Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005081/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ અમદાવાદ * 4 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, | શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે ના રીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન ચંદ્ર 21) પુફિચાણું - દસમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા અનુકમ | પૃષ્ઠ | અધ્યયન : અનુક્રમ | પૃષ્ઠક ! 1-3 | 287-288 | બહુપત્રિકા 8- ર૯૪-૩૦૨ સૂર્ય | 4- | 288-289 | પૂર્ણભદ્ર 301-303 પ-૭ | 289294 | માણિભદ્ર | 10- | 303 શુક્ર | અધ્યયન - સાત થી દશ - અનુકમ-૧૧ - પૃષ્ઠાંક - 303. Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો , ભાગ - 1 | ભાગ - 2 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર, વડોદરા રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હ. નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. : Sભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન એ. મૂ. સંઘ, અમદાવાદ | (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મતિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ- 6, છે તથા } ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 'lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂ.આ. દેવી મહાયા સાગરસૂરી- | શ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠા (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી પીયરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન, અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) જંબુલીવપન્નત્તિ (2) સૂરપનત્તિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્પગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા - | (1) પહાવાગર - પૂઆગમોઢારશ્રી આનંદસાગર સૂરીશ્વરજી પ.સા. ના ! આશાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેન ઉપાશ્રય. ફાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8]. [10] - અમારા - પ્ર-કાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર અભિનવ જેને પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના અવૃત્તિ ત્રણ] વિતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજા આગમદ્ધિારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ રિપો [2] [27] [28]. [31] [33] [34]. Page #8 -------------------------------------------------------------------------- ________________ [] 20MM..ल." [43} [44] [45] / کی کہ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ શૈકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-ફ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ o-----x----- ---- - आयारो [आगमसुत्ताणि-१ सूयगडो [आगमसुत्ताणि-२ ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ अंतगडदसाओ आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ पुप्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ महापञ्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा आगमसुत्ताणि-२७ ] तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] ک ید पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उचंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छट्ठ उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुतं पढम पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं کا خیا لا ت کا تن تن تن تن تا ماتراتایا تایید [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ فقه قه ت ئه كه م لالالالالال [7] - संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तम पईण्णग-१ चंदावेज्झयं . [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णग-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ 7i7 निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं ववहार [आगमसुत्ताणि-३६ ] -तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ / चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुतं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनित्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-१ पिंडनिङ्गुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुतं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्यं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया o -x-- -x -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ | પહેલું અંગસૂત્ર [2] સૂયગડો - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 80 ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [&4] समवाना - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुर्ड२७रया [भागमही५-६ ] संगसूत्र [87] GARLसामो - गुर्जरछाया [मारामही५-७ ] सात अंगसूत्र [98] અંતગડદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોવાઈયદાઓ - ગુર્જરછાયા [આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] ५५७४वास - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103) રાયખસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજુ ઉપાંગસૂત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [10] સૂરપનત્તિ - [107 ચંદપન્નતિ - [108] જંબુદ્દીવપન્નતિ- [19] નિરયાવલિયાણ - [11] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [12] પુચૂલિયાણ - [117] વહિદાસાણ - [11] ચઉસરણું - [115] આઉરપચ્ચશ્માણ - [11] મહાપણું - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિય - [118] સંથારગ - [12] ગચ્છાધાર - 121] ચંદાઝયે - [122] ગણિવિજા - [123] દેવિંદસ્થઓ - [124] વીરત્થવ " [25] નિસીહ - [12] બુહતકો - f127) વવહાર - [128] દસાસુ ખૂંધ - [12] જીયકખો - [130] મહાનિસીહ - 31] આવસ્મય - [132] હનિજજુત્તિ[૧૩૩ પિંડનિત્ત - [134] દસયાલિય - [35] ઉત્તમ્પણ - [13] નંદીસુરત્ત - [137] અનુયોગદારાઈ - [8] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-ર૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુજરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા . [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ | સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ]. આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ 1 નવમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદિપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદિપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમબ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [28] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ પુફિયાણ ઉવંગ-૧૦-ગુર્જરછાયા (અધ્યયન-૧-ચંદ્ર ) [1] જે હે ભગવાનું! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રીમહાવીર સ્વામીએ કલ્પાવતંસિકા નામના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! ત્રીજા વર્ગનો એટલે પુમ્બિકા નામના ઉપાંગનો કયો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિગતિને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ત્રિીજા વર્ગના એટલે પુષ્પિક નામના ઉપાંગના દશ અધ્યયનો કહ્યાં છે. [2] ચંદ્ર 1, સૂર્ય 2, શુક્ર 3, બહુપુત્રિકા 4, પૂર્ણભદ્ર પ. માણિભદ્ર 6, દત્ત 7 શિવ 8, બલ૯, અને અણઢિય 10 એ નામનાં અધ્યયનો જાણવાં. [3] હે ભગવાન ! જે શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પુષ્પિકા નામના ઉપાંગનાં દશ અધ્યયન કહ્યાં છે, તો હે ભગવાન! પુષ્પિકા ઉપાંગના પહેલા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તેમાં શ્રેણિક નામે રાજા હતા. તે કાળે તે સમયે શ્રી મહાવીરસ્વામી ત્યાં સમયસયાં. