદ મેતીચંદ્ર - 2-8 શા માતીલાલ ડું મરશી 210 શા જીવણ ચતુર | 1-4 મેતા નરસીદાસ મોતીચ દ" - જ શા હાથીભાઇ મુળચંદ 2-10 મેતા મોતીલાલ ત્રીભોવનદારનું 2-60 ગાંધી મૃગ લાલ સાંકળચંદ 0=10 શા ચકુભાઈ લીકાય જે ઝવેરી વીરચદ ધરમચંદ 13 મે, લોર્ડ ૨લાયબ્રેરી 14 શા પુરસોતમ લાલચ 6 1-4 શા બાલાભાઈ છગનલાલું 1 4 વેરા નથુભ દલીચંદ 2-8 શા ગણેશ વેલજી 1-4 શો રતનચ દે નાગરદાસ 2-4 નેતા ગુલાબુચ દ છ ગાબ છું 0-10 શા ભાણેકચંદ રાયુચંદ * 24 મેતા લલુભાઈ કાળીદાસ 14 શી રતનસી વરધ માન 26 મેતા કલ્યાણજી મુળજી 3-17 શા નરસીદાસ હરજીવનદાસ - 1-4 શા જીવરાજ મચ દ 2-4 ગાંધી જેઠા વી 14 વકીલ ચત્રભજ ગેડુત્રનળ 1-6 દેસી ચુનીલાલ ગાવનછ ) 1-4 શા શા કરચ દ વસનજી શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રના લવાજમના 4-8 શા હાજી મેઘજી ( 48 બાબુ પનાલાલ પુનમચ 6 38 શા હાહયાભાઇ કલ્યાણજી || 3 = @aa માહનલાલ હેમચ 6 48 શા દકરી ચુદ ભાયચંદ્ર જાહે૨ ખબ૨. | ( આંખના દરદીઓને અમુલ્ય તક. ) - (મુનિરાજ તથા સાધ્વી માટે અd.) - શ રૂપી રનને જાળવવું એજ દુનીયામાં માટી ઢાલત છે. શરીરે સુખી તેજ અખરો સુખી કહેવાય છે ને શરીરના માધાને ચાક્ષ ઉપર છે. તેર્થી આગળ ઉપર ચમ.ની જરૂર ન પે હમેશા અાંખ સાફ રહે અને તેજી થધે તેને માટે શુદ્ધ સાચા મોતીને સુરમાટે? કા ળા, સતક અથવા લાલ ત્રણે રંગને પણ એક સરખો ! ગુણવાળા આ એ અનાવેલા છે તે જોઇએ તેણે 'ગાયા, તેની કિસ્મત નું કયુર 1 લાના તાંલા 1 ના 3 4) અને નમ્બર થીજાના તાલા1 ના રૂ. 2) થાસ્ટ ખચ જીદ પર દેશવાળાને વેહેરુ પેઅણ શું એકલશુ ચી દેવાથી અશુ ફાયદા થાય છે ધાણા ગાણ સાને કાયદા થયેલા છે તેના સર્ટીફીકેટ અમારી પાસે માજીદ છે, ત્રણે જીતના સુરમા નાવનાર તથા વેચનાર શઠ નીભાવનદાસ હેઠીશ, જ એની ગાઠીયાવાડ અમારી સભાના નવા મેખ રા. શું શા હ દાભાઈ હુક બાદ 2 ફીલ ચત્રભજ ગાવી"ળ જામનગર, પહેલાં થના ઐખર For Private And Personal Use Only