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી, તે કાળે તે સમયે ચંદ્ર નામનો જ્યોતિષીન્દ્ર જ્યોતિષનો રાજા ચંદ્રાવક નામ ના વિમાનમાં સુધમાં નામની સભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામા નિક દેવોથી પરિવરેલો યાવતું વિચરે છે. તે વખતે આ સંપૂર્ણ જબૂદ્વીપને અવધિજ્ઞાનવડે જવા લાગ્યો. જોઈને શ્રમણ ભગવાન શ્રીમહાવીર સ્વામીને જોયા. જોઈને સૂયભદેવીની જેમ તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવીને સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચવા કહ્યું પાવતુ તેઓએ સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચીને તેની આજ્ઞા તેને પાછી આપી. સુસ્વરા નામની ઘંટા વગાડી સર્વને તે વાત વિદિત કરી, યાવતુ. પ્રભુ પાસે આવી દેવ દેવીની વિકર્વણા કરી. વિશેષ એ કે (તેનું પ્રયાણ કરવાનું વિમાન) હજાર યોજન વિસ્તાર વાળું અને સાડી બાસઠ યોજન ઉંચું વિકવ્યું, તથા પચીશ યોજન . ઉંચો મહેંદ્રધ્વજ વિકુવ્વ. હે ભગવાન ! એમ સંબોધન આપીને ભગવાન ગૌતમસ્વામી એ શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું કે - હે ભગવાન ! (ચંદ્ર દેવ આવ્યા ત્યારે આટલી બધી ઋષિ જણાતી હતી તે ક્યાંથી આવી? અને પાછી ક્યાં ગઈ?) ત્યારે ભગવાને ઉત્તર Page #12 -------------------------------------------------------------------------- ________________ 288 પુપિયા. 13 આપ્યો કે - કૂટાગારશાળાની જેમ તે દેવના શરીરમાં સમાઈ ગઈ. ગૌતમ સ્વામીએ ચંદ્રદેવનો પૂર્વભવ પૂક્યો. હે ગૌતમ તે કાળે અને તે સમયે શ્રાવતિ નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું. અંગતિ ગાથાપતિ હતો યાવતુ આનંદ શ્રાવક જેવો હતો. તે કાળે તે સમયે શ્રીપાર્શ્વનાથ અરિહંત પુરુષોને વિષે આશ્ચન નામકર્મવાળા, તીર્થની આદિને કરનારા, નવહાથ ઉંચાઈવાળા, 16000 સાધુઓ અને 38000 સાધ્વીઓથી પરિવરેલા યાવતું કોષ્ઠક નામના ચૈત્યમાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષધ નીકળી. ત્યારપછી તે અંગતી ગાથાપતિએ આ વાત જાણી ત્યારે તે હર્ષ પામ્યો. તુષ્ટ થયો, હૃદયમાં આનંદ પામ્યો. યાવતું ભગવાનની પર્વપાસના કરવા લાગ્યો. ભગવાનની પાસે ધર્મ સાંભળી હૃદયમાં ધારી હર્ષ પામી તે બોલ્યો કે - હે દેવાનુપ્રિય હું ધરે જઈ મારા મોટા પુત્રને કુટુંબના સ્વામી તરીકે સ્થાપના કરું, પછી હું દેવાનુપ્રિય એવા આપની પાસે આવી યાવતુ પ્રવ્રજ્યા ગ્રહણ કરું એમ કહી ગંગા દપત્તીની જેમ તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયા. ત્યાર પછી તે અંગતી અનગારે શ્રી પાર્શ્વનાથ અરિહંતના સ્થવિરસાધુઓની પાસે સામાયિક વિગેરે અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ઘણા ચોથ ભક્ત વિગેરે વડે યાવતુ પોતાના આત્માને ભાવતા તેણે ઘણા વર્ષ સુધી ચારિત્રાયયિ પાળ્યો. પાળીને અર્ધ માસની સંલેખનાવડે ત્રિીસ ભક્તને અનશનવડે છેદીને ચારિત્રની વિરાધના કરેલી હોવાથી મૃત્યુ સમયે મૃત્ય પામીને ચંદ્રાવતંસક વિમાનમાં ઉપાપત સભામાં દેવનીશધ્યામાં દેવદૂષ્યની મધ્યે ચંદ્ર નામના જ્યોતિયેંદ્રપણે ઉત્પન્ન થયો. પાંચ પતિ વડે પર્યાપ્ત થયો. આહાર યાવતું મન પયપ્તિ હે ભગવનું ! જ્યોતિષનો ઈંદ્ર જ્યોતિષનો રાજા ચંદ્ર તે દેવલોકથી આયુષ્યના ક્ષયે ચવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! એક લાખ વર્ષ અધિક પલ્યોપમની. સ્થિતિ ભોગવીને દીવ્ય દેવધિને પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, દીક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવન મહાવીરે પુષ્યિકા ઉપાંગના પહેલાં અધ્યયનો આ નિક્ષેપ કહ્યો છે. અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ ; (અધ્યયન-૨-સૂર્ય) [4] હે ભગવન! જો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવતુ પુષ્પિકા ઉપાંગ ના પહેલા અધ્યનનો યાવતુ આ અર્થ કહ્યો, તો હે ભગવન્પુષ્પિકા ઉપાંગના બીજા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ ! કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. એકદા તે ચૈત્યમાં મહાવીરસ્વામી સમવસર્યા. ત્યાં ચંદ્રની જેમ સૂર્યદિવ પણ આવ્યો. પાવતુ નૃત્યવિધિને દેખાડીને તે પાછો પોતાને સ્થાને ગયો. પછી ગૌતમસ્વામીએ તેના પૂર્વ ભવનો પ્રશ્ન કર્યો. ત્યારે ભગવાન બોલ્યા કે-શ્રાવતિ નામની નગરી હતી. તેમાં સુપ્રતિષ્ઠ નામનો ગાથાપતિ હતો. તે ઋદ્ધિવાળો હતો અને અંગતિની જેમ વિચરતો હતો. એકદા શ્રી પાર્શ્વનાથસ્વામી ત્યાં સમવસર્યા. તેમની પાસે તે સુપ્રતિષ્ઠિત ગાથા પતિએ અંગતિની જેમ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તે જ પ્રમાણે ચારિત્રની વિરાધના કરી સૂર્યપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવી પાવતુ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી ચારિત્ર ગ્રહણ કરી Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ 289 સિદ્ધિપદને પામશે યાવતું સર્વ દુખનો અંત કરશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! યાવતું બીજા અધ્યયનનો નિક્ષેપ આ પ્રમાણે કહ્યો છે. અધ્યયન-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૩-શુક) [5] હે ભગવન્! જો શ્રમણ ભગવન યાવતું સિદ્ધિપદને પામેલા વિગેરે ઉપ કહેવો. રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણીક રાજા હતા.એકદા મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેમને વાંદવામાટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાલે તે સમયે શુક્ર નામનો મહાગ્રહ શુક્રાવતંક નામના વિમાનમાં શુક્ર નામ ના સિંહાસન ઉપર ચાર હજાર સામાયિક દેવ વિગેરે સહિત બેઠો હતો. તે પણ ચંદ્રની. જેમ પ્રભુપાસે આવ્યો અને નાટ્યવિધિ દેખાડીને પાછો પોતાને સ્થાને ગયો. ત્યારપછી ગૌતમસ્વામીએ હે ભગવાન ! એમ સંબોધીને આપીને ભગવાનને પૂછ્યું ત્યારે ભગ વાને કૂટકારશાળાનું દ્રષ્ટાંત આપ્યું. ફરીથી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછયો ત્યારે ભગવાન બોલ્યા કે આ પ્રમાણે નિત્યે હે ગૌતમ ! તે કાલે તે સમયે વારાણસી નામની નગરી હતી. તે વારાણસી નગરીમાં સૌમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે દ્ધિવાળો પાવતુ બીજાથી પરાભવ ન પામે તેવો હતો. તથા ટ્વેદ વિગેરેમાં વાવ, સુપરિનિષ્ઠિત એટલે વિદ્વાન હતો. એકદા ત્યાં પાશ્વનાથસ્વામી સમવસર્યા. તે વખતે નગરમાંથી પર્મદા નીકળીને ભગવાન ની સેવા કરવા લાગી. તે વખતે તે સોમિલ બ્રાહ્મણે આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે તેને આ આવા પ્રકારનો આત્માને વિષે વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે પુરુ ષોને વિષે આધનનામકર્મવાળા પાર્શ્વનાથ અરિહંત એક ગામથી બીજે ગામ વિહાર કરતા અનું ક્રમે યાવતુ અહીં આપ્રશાલ નામના ઉદ્યાનમાં આવીને રહ્યા છે. તો હું પણ ત્યાં જાઉં અને પાર્શ્વનાથ અરિહંતની પાસે પ્રગટ થાઉં. તથા આ આવા પ્રકારના અર્થોને, હતને વિગેરેને પૂછું. પછી તે સોમિલ બ્રાહ્મણ વિદ્યાર્થી રહિત એકલો જ નીકળ્યો. માવત ભગવાન પાસે જઈ આ પ્રમાણે બોલ્યો. હે ભગવાન! તમારે યાત્રા છે? તમારે યાપનીય છે? વળી પૂછ્યું કે સરિસવયા, માસા, કુલત્થા ભક્ષ્ય છે? તમે એક છો? વિગેરે પ્રશ્નોના ઉત્તર સાંભળી ભાવતુ તે બોધ પામ્યો. એટલે શ્રાવકધર્મ અંગી કાર કરી પોતાને ઘેર ગયો. ત્યારપછી તે પાર્શ્વનાથ અરિહંત એકદા કદાચિત્ વાણારસી નગરીના આમ્રપાલ નામના ચૈત્યથી બહાર નીકળ્યા. નીકળીને બહારના દેશોમાં વિચ રવા લાગ્યા. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા કદાચિત સાધુના દર્શન નહીં થવાથી અને સાધુની પર્યાપાસના નહીં થવાથી મિથ્યાત્વના પર્યાયો વૃદ્ધિ પામવા લાગ્યા અને સમકિતના પર્યાયો હાનિ પામવા લાગ્યા. તેથી તે મિથ્યાત્વને પામ્યો. ત્યારપછી તે સૌમિલ બ્રાહ્મણ એકદા કદ્યચિત્ રાત્રિના પૂર્વ અને અપર ભાગની વચ્ચે એટલે મધ્ય રાત્રિને સમયે કુટુંબ જાગરીકાએ જાગતો હતો એટલે કુટુંબ સંબંધી ચિંતા-વિચાર કરતો હતો. તે વખતે તેને આ આવા પ્રકારનો આધ્યા ત્મિક એટલે આત્માને વિષે યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે નિશે હું વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ મોટા 119 Page #14 -------------------------------------------------------------------------- ________________ 290 પુક્યિા - 3/5 બ્રાહ્મણના કુલમાં ઉત્પન્ન થયો છું. તેથી મેં વ્રતો આચર્યા છે, વેદનો અભ્યાસ કર્યો છે. સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું છે, પુત્રો ઉત્પન્ન કર્યા છે, ધણી સમૃદ્ધિ ઉપાર્જન કરી છે, પશુઓનો વધ કર્યો છે, યજ્ઞ કર્યા છે, દક્ષિણા આપી છે, અતિથિઓને પૂજ્યા છે, અગ્નિ હોત્ર કર્યા છે અને યજ્ઞસ્તંભ નાંખ્યો છે. તેથી હવે મારે કાલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે વાણારસી નગરીની બહાર ધણા આંબાનાં વનો રોપવા, એ જ પ્રમાણે બીરાના, બિલાના, કોઠાના અને આંબલીના વનો તથા પુષ્પના બગીચાઓ રોપવા એ શ્રેયકારક છે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે વાવતુ સૂર્યદેદીપ્યમાન થયો ત્યારે વાણારસી નગરીની બહાર આંબાના વનો યાવતુ પુષ્પના બગીચા તેણે રોપ્યા-વાવ્યા. ત્યારપછી તે ધણા આખના આરામો વાવતું પુષ્પના આરામો અનુક્રમે જીવાદિકના ભયથી રક્ષણ કરાતા, વાયરાદિકથી ગુપ્ત કરાતા અને પાણી છાંટવાવડે વૃદ્ધિ પમાડાતા સતા મોટા બગીચા થયા, તે કૃષ્ણ વર્ણવાળા, કૃષ્ણવર્ણના આભાસવાળા યાવતુ રમ ણીય, મોટા મેધના સમૂહ જેવા ધટોપ થયેલા, પત્રવાળા, પુષ્પવાળા, ફલવાળા, લીલા ધારો કરીને શોભાયમાન લક્ષ્મીવાળા તે આરામો અત્યંત અત્યંત શોભતા રહેલા છે. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા મધ્યરાત્રિને સમયે કુટુંબ જાગરિકાએ જાગતા આ આવા પ્રકારનો આત્માને વિષે વાવતુ વિચાર ઉત્પન્ન થયો તે- આ પ્રમાણે નિ હું વાણારસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ઉત્તમ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયેલો છે. ત્યારપછી મેં વ્રતો આચરણ કર્યા છે યાવતું યશસ્તંભ રોપ્યા છે. ત્યારપછી મેં વાણારસી નગરીની બહાર ધણા આમ્રના આરામો યાવતુ પુષ્પના આરા મો રોપ્યા છે. તેથી હવે મારે આ પ્રમાણે કરવું કલ્યાણકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવતુ સૂર્ય દેદીપ્ય માન થાય ત્યારે લોહના કડાહ અને કડછી, તથા તાંબાના તાપસના ભાંડો પગરણને ધડાવી, વિપુલ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને તૈયાર કરાવી, મિત્ર, જ્ઞાતિવિગેરેને આમંત્રણ કરી, તે મિત્રજ્ઞાતિ, નિજક વિગેરેને વિપુલ એવા અનાદિકવર્ડ યાવતું સન્માન કરી, તે જ મિત્ર, જ્ઞાતિવિગેરેની સમક્ષ થાવતું મોટા પુત્રને કુટુંબને વિષે સ્થાપન કરી, તે મિત્ર, જ્ઞાતિવિગેરેની યાવત્ રજા લઈ ધણા લોહના કડાહ અને કડછી, તથા તાંબાના તાપસના ભાંડોપગરણને ગ્રહણ કરી જે આ ગંગાનદીને કાંઠે રહેલા વાનપ્રસ્થ તાપસો છે, હોત્તિયા, પોત્તિયાકોરિયા, જેનતી, સઢતી, ઘાલતીહુંડિકાશ્રમણા, દતુમ્બલિયા, ઉમ્મગા, સંમજ્જગા, નિમજ્જગા, સંપખાલગા, ખિસકૂલા, ઉત્તરકૂલા, સંખધમા, એ જ રીતે કૂલધિમા, મૃગને મારીને જેઓ તેનું માંસ ખાય છે, જેઓ હસ્તીને મારીને તેના માંસવડે ભોજન કરી ઘણો કાલ નિર્ગમન કરે છે, ઉંચો દંડ રાખીને ચાલે છે, જેઓ દિશાઓમાં જલ છાંટીને ફલ-પુષ્પાદિક ગ્રહણ કરે છે, જેઓ છાલના વસ્ત્ર પહેરે છે, જેઓ બિલમાં નિવાસ કરે છે, જલવાસિઓ, જેઓ વૃક્ષના મૂળમાં જ નિવાસ કરે છે, જેઓ જલનું જ ભક્ષણ કરનારા છે. એ જ રીતે વાયુનું જ ભક્ષણ કર નારા, સેવાળનું ભક્ષણ કરનારા, મૂળીયાનો આહાર કરનારા, કંદનો આહાર કરનાર, છાલનો આહાર કરનારા, પત્રનો આહાર કરનારા, પુષ્પનો આહાર કરનાર, ક્લનો આ હાર કરનારા, બીજનો આહાર કરનારા, સડી ગયેલા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફલનો આહાર કરનારા, જેઓ સ્નાન કરીને જમતા નથી. અથવા જલના સ્નાનવડે જેમનું શરીર કઠણ થયું છે, આતાપનાવડે અને પંચાગ્નિના Page #15 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭, 291 તાપવડે જાણે અગારાથી પક્ત થયેલ હોય અને કંદુ નામના ભાજનવિશેષવડે પક્વ થયેલ હોય એવા પોતાના શરીરને કરતા વિચરે છે. તેમાં જે તે દિશાપ્રોક્ષિત તાપસો છે, તેમની પાસે દિશા પ્રોક્ષિતપણે દીક્ષા લઉં, તે દિક્ષાને પામીને હું આ આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરીશ- મારે જાવ જીત પર્યત આંતરા રહિત છઠ્ઠ છવડે દિશાચક્ર વાલ નામનું તપકર્મ કરી બે હાથને ઉંચા રાખી રાખીને સૂર્યની સન્મુખ મુખ રાખીને આતાપના લેવાની ભૂમિમાં આતાપતા લેવા પૂર્વક વિચરવું-રહેવું કહ્યું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે વાવતું સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે ધણા લોઢાના કડાહ વિગેરે ઉપગરણ યાવતુ ગ્રહણ કરી દિશા પ્રોક્ષિત તાપસપણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રવ્રજ્યાને પામીને આ આવા પ્રકારના અભિ ગ્રહને વાવતું ગ્રહણ કરીને પ્રથમ છતપને અંગીકાર કરી વિચારવા લાગ્યો. ત્યારપછી. તે સૌમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા છ ઉપવાસને પારણે આતાપનાની ભૂમિથી ઉતર્યો. ઉતરીને વલ્કલના વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં આવ્યો. આવીને તેણે વાંસની કાવડ ગ્રહણ કરી. ગ્રહણ કરીને પૂર્વ દિશાનું પ્રોક્ષણ કર્યું. તે પૂર્વ દિશામાં સોમ નામનો મહારાજા છે. તે પ્રસ્થાનને માર્ગે ચાલેલા સોમિલ બ્રાહ્મણ ઋષિનું રક્ષણ કરો.' એમ તેણે વારંવાર પ્રાર્થના કરી. તથા ત્યાં પૂર્વ દિશામાં જે કંદ, મૂળ, છાલ, પર્ણ, બીજ અને હરિતણ હોય તે લેવાની આજ્ઞા આપો.' એમ કહીને તે પૂર્વ દિશામાં ચાલ્યો. ત્યાં જે કંદ વિગેરે વાવતું હરિતતૃણ હતાં તે ગ્રહણ કર્યો. તેના વડે તે વાંસની કાવડ ભરી. ભરીને ડાભ, કુશ, પત્રાભોડ, સમિધ અને કાષ્ઠ પ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં આવ્યો. આવીને વાંસની કાવડ સ્થાપન કરી સ્થાપન કરીને વેદિકા બનાવી. બનાવીને તેને છાણ વડે લીંપી ઉપર સંભાર્જન કર્યું. કરીને હાથમાં દર્ભ અને કળશીયો લીધા અને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં ગયો. જઈને ગંગા મહાનદીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જલમજ્જન કર્યું. કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો. કરીને આચમન કર્યું, ચોખ્ખો થયો, અત્યંત પવિત્ર થયો. પછી દેવ અને પિતૃનું કાર્ય કર્યું. પછી દર્ભ અને કળશયો હાથમાં રાખી ગંગા મહાનથી બહાર નીકળ્યો. બહાર નીકળીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં પાછો આવ્યો. આવીને દર્ભ કશ અને માટીવડે વેદિકા કરી, કરીને સરક કર્યું, કરીને અરણી કરી. કરીને સરકવડે અરણીનું મથન કર્યું, મથન કરીને અગ્નિ પાડ્યો. પાડીને અગ્નિને પ્રદીપ્ત કર્યો, પ્રદીપ્ત કરીને તેમાં સમિધનાં લાકડાં નાંખ્યાં, નાંખીને અગ્નને દેદીપ્યમાન કર્યો, દેદીપ્યમાન કરીને-“અગ્નિની જમણી બાજુએ સાત અંગને સ્થાપના કરી.” તે સાત અંગ આ પ્રમાણે સિકથ૧,વલ્કલર,સ્થાન૩,શય્યાભાંડ ૪,કમંડલ ,દંડદાર અને આત્મા 7. પિછી મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હોમ કર્યો અને ચરુ સાધ્યો. સાધીને તે બલિવડે વિશ્વદેવ કર્યો. કરીને અતિથિની ભાજનાદિકવડે પૂજા કરી. કરીને ત્યારપછી પોતે આહાર કર્યો. ત્યારપછી તે સોમિલ મહાઋષિ બીજા છઠ ઉપવાસને પારણે તે જ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવતુ આહારને કરે. વિશેષમાં આ પ્રમાણે ફેરફાર જાણવો. -દક્ષિણ દિશામાં યમ નામે મહારાજા છે તે પરલોક સાધવાના માર્ગમાં ચાલેલા સોમિલ મહર્ષિનું રક્ષણ કરો. એમ કહીને ત્યાં જે કંદ વિગેરે હોય તે લેવાની અનુજ્ઞા આપો એમ કહીને તે દક્ષિણ દિશામાં ચાલ્યો. એ જ પ્રમાણે પશ્ચિમ દિશામાં વરુણ નામે મહારાજા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૯ર પુક્યિા - 3/5 છે, યાવતુ પશ્ચિમ દિશામાં ચાલ્યો. ઉત્તર દિશામાં વૈશ્રમણ મહા રાજા છે, યાવતુ ઉત્તર દિશામાં ચાલ્યો. એ રીતે પૂર્વ દિશાના આલાવાવડે ચારે દિશાઓ કહેવી, વાવતુ તે આહાર કરતો હતો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ એકદા કદા ચિત્ મધ્ય રાત્રિએ અનિત્ય ભાવનાએ જાગતો હતો, તે વખતે તેને આ આવા પ્રકારનો આધ્યાત્મિક યાવતુ વિચાર ઉત્પન્ન થયો. આ પ્રમાણે નિત્યે હું વાણારસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ઋષિ અત્યંત પવિત્ર એવા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો છું. તેથી મેં તો આશય છે, થાવતુ ચૂપ રોપ્યા છે. ત્યારપછી મેં વાણારસી નગરીની બહાર લાવતુ પુષ્પના આરામ વિગેરે વાવતુ રોપ્યા છે. ત્યારપછી મેં ધણા લોઢાની કડાઈ વિગેરે યાવતું ઘડાવીને યાવતું મોટા પુત્રને મારા પદ ઉપર સ્થાપન કરી યાવતુ મોટા પુત્રની રજા લઈ ધણા લોઢાની કડાઈ વિગેરે વાવતું ગ્રહણ કરી મુંડ થઈ ચાવતુ પ્રવ્રુજિત થયો તો હું છટ્ઠ છઠ્ઠનો તપ કરી થાવતુ વિચરું છું. તે કારણ માટે મારે હવે આ પ્રમાણે કરવું શ્રેયકારક છે કે-કાલે પ્રાતઃકાલે વાવતું સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે ઘણા જોયેલા તથા વાતચીતના પ્રસંગમાં આવેલા તાપસોને તથા પૂર્વના સંબંધવાળા તથા પછીના સંબંધવાળા એ સર્વને પૂછીને એટલે તેમની રજા લઈને તથા આશ્રમના આશ્રયે રહેલા ધણા સેંકડો મૃગાદિક સત્વોનું સન્માન કરીને એટલે તેમની સાથે વચન વડે વાત કરીને વલ્કલ વસ્ત્રને પહેરીને વાંસની કાવડ તથા ભંડોપગરણને ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખીને મહાપ્રસ્થાનમાર્ગે મારે ચાલવું યોગ્ય છે. એમ તેણે વિચાર કર્યો. વિચાર કિરીને કાલે એટલે બીજે દિવસે પ્રાત:કાલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે ઘણાં જોયેલા તથા વાતચીતના પ્રસંગમાં આવેલા તાપસોને તથા પૂર્વે સંબંધમાં આવેલા વિગેરે સર્વને પૂછી યથાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું. બાંધીને આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે હું જે ઠેકાણે એટલે કે જલને વિષે સ્થળને વિષે. દર્શન વિષે. નિમ્ન પ્રદેશને વિષે, પર્વત ઉપર, વિષમ સ્થાનમાં, ખાડામાં કે દરીમાં જે કોઈ પણ ઠેકાણે અલનાં પામું અથવા પડી જાઉં, તો પણ મારે ત્યાંથી ઉભા થવું કહ્યું નહીં. આ પ્રમાણે કહીને તેણે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખી પ્રસ્થાન માર્ગે ચાલ્યો એવો તે સોમિલ બ્રાહ્મણ ષેિ પૂવપરાલને સમયે જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો. તે શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાન કરી. સ્થાપન કરીને વેદિકા રચી. રચીને તેને છાણથી લીંપી જળવડે સંમાર્જન કર્યું. કરીને દર્ભ અને કળશ હાથમાં રાખી જ્યાં ગંગા નામની મોટી નદી હતી ત્યાં આવ્યો. યાવતુ ભગવતી સૂત્રમાં કહેલા શિવરાજ ઋષિની જેમ સર્વ ક્રિયા કરી. યાવતુ ગંગા નદીની બહાર નીકળ્યો. અને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો. આવીને દર્ભ કુશ અને માટીવડે વેદિકા કરી. કરીને શક કર્યું. કરીને વાવતું બલિ સાધીને વૈશ્વદેવ કર્યો. કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધી મૌનપણે રહ્યો. ત્યારપછી. મધ્યરાત્રિને વખતે તે સોમિલ બ્રાહ્મણ ઋષિની પાસે એક દેવ પ્રગટ થયો. તે વખતે તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું કે હે સોમિલ બ્રાહ્મણ ! તારી પ્રવજ્યા દુષ્ટ પ્રવ્રજ્યા છે. ત્યારપછી તે સોમિલે તે દેવના બે વાર ત્રણ વાર કહેલા આ અર્થને-વચનને આદર આપ્યો નહીં, જાણ્યો પણ નહીં, યાવતુ મુંગો રહ્યો. ત્યારપછી તે Page #17 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ 293 દેવ સોમિલ નામના બ્રાહ્મણ ઋષિથી અનાદર કરાયો સતો જે દિશામાં પ્રગટ થયો હતો. તે જ દિશામાં પાછો ગયો. ત્યારપછી તે સોમિલે કાલે એટલે બીજે દિવસે પ્રાતઃકાલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલના વસ્ત્ર પહેરી, વાંસની કાવડ લઈને, અગ્નિહોત્રના ભાંડોપકરણને ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશા સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સોમિલ બીજે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતો તેની નીચે વાંસની કાવડ સ્થાપના કરી. સ્થાપન કરીને વેદિકા રચી. રચીને જેમ અશોક નામના શ્રેષ્ઠ વૃક્ષની નીચે કર્યું હતું તેમ યાવતુ અગ્નિમાં હોમ કર્યો, કાષ્ઠમદ્રાવડે મુખ બાંધ્યું અને મૌનપણે રહ્યો. ત્યારપછી તે સૌમિલની પાસે મધ્ય રાત્રિએ એક દેવ પ્રગટ થયો. ત્યારપછી તે દેવ આકાશમાં જ રહ્યો સતો જેમ અશોક વૃક્ષને સ્થાનકે બોલ્યો હતો તેમ બોલીને તે દેવ યાવતું પાછો ગયો. ત્યારપછી તે સોમિલે કાલે એટલે બીજે દિવસે યથાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરીને વાંસની કાવડ ગ્રહણ કરી. ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર દિશા તરફ મુખ રાખીને ચાલ્યો. ત્યારપછી તે સોમિલ ત્રીજે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ અશક વૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાપર કરી. સ્થાપન કરીને વેદિકા બાંધી. યાવતુ ગંગા નામની મોટી નદીમાં ઉતર્યો એટલે સ્નાન કર્યું. સ્નાન કરીને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં આવ્યો. આવીને વેદિકા રચી. રચીને કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને મૌન રહ્યો. ત્યારપછી તે સોમિલની પાસે મધ્ય રાત્રિને સમયે એક દેવ પ્રગટ થયો. અને તે જ રીતે પ્રથમની જેમ બોલ્યો યાવત્ પાછો પોતાને સ્થાને ગયો. ત્યારપછી તે સોમિલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરી વાંસની કાવડ લઈ યાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સૌમિલ ચોથે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં વટવૃક્ષ હતો, ત્યાં આવ્યો. વટવૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાપના કરી. સ્થાપન કરીને વેદિકા કરી. તેને લીપી સંમાર્જન કર્યું. ચાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું અને મૌનપણે રહયો. ત્યારપછી તે સોમિલની પાસે મધ્યરાત્રીના સમયે એક દેવ પ્રગટ થયો. તેણે. તે જ પ્રમાણે કહ્યું યાવતું તે પાછો ગયો. ત્યારપછી તે સોમિલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરીને વાંસની કાવડ લઈને યાવત્ કાષ્ઠમુદ્રાએ મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સોમિલ પાંચમે દિવસે પૂવપરાલકાલ સમયે એટલે મધ્યાન્હ સમયે જ્યાં ઉંબર વૃક્ષ હતો ત્યાં આવ્યો. ઉબર વૃક્ષની નીચે વાંસની વાવડ સ્થાપન કરી. વેદિકા રચી, યાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું, યાવતુ મૌનમણે રહ્યો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણની પાસે મધ્યરાત્રિને સમયે એક દેવ પ્રગટ થઈ પાવતુ આ પ્રમાણે બોલ્યો-“હે સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે.” આ પ્રમાણે પ્રથમ કહ્યું ત્યારે તે સોમિલ તે જ પ્રમાણે મૌનપણે રહ્યો. ત્યારે દેવ બીજી વાર ત્રીજી વાર પણ બોલ્યો કે “હે સોમિલ તારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે,” ત્યારપછી તે સોમિલે તે દેવે બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું ત્યારે તે દેવને આ પ્રમાણે કહ્યું કે- “હે દેવાનુપ્રિય!મારી પ્રવ્રજ્યા દુwવ્રજ્યા કેવી રીતે છે? ત્યારપછી તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું " આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! પુરુષોને વિષે આદાન નામકર્મવાળા પાર્શ્વનાથ અરિહંતની Page #18 -------------------------------------------------------------------------- ________________ 294 પુફિયાણું - 37 પાસે તેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એમ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારપછી એકદા કોઈ વખત તેવા પ્રકારના સાધુ સમાગમના અભાવે સમ્ય ત્વની હાનિ થવાથી તે મધ્યરાત્રિને સમયે કુટુંબની ચિંતા કરતાં તને આંબા વિગેરે રોપવાનો વિચાર થયો.” વિગેરે પૂર્વે તેની ચિંતવેલી સર્વ હકિકત દેવે કહી. આપી, યાવતું જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં તું આવ્યો. આવીને વાંસની કાવડ મૂકી. યાવતુ તું મૌન પણે રહ્યો. ઈત્યાદિ કહીને પછી ફરીથી દેવે તેને કહ્યું કે - “ત્યાર પછી મધ્યરાત્રીને સમયે હું તારી પાસે પ્રગટ થયો અને બોલ્યો કે અહો ! સોમિલ ! તારી ધ્વજ્યા દુષ્ટ છે.” આ પ્રમાણે દેવે પોતાનું કહેલું વચન કહી આપ્યું. યાવતુ પાંચમે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં શ્રેષ્ઠ વર વૃક્ષ હતો ત્યાં તું આવ્યો, વાંસની કાવડ મૂકી, વેદીકા રચી, છાણનું લીપન કર્યું પ્રમાર્જન કર્યું, કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું. બાંધીને મૌનપણે રહ્યો હતો. આ પ્રમાણે નિક્ષે હે દેવાનુપ્રિય! સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. ત્યારપછી તે સોમિલે તે દેવને આ પ્રમાણે કહ્યું કે - હે દેવાનુપ્રિય!કેવી રીતે મારી સારી પ્રવ્રજ્યા થાય? જો તું હે દેવાનુપ્રિય! હમણાં પૂર્વે અંગીકાર કરેલા પાંચ અણુવ્રતોને પોતે જ સ્વીકાર કરીને વિચરે, તો હમણાં તારી સારી પ્રવ્રજ્યા થાય.” આ પ્રમાણે કહીને તે દેવે સોમિલને વંદના કરી, નમસ્કાર કર્યો. વાંદી નમસ્કાર કરી જે દિશામાં પ્રગટ થયો હતો યાવતુ તે જ દિશામાં પાછો ગયો, ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષેિ તે દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે પૂર્વે અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતોને પોતાની મેળે સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ત્યારપછી તે સોમિલે ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ થાવ, માસક્ષપણ અર્ધમાસક્ષપણ વિગેરે વિચિત્ર પ્રકારના તપને ધારણ કરવાવડે આત્માને ભાવતા સતા ઘણા વર્ષો સુધી શ્રાવકના પયિનું સેવન કર્યું. સેવન કરીને અધમાસની સંલેખનાએ કરીને આત્માનું શોષણ કર્યું. શોષણ કરીને ત્રીસ ભક્ત ને અનશનવડે છેધા. છેદીને તે મિથ્યાત્વાના સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના વિરાધ્યું છે સમકિત જેણે એવો તે કાળ કરીને શુક્રાવતંક નામના વિમાનમાં ઉપપાત સભામાં રહેલી દેવશધ્યાને વિષે યાવતુ અવગાહનાએ કરીને શુક્ર નામના મહાગ્રહપણે એટલે દેવપણે ઉત્પન્ન થયો. યાવતુ ભાષા અને મન પતિએ કરીને પર્યાપ્ત થયો. આ પ્રમાણે નિશે હે ગૌતમ! શુક્ર નામના મહાગ્રહે તેવી દિવ્ય સમૃદ્ધિ યાવતું પ્રાપ્ત કરી છે. તેની એક પલ્યોપમની સ્થિતિ છે. હે ભગવાન! તે શુક્ર મહાગ્રહ તે દેવલોકથી આયુષ્યને ક્ષયે ચ્યવીને ક્યાં જશે? હે ગૌતમ ! ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ દીક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ત્રીજા અધ્યયનનો નિક્ષેપ કહ્યો છે. અધ્યયન-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૪-બહુપુત્રિકા) [8] તે કાલે તે સમયે રાગૃહ નામે નગર હતું, તે નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું, તે નગરમાં શ્રેણીક નામે રાજા હતા. એકદા તે ચૈત્યમાં શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તેમને વાંચવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાલે તે સમયે બહુપુત્રિકા નામની દેવી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં બહુપુત્રિક નામના Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 295 કરતો હતો. તે નગરથી કાંઈક દૂર દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે વિજ્યવર્ધમાન નામનું એક ખેટ હતું તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી પરિપૂર્ણ હતું. તે વિજ્ય વર્ધમાન પેટની અધીન તામાં પાંચસો ગામો હતાં. તેમાં “એકાદિ નામનો એક રાષ્ટ્રકૂટ-પ્રતિનિધિ - હતો, કે જે મહાઅધમ અને દુષ્પત્યાનન્દી -પરમ અસત્તાપી, સાધુજન વિદ્વેષી અથવા દુષ્કૃત કરવામાંજ સદા આનન્દ માનવા વાળો હતો. તે એકાદિ વિજ્યવર્ધમાન પેટના પાંચસો ગામોનું આધિપત્ય, શાસન અને પાલન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી તે એકાદિ નામનો રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન પેટના પાંચસો ગામોને. કરમહેસૂલોથી, કર-સમૂહોથી, ખેડૂત આદિનો આપેલા ધાન્ય આદિના દ્વિગુણ આદિને ગ્રહણ કરવાથી, અધિક વ્યાજથી, લાંચથી તિરસ્કાર કરીને હત્યા આદિનો અપરાધ લગાવી ગ્રામજનો પાસેથી ધન લેવાથી, ધન માટે કોઈને ય આપવાથી, ચોરો આદિના પોષણથી, ગામ આદિને બાળવાથી અને પથિકોનો ઘાત કરવાથી, લોકોને પોતા ના આચારથી ભ્રષ્ટ કરતો તથા જનતાને દુઃખિત, તિરસ્કૃત, તાડિત અને નિર્ધન કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી રાષ્ટ્રકૂટ એકાદિ વિજયવર્ધમાન પેટના અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર, રાજાના કૃપાપાત્ર અથવા જેઓએ રાજા તરફથી ઉચ્ચ આસન પ્રાપ્ત કર્યું હોય એવા નાગરિક લોકો તથા માંડલિક - મંડલના અધિપતિઓ, કૌટુમ્બિક-કુટુમ્બોના સ્વામી, શ્રેષ્ઠી અને સાર્થવાહ - સાર્થ નાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કાર્યોમાં, કાર ણોમાં, ગુપ્ત મંત્રણાઓ, નિશ્ચયો અને વિવાહ સમ્બન્ધી નિર્ણયો અથવા વ્યાવહારિક વાતોમાં સાંભળતો થકો પણ એમ કહે છે કે મેં સાંભળ્યું નથી, જોયું નથી. હું બોલ્યો નથી, મેં ગ્રહણ કર્યું નથી અને મેં જાણ્યું નથી અને તેથી વિપરીત નહિ જોયેલો, નહિ બોલેલા, નહિ ગ્રહણ કરેલા અને નહિ જાણેલા વિષયોના સમ્બન્ધમાં કહે છે કે - મેં જોયું છે ઈત્યાદિ આ પ્રકારના વંચનામય વ્યવહારને તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું. માયાચાર કરવો તે જ તેના જીવનનું પ્રધાન કાર્ય હતું અને પ્રજાને વ્યાકુળ કરવી તે જ તેનું વિજ્ઞાન હતું. તદુપરાન્ત તેના મતમાં મનનું ધાર્યું કરવું એજ એક સર્વોત્તમ આચરણ હતું. તે એકાદિ રાષ્ટ્રકૂટ કલુષ-દુઃખના હેતુભૂત અત્યન્ત મલીન પાપકર્મોનું, ઉપાર્જ ન કરતો થકી જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી કોઇ વખતે તેના શરીરમાં એક સાથે સોળ પ્રકારનાં રોગાતક - [8] શ્વાસ, કાસ, જવર, દાહ, કુક્ષિશૂળ, ભગન્દર, અર્શ, અજીર્ણ, દષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, અક્ષિવેદના, કર્ણવેદના, કુંડ-ખુજલી ઉદરરોગ અને કુષ્ઠરોગ.. તે એકાદિ રાષ્ટ્રકુટ સોળ રોગાતકોથી અત્યન્ત દુખી થઈ કૌટુમ્બિક પુરષો - સેવકોને બોલાવે છે, બોલાવીને તેને એમ કહે છે કે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજયવર્ધમાન પેટના શૃંગાટક આદિમાગ પર જઈને ઘણા ઉંચા - સ્વરથી આ રીતે ધોષણા કરો કે - હે મહાનુભાવો ! એકાદિ રાષ્ટ્રકૂટના શરીરમાં 16 ભયંકર રોગો ઉત્પન્ન થયા છે, જે કોઈ વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાયક અથવા જ્ઞાયકપુત્ર ચિકિત્સક યા ચિકિત્સકપુત્ર કોઈ એક રોગાતકને પણ ઉપશાન્ત કરશે તેને એકાદિ રાષ્ટ્રકૂટ ઘણું ધન આપશે. - ત્યાર પછી વિજયવર્ધમાન પેટમાં આવા પ્રકારની ઉધોષણા સાંભળીને અનેક વિદ્ય આદિ. હાથમાં શસ્ત્રોની પેટીઓ લઈને પોતપોતાના ઘરોમાંથી નીકળી પડે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ 296 પુફિયાણં-૪૮ કાયગતિ વાળા, ઈદ્રિયોને ગોપવનારા, ગુપ્ત બ્રહ્મચર્યવાળા, બહુશ્રુત થયેલા, ધણા વર્ષના ચારિત્ર પર્યાયવાળા હતા, તે અનુક્રમે વિહાર કરતા એક ગામથી બીજે ગામ રહેતા જ્યાં વારાણસી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહને માગીને ત્યાં સંયમ અને તપનું સેવન-પાલન કરતા રહ્યા. ત્યારપછી તે સુવ્રતા આયના એક સંધાટક વારા ણસી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં જૂદા જૂદા ધરની ભિક્ષા લેવા માટે ભિક્ષા ચયમાં અટન કરતા ભદ્ર સાર્થવાહના ધરમાં પેકો. ત્યારપછી તે સુભદ્રા સાથે વાહીએ તે આયઓિને આવતા જોયા. જોઈને હૃષ્ટ તુષ્ટ થઈને તે તત્કાળ આસન ઉપરથી ઉભી થઈ. ઉભી થઈને સાત આઠ પગલાં તેમની સન્મુખ ગઈ. સન્મુખ જઈને તેમને વંદના કરી, નમસ્કાર કર્યો, વંદના નમસ્કાર કરી ધણા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારવડે પ્રતિલાભીને આ પ્રમાને બોલી.- આ પ્રમાણે નિશે હે આયી ઓ ! હું ભદ્રસાર્થવાહની સાથે મોટા સમૃદ્ધિવાળા શબ્દદિક કામભોગને ભોગવતી રહું છું. તોપણ મને પુત્ર કે પુત્રી કાંઈપણ થયું નથી. તેથી તે માતાઓને ધન્ય છે યાવતુ એમાંના એક બાળકને પણ હું પામી નથી. તેથી હે આર્યાઓ! તમે ધણું જાણો છો, ધણું ભણ્યા છો. ધણાં ગામ નગર યાવતુ સંનિવેશમાં વિચરો છો, ધણા રાજા, ઈશ્વર, તલવર યાવતુ સાર્થવાહ વિગેરેના ગૃહોમાં પ્રવેશ કરો છો. તો તેવા પ્રકારનો કોઈ વિદ્યાપ્રયોગ, મંત્ર પ્રયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ કે ભેષક કાંઈપણ તમને પ્રાપ્ત થયું છે જાણ વામાં છે કે જેનાથી હું પુત્ર કે પુત્રીને પ્રસવી શકું? ત્યારપછી તે આઈઓએ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયા. અમે સાધ્વીઓ નિગ્રંથીનીઓ ઈય સમિતિવાળી યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી છીએ. અમારે આ અર્થ કાન વડે સાંભળવો પણ કહ્યું નહીં, તો પછી તેને કહેવાનું કે આચરણ કરવાને તો શાનો જ કહ્યું? પરંતુ હે દેવાનુપ્રિયો !અમે તો તને કેવળી ભગવાને પ્રરુપેલો ધર્મ જ કહીએ છીએ. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે બાયઓની પાસે ધર્મ સાંભળી હ્યદયમાં ધારી શ્રેષ્ટ તુષ્ટ થઈ તે આયઓને ત્રણ વાર વંદના કરી,કાયાવડે નમસ્કાર કર્યો અને આ પ્રમાણે તે બોલી "હે આયઓિ ! હંગિંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. તેની પ્રતીતિ કરું છું તથા તે મને રુચે છે. હેનિગથિની આયઓ! આ તમે કહો છો તે તેમ જ છે, તે તથા પ્રકારે જ છે, તે અવિતથ એટલે સત્ય જ છે, યાવતું શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારે આયાઓ બોલી કે-“હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. આ અર્થમાં તું પ્રતિબંધ ન કર ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આયઓની પાસે યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તે આયઓિને વંદના કરી, નમસ્કાર કર્યો. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણો પાસિકા થઈ યાવતું વિચારવા લાગી. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીને અન્યધ કદાચિતું પૂર્વરાત્રિ અને અપર રાત્રિના. કાળ સમયે એટલે મધ્યરાત્રિએ કુટુંબજાગરણ પ્રત્યે જાગતી હતી ત્યારે આવા પ્રકારનો યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે- આ પ્રમાણે નિશ્વે હું ભદ્ર સાર્થવાહની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી યાવતુ રહું છું, તોપણ મેં એક પણ પુત્ર કે પુત્રી ઉત્પન્ન કરી નથી. તેથી હવે મારે એ જ શ્રેયકારક છે કે-કાલે પ્રભાત સમયે સૂર્ય જાજ્વલ્યમાન થાય ત્યારે ભદ્ર સાર્થવાહની રજા લઈને સુવ્રતા નામની આર્યાની પાસે યાવતું પ્રવ્રજિત થાઉં.” Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-જ 29. આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને કાલે પ્રભાતે જ્યાં ભદ્ર સાર્થવાહ હતો ત્યાં તે આવી. આવીને બે હાથ જોડી આ પ્રમાણે બોલી- આ પ્રમાણે નિશે હે દેવાનું પ્રિય ! હું તમારી સાથે ધણા વર્ષ સુધી વિસ્તારવાળા કામભોગને ભોગવતી યાવત્ રહું છે. પરંતુ મેં એક પણ પુત્ર કે પુત્રીને પ્રાપ્ત ન કરી. તેથી હે દેવાનુપ્રિય! હું તમારી આજ્ઞા પામી સતી સુવ્રતા આપની પાસે યાવતુ પ્રવ્રજિત થવાને ઈચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું કે-“હે દેવાનુપ્રિયા ! હમણાં તું મુંડ થઈને યાવતું પ્રવ્રજિત ન થા. પ્રથમ હાલ તો હે દેવાનુપ્રિયા મારી સાથે તે વિસ્તારવાળા કામભોગને ભોગવ. ત્યારપછી તું સુવ્રતા આયનિી પાસે યાવતુ પ્રવ્રજ્યા લેજે. ત્યારે તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહના આ અર્થનો આદર ન કર્યો, તેને સારો ન માન્યો. તેથી તેણીએ બે વાર ત્રણ વાર ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું કે-“ હે દેવાનું પ્રિય ! તમારી આજ્ઞા પામી હતી. હું યાવતુ પ્રવ્રજ્યા લેવાને ઈચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ જ્યારે ધણાં સામાન્ય વચનોવડે, વિશેષ વચનોવડે, બોધના વચનોવડે અને પ્રેમપૂર્વક પ્રાર્થનાના વચનોવડે તેણાને સામાન્ય કહેવાને યાવતું અને પ્રેમપૂર્વક પ્રાર્થના વડે વિનવ વાને માટે સમર્થ થયો નહીં, ત્યારે અનિચ્છાથી જ સુભદ્રાના નિષ્કમણને દિક્ષાના ઉત્સ, વને તેણે માન્યો. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહે વિસ્તારવાળા અશન પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ, વિગેરેને નિમંત્રણ કર્યું. પછી ભોજનની વેળાએ યાવતું મિત્ર, જ્ઞાતિ વિગેરેને ભોજન કરાવી તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી સુભદ્રા, સાર્થવાહીને સ્નાન કરાવી યાવતું પ્રાયશ્ચિત્તાદિક કરાવી સર્વ અલ કારોવડે વિભૂષિત કરી હજાર પુરુષોએ ઉપાડેલી. શિબિકા ઉપર ચડાવી. ત્યારપછી તે સુભદ્રા, સાર્થવાહી. મિત્ર, જ્ઞાતિ, યાવતુ સંબંધી જનોએ પરિવરી સતી સર્વ સમૃદ્ધિએ કરી થાવવાજિત્રના શબ્દ કરીને વારાણસી નગરીની મધ્યે મળે થઈને જ્યાં સુવ્રતા આનો ઉપાશ્રય હતો ત્યાં આવી. આવીન હજાર પુરુષોએ વહન કરેલી શિબિકાને સ્થાપના કરી. પછી સુભદ્રા. સાર્થવાહી શિબિકાથી ઉતરી. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવ્યો. આવીને તેણે સુવ્રતા આયોને વંદન કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું કે-આ પ્રમાણે નિશ્વેહે દેવાનુપ્રિયા ! આ સુભદ્રા સાર્થવાહી મારી ભાય મને ઈષ્ટ છે, કાંત છે, યાવતુ રખે તેને વાત સંબંધી, પિત્ત સંબંધી, કફ સંબંધી અને સંનિપાત સંબંધી વિવિધ પ્રકારના રોગોતંકનો સ્પર્શ થાય. હાલમાં હે દેવાનુપ્રિયા ! આ સંસારના ભયથી તે ઉદ્વેગ પામી છે, જરા અને મરણ. થી ભય પામી છે, તેથી દેવાનુપ્રિયા એવા તમારી પાસે મુંડ થઈને યાવતુ પ્રવજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છે, તેથી આને હું દેવાનુપ્રિયા એવા તમને શિષ્યાપ ભિક્ષા આપું છું. તે શિષ્યાપ ભિક્ષાને હે દેવાનુપ્રિયા ! તમે ગ્રહણ કરો.” આયએ ઉત્તર આપ્યો કે હે દેવાનુપ્રિય જેિમ સુખ ઉપજે તેમ કરો. આ કાર્યમાં પ્રતિબંધ-વિલંબ ન કરો.” ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ સુવ્રતા આયએ આ પ્રમાણે કહી સતી હૃષ્ટ તુષ્ટ થઈને યાવતુ પોતાની મેળે જ આભરણ, માલ્ય અને અલંકાર મૂકી દીધા. મૂકીને પોતાની મેળે જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. કરીને જ્યાં સુવ્રતા આયા હતા ત્યાં આવી. આવીને સુવ્રતા આયને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદના કરી નમસ્કાર કર્યો. આ પ્રમાણે બોલી. 2i0] Page #22 -------------------------------------------------------------------------- ________________ 298 પુક્મિાણ-૪૮ હે પૂજ્ય આ સંસારમાં ભાવ અગ્નિ સળગી રહ્યો છે. યાવતુ તે આય થઈ. યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી થઈ. ત્યારપછી તે સુભદ્રા આય એકદા કાચિનુ ધણા માણસોના બાળકો ઉપર મૂછાવાળી થઈ યાવતુ આસક્ત થઈ. તેથી તે અત્યંગન, ઉદ્વર્તન, પ્રાસુક પાણી, અફતાનો રંગ, કંકણ, અંજન, વર્ણ કે, ચૂર્ણક, ખેલ્લક, ખજલ્લક, ક્ષીર અને પુષ્પ વિગેરેની ગણેષણા કરવા લાગી. ગવેષણા કરીને ધણા લોકોના દારક અને દારિકા ઓને, કુમાર અને કુમારીઓને તથા ડિંભ અને ડિભિકાઓને કેટલાકને અભંગન કરવા લાગી. કેટલાકને ઉદ્વર્તન કરવા લાગી. કેટલાકને પ્રાસુક પાણીથી સ્નાન કરાવવા લાગી. કેટલાકના પગ અફતાવડે રંગવા લાગી. કેટલાક ના ઓષ્ઠ રંગવા લાગી. કેટલાકની આંખો આંજવા લાગી. કેટલાકને ઉસંગમાં બેસાડવા લાગી. કેટલાકને તિલક કરવા લાગી, કેટલાકને હીંચોળવા લાગી, કેટલાકને પંક્તિ માં બેસાડવા લાગી. કેટલાકના મુખ ધોવા લાગી. કેટલાકને હરિતાલ વિગેરે વર્ણકવડે રંગવા લાગી, કેટલાકને કોષ્ઠપુટાદિક સુગંધી ચૂર્ણ લગાડવા લાગી કેટલાકને રમકડાં આપવા લાગી. કેટલાકને ખાજા ખવરા વવા લાગી. કેટલાકને ક્ષીરનું ભોજન કરાવવા લાગી, કેટલાકને પુષ્પ સુંધાડવા લાગી, કેટલાકને પગ ઉપર સ્થાપર કરવા લાગી, કેટલાકને જધા ઉપર બેસાડવા લાગી. એ જ પ્રમાણે સાથળ ઉપર, ખોળામાં, કેડ ઉપર પીઠ ઉપર, છાતી ઉપર અને મસ્તક ઉપર બેસાડવા લાગી, કેટલાકને કરતલના સંપુટવડે ગ્રહણ કરીને ઉછાળતી, ગીત ગાતી તથા બીજા પાસે ગીત ગવરાવતી ગવરાવતી પુત્રની પિપાસાને અનુભવવા લાગી. ત્યારે તે સુવ્રતા આયએિ સુભદ્રા આયને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! આપણે શ્રમણી, નિગ્રંથીઓ, ઈસમિતિવાળી યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી છીએ. તેથી આપણને જાતકનું કર્મ કરવું કહ્યું નહીં. છતાં હે દેવાનુપ્રિયા ! તું તો ધણા માણસોના બાળકોમાં મૂછિત થઈ છે યાવત્ આસક્ત થઈ છે. અને તેથી કરીને હું તેમને અત્યંગન વિગેરે કરે છે યાવતુ પૌત્રીની પિપાસાને અનુભવતી રહે છે. તેથી હે દેવાનુપ્રિયા ! તું આ સ્થાનની આલોચના કર યાવતું પ્રાયશ્ચિત અંગીકાર કર.” ત્યારપછી તે સુભદ્રા આય એ સુદ્રતા આયનિા આ અર્થનો આદર કર્યો નહીં તથા તેને સારો માન્યો નહીં. ત્યારપછી તે શ્રમણી નિગ્રંથીઓ સુભદ્ર. આયની હીલના, નિંદ્ય, ખિંસા અને ગહ કરવા લાગી અને વારંવાર આ અર્થનું નિવારણ કરવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આયને શ્રમણી નિગ્રંથીઓએ હીલના પમાડી યાવતુ વારંવાર આ અર્થ પ્રત્યે નિવારી ત્યારે તેને ઓવા. પ્રકારનો અધ્યવસાય યાવતું ઉત્પન્ન થયો કે " જ્યારે હું ગૃહસ્થાવાસમાં વસતી હતી. ત્યારે હું આત્મવશ હતી, અને જ્યારથી હું મુંડ થઈને ગૃહ વાસથી અનગારાણા પ્રત્યે નીકળી ત્યારથી જ હું પરવશ થઈ છું. વળી પહેલાં તો શ્રમણી નિગ્રંથીઓ મારો આદર કરતી હતી અને મને સારી માનતી હતી, પણ હવે આદર કરતી નથી અને મને સારી માનતી નથી. તેથી હવે મારે એ જ શ્રેયકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે સુવતા આની પાસેથી નીકળીને જૂદો અવગ્રહ ગ્રહણ કરીને વિચારવું.” આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે પ્રાતઃકાલે સૂર્ય દેદીપ્યમાન થયો. ત્યારે સુવ્રતા આયની પાસેથી તે નીકળી ગઈ. નીકળીને જૂદ અવગ્રહ ગ્રહણ કરીને રહેવા લાગી. ત્યારપછી તે સુભદ્રા આ બીજી આયઓએનહીં નિવારેલી એ જ કારણ માટે સ્વચ્છંદ મતિવાળી થઈ ધણા માણસોના બાળકો ઉપર મૂછ પામી પાવતું Page #23 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ 29 અશ્વેગન વિગેરે કરતી સતી યાવતુ પૌત્રીની પિપાસાને અનુભવતી વિચરવા લાગી રહેવા લાગી. ત્યારપછી તે સુભદ્રા આયએ પાસત્યા એટલે શિથિલ આચારવાળી, પાસત્ય વિહારવાળી.એજ પ્રમાણે ઓસન્ના એટલે સંયમ પાળવામાં કાયર, સત્ર વિહારવાળી, કુશીલા એટલે દુરાચારવાળી, કુશીલ વિહારવાળી, સંસક્ત એટલે જ્ઞાના દિકની વિરાધના કરવાવાળી, સંસક્ત વિહારવાળી, યથાશ્ચંદા એટલે ઈચ્છા પ્રમાણે વર્તવાવાળી અને યથાશ્ચંદ વિહારવાળી થઈ ધણા વર્ષો સુધી ચારિત્ર પયરય પાળ્યો, પાળીને અર્ધ માસની સંખના વડે છેદીને તે અનાચારના સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળસમયે કાળ કરીને સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં બહુપત્રિકા નામના વિનામમાં ઉપપાતસભામાં દેવશધ્યાને વિષે દેવદૂષ્ય વસ્ત્રની અંદર અંગુલના અસંખ્યાતા ભાગમાત્રની અવગાહનાએ બહુપત્રિકાદેવીપણે ઉત્પન્ન થઈ. પાંચ પ્રકારની પતિએ યાવતુ ભાષાપતિ અને મનપયાતિવડે પરિપૂર્ણ થઈ. આ. પ્રમાણે નિશે હે ગૌતમ! બહુપુત્રિકા દેવીને તે દિવ્ય દેવઋદ્ધિ યાવતુ પ્રાપ્ત થઈ છે. ગૌતમસ્વામી પૂછે છે તે-“હે ભગવાન!ક્યા અર્થે કરીને આ પ્રમાણે બહુપત્રિકા દેવી બહુપુત્રિકા દેવી નામે કહેવાય છે? હે ગૌતમ! બહુપુત્રિકા દેવી જ્યારે જ્યારે શક્ર દેવેંદ્ર દેવરાજની સભામાં નાટક કરાવા જાય છે ત્યારે ત્યારે તે ધણા દારક, ઘરિકા, હિંભ અને હિંભકાઓને વિદુર્વે છે. વિક્ર્વને જ્યાં શક્ર દેવેંદ્ર દેવરાજ હોય છે ત્યાં આવે છે. આવીને શક્ર દેવેંદ્ર દેવરાજને તે દિવ્ય દેવદિને દિવ્ય દેવહુતિને અને દિવ્ય દેવપ્રભાવને દેખાડે છે, તેથી તે અર્થે કરીને હે ગૌતમ ! આ પ્રમાણે બહુપુત્રિકા દેવી બહુપુત્રિકા નામની જ દેવી કહેવાય છે. હે ભગવાન! બહુપુત્રિકા દેવીની કેટલો કાલ સ્થિતિ કહી છે? હે ગૌતમ ! ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવાન!બહુપત્રિકા દેવી તે દેવલોકથી આયુષ્યને ક્ષયે, સ્થિતિને ક્ષયે અને ભવને ક્ષયે તરત જ આવીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! આ જ જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે વિંધ્ય પર્વતના મૂળ માં વિભેલ નામના ગામમાં બ્રાસ્કાના કુળમાં પુત્રીપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે પુત્રી ના માતાપિતા અગ્યાર દિવસ વીતી જશે,યાવતું બાર દિવસ વીતી જશે ત્યારે આવા પ્રકારનું તેણીનું નામ પાડશે કે અમારી આ પુત્રીનું સોમા એવું નામ હો.. ત્યારપછી તેણીના માતાપિતા બાલ્યપણાથી મુક્ત થયેલી, પરિણતમાત્ર ઉપ ભોગના જ્ઞાનવાળી અને યૌવન અવસ્થાને પામેલી તે સોમા પુત્રને પ્રતિકૂજિત શુલ્ક કરીને એટલે કહેલા દ્રવ્યે કરીને અથતિ ઘણું એવું પણ વાંછિત દ્રવ્ય આપીને અને ઘણા આભરણાદિકથી ભૂષિત કરીને તથા પ્રતિરુપે કરીને એટલે આ મારી પત્રી પ્રિયભાષ પણાએ કરીને તમારે યોગ્ય છે ઈત્યાદિક અનૂકુલ વિનયે કરીને પોતાના ભાણેજ રાષ્ટ કૂટને ભાયપણે આપશે. તે તેની ભાયી થશે. કેવી ? ઈટા-વહાલી, કમનીયપણું હોવાથી કાંતા, યાવતુ ગ્રહણ કરવા લાયક હોવાથી આભરણના કડીયા સમાન. તૈલકેલ એટલે સૌરાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ એવું તેલ ભરવાનું માટીનું વાસણ, તેને ભાગી જવાના ભયથી. અને લોટવાના ભયથી સારી રીતે રક્ષણ કરવામાં આવે છે તેની જેવી આ પણ રક્ષણ કરાશે, વસ્ત્રની પેટીની જેમ સારાં સારાં વસ્ત્રોથી શોભિત રહેશે, ઈદ્રનીલાદિક રત્નના કરંડીયાની જેમ સારી રીતે રક્ષણ કરાશે અને આને શીત વિગેરે યાવત વિવિધ પ્રકારના રોગાતકો સ્પર્શ કરો એમ ધારીને સારી રીતે સંગોપિત કરશે. ત્યારપછી તે સોમા Page #24 -------------------------------------------------------------------------- ________________ 300 પુસ્પિાર્ગ - 48 બાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી વરસે વરસે પુત્ર પુત્રીના યુગલને ઉત્પન્ન કરતી સતી સોળ વરસે કરીને બત્રીસ પુત્ર પુત્રીને પ્રસવશે - ઉત્પન્ન કરશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે ઘણા દારક, કુમાર, કુમારિકા, હિંભ અને ડિંભ અને કિંભિકાઓમાંના કેટલાકને ચિતા સુખાવાવ, કેટલાકને સ્તનપાન કરાવવા વડે, કેટલાકને સ્તનપર રાખવાવડે, કેટલાકના નાચવાવડે, મારવાવડે, કેટલાકની અલ નાડે, કેટલાકના સ્તન માગવાવડે, કેટલાકના દૂધ માગવા વડે, કેટલાકના રમકડા માગવા વડે, કેટલાકના ખાજાં માગવાવડે, કેટલાકના પાણી માગવાવડે, એ જ રીતે હસવા વડે, રોષવડે, આક્રોશવડે,અત્યંત આક્રોશ વડે, મારવા વડે, ભાગી જવાવડેપાછળ પકડવા જવાવડે, રોવાવડે, આકંદવડે, વિલાપવડે, મોટા શબ્દથી પોકાર કરવાવડે, ઉચા. શબ્દ કરવાવડ, નિદ્રા પામવાવડે, પ્રલાપ કરવાવડે, દાઝવાવડે, વમન કરવાવડે, વિશ્વ કરવાવડે. મૂત્ર કરવાવડે, અત્યંત વ્યાકુળ થશે અને તેમના મૂત્ર, વિષ્ટા અને વમન વિગેરે વડે અત્યંત લીંપાયેલી રહેશે, વસ્ત્ર અત્યંત મલિન રહેશે, શરીરે અતિ દુર્બળ થશે યાવત. થશે અત્યંત બીભત્સ અને દુર્ગંધવાળી થવાથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામ ભોગ ભોગવીને વિચારવાને માટે શક્તિમાન થશે નહીં. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી એકદા એટલે રાત્રિના પાછલા ભાગે કુટુંબ જાગરણ પ્રત્યે જાગતી એટલે કુટુંબની કરતી હતી તેણીને આવા પ્રકારનો યાવતુ અધ્યવસાય-ઉત્પન્ન થશે કે હું આ ઘણા દારક યાવતુ ડિભિકાઓમાંના કેટલાકને ચીતા સુવા વડવાડે યાવતુ કેટલાક ના મૂત્રવડે, દુષ્ટ બાળકો વડે, દુષ્ટ જન્મવડે હત, વિપ્રહત અને ભગ્ન થયેલી હોવાથી એક પ્રહારથી પડી જવાય એવી તથા મૂત્ર, વિ અને વમનથી લીંપાયેલી અતિ લપાયેલી યાવત્ અતંત દુર્ગધ વાળી હું રાષ્ટ્રકૂટની સાથે યાવતુ ભોગ ભોગવતી વિચારવાને માટે શક્તિમાન નથી. તેથી કરીને તે માતાઓને ધન્ય છે યાવતું તેમનું જીવિત સફળ છે કે જેઓ વંધ્યા છે, જેઓને પ્રસુતિ થઈ નથી, જેઓ જાનુ અને કોંણીની જ માતા છે, જેઓ મનોહર સુંગધી પદાર્થના ગંધવાળી છે અને તેથી કરીને જ વિસ્તારવાળા મનુષ્ય સંબંધી કામભોગને ભોગવતી વિચરે છે. પરંતુ હું તો અઘન્ય છું, પુણ્યરહિત છું. મેં પુણ્ય કર્યું નથી, કે જેથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા યાવતું કામ ભોગને ભોગવતી સતી વિચર વાને શક્તિમાન થતી નથી. તે કાળે તે સમયે સુવ્રતા નામની આ ઈયસમિતિવાળી વાવતુ ઘણા પરિવાર વાળી અનુક્રમે વિહાર કરતી જ્યાં વિભેલ નામનું ગામ હતું ત્યાં આવી યથાયોગ્ય અવ ગ્રહ ગ્રહણ કરીને યાવતુ વિચરશે-રહેશે. ત્યારપછી તે સુવ્રતા આયનો એક સંઘાટક (સાધ્વીનું યુગલ)વિભેલ ગામમાં ઉંચ નીચ ઘરમાં વાવતુ ગોચરીને માટે અટન કરતો રાષ્ટ્રકૂટને ઘેર પ્રવેશ કરશે. ત્યારપછી તે સીમા બ્રાહ્મણી તે આયઓને આવતી જોશે. જોઈને હ્યષ્ટ તુષ્ટ થઈ શીઘપણે જ આસનથી ઉભી થશે. ઉભી થઈને સાત આઠ પગલાં સન્મુખ જશે. સન્મુખ જઈને તેમને વાંદશે, નમસ્કાર કરશે, વાંદી, નમસ્કાર કરી વિસ્તાર વાળા અશન પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને પ્રતિભાભી આ પ્રમાણે બોલશે આ પ્રમાણે નિશે હે આર્થીઓ ! રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા ભોગ ભોગવતાં મેં વરસે વરસે બબે બાળકને પ્રસવ્યા, અને સોળ વરસે કરીને બત્રીશ પુત્ર પુત્રીઓને પ્રસવ્યા છે. તેથી હું તે ઘણા દારક યાવત્ ડિભિકા ઓમાંના કેટલાકને ચિતા Page #25 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ 301 સુવાડવાવડે વાવતુ તેમના મૂત્રવડે યાવતુ દુષ્ટ પ્રતિવડે યાવત મલિન શરીરવાળી થયેલી હોવાથી ભોગ ભોગવવા સમર્થ થતી નથી. તેથી હે આયઓ ! તમારી પાસે હું ધર્મ સાંભળવા ઈચ્છું છું. ત્યારપછી તે આયડિઓ સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો યાવતુ કેવળી ભગ. વાને પ્રરૂપેલો ધર્મ કહેશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓની પાસે ધર્મ સાં ભિળી ઉદયમાં ઘારી હૃષ્ટ તુ યાવતુ હૃદયમાં આનંદ પામી તે આયીઓને વંદના કરશે, નમસ્કાર કરશે. વંદના નમસ્કાર કરી તે આ પ્રમાણે બોલશે- “હે આયઓિ ! તે એમ જ છે યાવતુ જે આ ધર્મ તમે કહો છો તે તેમ જ છે. વિશેષ એ કે હે આયઓ ! હું રાષ્ટ્રકૂટની રજા લઉં. ત્યારપછી હું દેવાનુપ્રિય એવી તમારી પાસે મુંડિત થઇને યાવતુ પ્રવ્રુજિત થાઉં. આયઓ કહેશે કે હે દેવાનુપ્રિયા ! તને જેમ સુખ ઉપજે તેમ કર. આ ધર્મના કાર્યમાં પ્રતિ. બંધ ન કર. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓિને વંદના કરશે, નમસ્કાર કરશે, ત્યારપછી તે સોમા બ્રાહ્મણી જ્યાં રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. તેને બે હાથ જોડી આ પ્રમાણે કહેશે આ પ્રમાણે નિશે હે દેવાનુપ્રિય ! મેં આયઓની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ છે યાવત્ રુચે છે. તેથી હું હે દેવાનુપ્રિય! તમોએ આજ્ઞા આપી સતી સુવ્રતા આયની સમીપે પ્રવ્રજિત થવાને-દશ્ન લેવાને ઈચ્છું છું. ત્યારપછી તે રાષ્ટ્રકૂટ સોમા બ્રાહ્મણીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિય ! તું હમણાં મુંડ થઈને યાવત્ ધ્વજ્યા ગ્રહણ ન કર. હાલ તો પ્રથમ હે દેવાનુપ્રિયા ! મારી સાથે વિસ્તાર વાળા કામભોગને ભોગવે. ત્યારપછી ભોગ ભોગવીને સુવ્રતા આની પાસે મુંડ થઈને યાવત્ પ્રવ્રજ્યા લેજે. ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટના આ અર્થને અંગીકાર કરશે. ત્યારપછી તે સોમાં. બ્રાહ્મણી સ્નાન કરી વાવતુ શરીરની વિભૂષા કરી દાસી ઓના સમૂહથી પરિવરી સતી પોતાના ધરથી નીકળશે. નીકળીને વિભેલ ગામની મધ્યે થઈને જ્યાં સુવ્રતા આયનો ઉપાશ્રય હશે ત્યાં આવશે. આવીને સુવ્રતા આયને વંદના કરશે, નમસ્કાર કરશે. તેમની પપાસના સેવા કરશે. ત્યારપછી તે સુવ્રતા આયા સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો કેવલી ભગવાને પ્રરુપેલો ધર્મ કહેશે કે જે પ્રકારે જીવો કમને બાંધે છે વિગેરે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી સુવ્રતા આર્યો પાસે યાવતુ બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કરશે. સુવ્રતા આયને વંદન નમસ્કાર કરીને પોતાને ઘેર જશે. ત્યાર પછી સોમા બ્રાહ્મણી શ્રાવિકા થઇ જીવાજીવના સ્વરૂપને જાણીને યાવતું પોતાના આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યારપછી તે સુવ્રતા એકદા કદાચિત અનુક્રમે વિહાર કરતી સતી ફરીથી યાવતું. વિભેલ ગામમાં આવશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી આ કથાનો અર્થ પામી સતી હૃષ્ટ તુષ્ટ થઈ સ્નાન કરી યાવતુ તે જ પ્રમાણે નીકળશે. યાવતુ તેને વંદના કરશે નમસ્કાર કરશે. વાંદી નમસ્કાર કરી ધર્મ સાંભળી પાવતુ કે હું રાષ્ટ્રકૂટની રજા લઉં. પછી તમારી પાસે પ્રવા ગ્રહણ કરું. ત્યારે આ કહેશે કે-જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારપછી તે સોમા. બ્રાહ્મણી સુવતા આયને વંદના કરશે નમસ્કાર કરશે. નીકળીને જ્યાં પોતાનું ઘર હશે અને રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. આવીને બે હાથ જોડી તે જ પ્રમાણે રજા માગશે યાવતુ હું પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું એમ કહેશે. તે સાંભળી રાષ્ટ્રકૂટ કહેશે કે હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. વિલંબ ન કર. ત્યાર પછી તે રાષ્ટ્રકૂટ વિસ્તારવાળું અશન તે જ પ્રકારે Page #26 -------------------------------------------------------------------------- ________________ 302 પુર્ણિ - 8 તૈયાર કરાવશે. વિગેરે યાવતુ પૂર્વભવમાં સુભદ્રાની જેમ યાવતુ તે સોમા આ થશે. તે ઈસમિતિવાળી વાવતું ગુપ્ત બહાચય વાળી થશે. ત્યાર પછી સામાયિકાદિક અગ્યાર અંગ ભણશે. ભણીને ઘણા છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ વિગેરે તપવડે યાવત્ આત્માને ભાવતી ઘણા વર્ષો ચારિત્રપર્યાયિને પાળશે. પાળીને એક માસની સંખનાવડે આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામી કાળસમયે કાળ કરીને શક દેવેંદ્ર દેવરાજાના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં સોમ દેવની બે સાગરોપમની સ્થિતિ કહી છે. ગૌતમ સ્વામી પૂછે છે- હે ભગવાન! તે સોમ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષયે યાવતુ ચવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ ! તે સોમ દેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ થઈ ચારિત્ર ગ્રહણ કરી યાવતુ સંસારનો અંત કરશે. આ પ્રમાણે નિશે હે જંબુ! શ્રમણ ભગવાનું કાવતું સિદ્ધિ ગતિને પામેલ મહાવીર સ્વામીએ આ અર્થ કહ્યો છે.તે મેં તમને કહ્યો. | અધ્યયનઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૫-પૂર્ણભદ્ર ) [9] ભગવાન! જો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પાંચમા અધ્યયનનો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ક્યો અર્થ કહ્યો છે? - આ પ્રમાણે નિત્યે હે જંબૂ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. એકદા શ્રીવધ માનસ્વામી ગુણ શીલ ચૈત્યમાં સમવસયાં તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે પૂર્ણઊદ્ર નામનો દેવ સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં સુધમાં નામની સભામાં પૂર્ણભદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવોના પરિવારવાળો હતો. તે સૂયભિ દેવની જેમ યાવત્ ભગવાન પાસે બત્રીસ પ્રકારની નાટવિધિને દેખાડીને જે દિશામાંથી પ્રગટ થયો હતો. તે જ દિશાએ પાછો ગયો. અહીં ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવાને કૂટકારશાળાનું દંત કહ્યું. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂગ્યો. શ્રીમહાવીરસ્વામી ઉત્તર આપે છે આ પ્રમાણે નિશે હે ગૌતમ! તે કાળે સમયે આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરત નામના ક્ષેત્રને વિષે મણિવતી નામની નગરી છે. તે સમૃદ્ધિવાળી છે. તેની બહાર ચંદ્રોત્તરાયણ નામનું ચૈત્ય છે. તે મણિવતી નગરીમાં પૂર્ણભદ્ર નામનો. ગાથાપતિ વસતો હતો. તે આઢય વિગેરે વિશેષણવાળ હતો. તે કાળે તે સમયે સ્થવિર ભગવાન જાતિ સંપન્ન થાવતુ જીવવાની આશા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત અને બહુ પરિવાર વાળા અનુક્રમે વિચરતા સતા યાવતું ત્યાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ આ કથાનો અર્થ પામ્યો હૃષ્ટ તુષ્ટ થઈ યાવતુ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલા ગંગદત્તની જેમ વાંદવા નીકળ્યો. યાવતું દિક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે પૂર્ણ ભદ્ર અનગાર પૂજ્ય ગુરુની પાસે સામાયિ કાદિક અગ્યાર અંગ ભણ્યો. ભણીને ઘણા ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરી યાવતુ આત્માને ભાવી ઘણા વર્ષો તેણે ચારિત્રપયય પાળ્યો. પાળીને એક માસની સંલે ખનવડે સાઠ ભક્તને અનશનવડે છેદીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામીને કાળ સમયે કાળ પામીને સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં ઉપપાતસભામાં દેવ Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ 33 ની શય્યામાં યાવતુ ભાષા અને મનપયાતિવડે પયાપ્તિ થઈ દેવપણે ઉપજ્યા. આ પ્રમાણે નિશે હે ગૌતમ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય દેવદ્ધિ યાવતુ પ્રાપ્ત કરી છે. હે ભગવાન! પૂર્ણભદ્ર દેવની કેટલો કાળ સ્થિતિ કહી છે?હે ગૌતમતિની બે સાગરોપમનીસ્થિતિકહીછે. હે ભગ વાન! પૂર્ણભદ્ર દેવ તે દેવલોકથી ચાવીને વાવતું ક્યાં જશે? હે ગૌતમ! ત્યાંથી આવીને મહા. વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ વાવચારિત્રગ્રહણ કરી સિદ્ધ થશે. યાવતુ સંસાર નો અંત કરશે. સુધમસ્વિામી કહે છે આ પ્રમાણે નિશે હે જબૂ! શ્રમણ ભગવાને યાવત સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પાંચમા અધ્યયનનો આ નિક્ષેપકહ્યો છે. અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન માલિભદ્ર [1] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પાંચમા અધ્યયનનો નિક્ષેપ પ્રમાણે કહ્યો છે તો છઠ્ઠા અધ્યયનનો ઉલ્લેપ શો કહ્યો છે? એમ જબૂસ્વામીએ સુધમસ્વિામીને પૂછ્યું ત્યારે તે બોલ્યા. આ પ્રમાણે નિશે. હે જંબૂ! તે કાળે સમયે રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક રાજા હતા. ત્યાં એકદા શ્રીમહાવીરસ્વામી સમવય તે કાલે તે સમયે માણિભદ્ર નામનો દેવ સુધમાં સભામાં માણિભદ્ર નામક સિંહાસન ઉપર 4000 સામાનિક દેવોથી પરિવરેલો હતો. તે પૂર્ણભદ્રની જેમ આવ્યો. ભગવાન પાસે આવી નાટ્યવિધિ પાછો દેખાડી પાછો ગયો. પછી ગૌતમસ્વામીએ તેનો પૂર્વ પૂગ્યો.' મપિવતી નગરી, માણિભદ્ર ગાથાપિત, તેણે સ્થવિર મુનિ પાસે પ્રવ્રયા લીધી, અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ઘણા વર્ષો ચારિત્ર પર્યાયિ પાળ્યો.એક માસની સંલેખના કરી. સાઠ ભક્તનો અનશનવડે વિચ્છેદ કર્યો. કાળ કરી માણિભદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમની સ્થિતિ છે. ત્યાંથી ચાવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી. દીક્ષા લઈ સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! છઠ્ઠા અધ્યયનનો નિક્ષેપ થયો. અધ્યયન નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન ૭થી 10 [11] એ જ પ્રમાણે દર 7, શિવ 8, વળ 9 અને અણાઢિય ૧૦આ ચારે દેવના. ચાર અધ્યયનો જાણવાં. તે પૂર્ણભદ્ર દેવની જેમ કહેવા. સર્વે બે સાગરોપમની સ્થિતિ વાળા. તેમના વિમાનો તેમનો તેમના નામ સર્દશ નામવાળા. પૂર્વભવમાં દત્ત ચંદના. નગરીમાં, શિવ મિથિલા નગરીમાં, બળ હસ્તિનાપુર નગરમાં અને અણઢિય કાકંદી નગરીમાં ઉત્પન્ન થયા હતા. ચૈત્યનાં નામ સંગ્રહણીમાં કહ્યા પ્રમાણે જાણાવાં. | અધ્યયન ૭૧૦નીમુનિદીપરાનસાગરે કરેલગુજરછાયાપૂર્ણ | 21 | પુષ્ક્રિયાણ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૦નીગુર્જરછાયાપૂર્ણ