Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ (૧૫) અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીકઅનુવાદ ઉપાશક દશા, અંતકૃતદશા અનુત્તરોપપાતિકદશા, પ્રગ્નવ્યાકરણ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૧૫ માં છે... ૦ ચાર અંગસૂત્રો-સંપૂર્ણ... –૧– ઉપાસકદશા - અંગણ-૭-ના –– અંતકૃતદશા - અંગસૂત્ર-૮ –૩– અનુત્તરોપાતિક - અંગસૂત્ર-૯ –૪– પ્રશ્ન વ્યાકરણ - અંગર-૧૦ - અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 15/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ [૧૫] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ -ભાગ-૧૫ ૧૭ ૦ આ ભાગમાં ચાર આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૭ થી ૧૦. અંગસૂત્રોમાં પણ તેનો ક્રમ-૭ થી ૧૦ જ છે. આ આગમોના પ્રાકૃત નામો અનુક્રમે વાસળવસાયો, અંતાકમાઓ, અનુત્તરોવવાબરસાઓ, પટ્ટાવાળાં છે. તેને સંસ્કૃતમાં તથા વ્યવહારમાં અનુક્રમે આ નામોથી ઓળખવામાં આવે છે – ઉપાસકદશા, અંતકૃત્ દશા, અનુત્તરોષપાતિક દશા અને પ્રશ્નવ્યાકરણ. ઉપાસકદશાંગમાં દશ અધ્યયનો છે, તેમાં આનંદ આદિ દશ શ્રાવકોની બીના છે, મુખ્યત્વે ધર્મકથાનુયોગવાળા આ આગમમાં ચરણકરણાનુયોગ પણ સમાવિષ્ટ છે. અંતકૃત્ દશાંગમાં હાલ ઉપલબ્ધ આઠ વર્ગો છે. આ આઠ વર્ગોમાં કુલ ૯૦ અધ્યયનો છે. તેમાં જીવનના અંત સમયે કેવલી થઈ સિદ્ધ થનાર આત્માની કથાઓ છે. અનુત્તરોષપાતિક દશાંગમાં હાલ ઉપલબ્ધ ત્રણ વર્ગો છે. તે ત્રણેના કુલ-૩૩અધ્યયનો છે. અનુત્તરવિમાને ઉત્પન્ન થનાર ૩૩-શ્રમણોની કથાઓ છે. પ્રશ્ન વ્યાકરણાંગમાં-હાલ દશ અધ્યયનો (જ માત્ર) ઉપલબ્ધ છે. તેમાં પાંચ અધ્યયન આશ્રવના અને પાંચ અધ્યયન સંવરના છે. સૂત્રમાં તેને બે શ્રુતસ્કંધરૂપ કહ્યા છે, ટીકાકાર કહે છે કે તે એક શ્રુતસ્કંધ રૂપે રૂઢ છે, તેને આશ્રવ અને સંવર બે દ્વારરૂપે પણ જણાવેલ છે. 15/2 આ ચારે આગમોના મૂળ સૂત્રોનો પૂર્ણ અનુવાદ તો છે જ. વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન'' શબ્દ અમે પસંદ કર્યો છે, તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ અન્ય સંદર્ભોની નોંધ પણ છે અને વૃત્તિનો અનુવાદ છે, કેમકે આ ચાર આગમોની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ હોવાનો ઉલ્લેખ નથી, માત્ર પ્રશ્નવ્યાકરણમાં જ્ઞાનવિમલસૂકૃિત્ ટીકા પણ છે. અમે વૃત્તિના અનુવાદમાં જે ભાગ છોડી દીધેલ છે, ત્યાં - ૪ - ૪ - આવી નિશાની મૂકેલ છે, ટીકાપદ્ધતિ મુજબ “વિવેચન” શબ્દ લખ્યો છે, છતાં તેમાં શબ્દાર્થની જ મુખ્યતા જોવા મળે છે, કેટલુંક વિવરણ સૂત્રાર્થમાં આવી જ જાય છે, તેથી વિવેચનમાં પુનરુક્તિ ન કરવા, તેટલાં અનુવાદ અમે. છોડી દીધા છે. ૧૮ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ (૩) ઉપાડશાંગ સૂત્ર અનુવાદ તથા ટીડાનુશાષી વિવેચન ૦ પ્રાયઃ ગ્રંથાંતરથી ઉપાસકદશાની કંઈક વ્યાખ્યા, શ્રી વર્ધમાનસ્વામીને નમીને કરાઈ રહી છે. [કરું છું] ઉપાસકદશા એ સાતમું અંગ છે. તેનો અભિધાનાર્થ અહીં આ છે :- પાસ - શ્રમણોપાસક, તેના સંબંધના અનુષ્ઠાનની પ્રતિપાદિકા મા - દશ અધ્યયનરૂપ, તે ઉપાસકદશા. - ૪ - આનું સંબંધ, અભિધેય, પ્રયોજન અન્વર્યસામર્થ્યથી જ પ્રતિપાદિત જાણવી. તેનો અવગમ એ શ્રોતાઓને અનંતર પ્રયોજન છે, પરંપર પ્રયોજન ઉભયને અણ્વર્ગની પ્રાપ્તિ છે. સંબંધ શાસ્ત્રમાં બે ભેદે જણાય છે - ઉપાય, ઉપેય ભાવલક્ષણ અને ગુરુપર્વ ક્રમલક્ષણ. ઉપાય-ઉદ્દેય ભાવલક્ષણ, શાસ્ત્રના અન્વર્ટ સામર્થ્યથી જણાવ્યા. - ૪ - ગુરુપર્વ ક્રમલક્ષણ સંબંધ સાક્ષાત્ દર્શાવવાને માટે કહે છે - Ø અધ્યયન-૧-“આનંદ” છે • સૂત્ર-૧થી૪ ઃ [૧] તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતુ. [૨] તે કાળે, તે સમયે આર્યસુધાં પધાર્યા. યાવત્ જંબૂએ પપાસના કરતાં કહ્યું – હે ભંતે ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ચાવત્ સંપ્રાપ્તે છટ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથાનો આ અર્થ કહ્યો છે, તો તે ! સાતમા અંગ ઉપાસકદશાનો શ્રમણ યાવત્ સંપાÒ શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! શ્રમણ સાવદ્ સંપાà સાતમા ઉપાસકદશા અંગના દશ અધ્યયનો કહ્યા છે . [૩] - આણંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદ્દલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, શાલિહીપિતા. [૪] હે ભંતે ! જ્યારે શ્રમણ યાવત્ સંપાà ઉપાસકદશાના દશ અધ્યયન કહ્યા છે, તો શ્રમણ ભગવંતે પહેલા અધ્યયનમાં શું કહ્યું ? • વિવેચન ૧ થી ૪ : તે કાળે॰ ઈત્યાદિ બધું જ્ઞાતાધર્મના પહેલા અધ્યયન-વિવરણ અનુસાર જાણવું. વિશેષ આ – ‘જ્ઞાનંમ્' ઈત્યાદિ રૂપક. આનંદ ઉપાસક કથન પ્રતિબદ્ધ અધ્યયન ‘આનંદ' કહેવાય. એમ બધે જાણવું. ગાહાવઈ-ગાથાપતિ. - -સૂત્ર-૫ થી ૭ઃ [૫] હૈ જંબૂ ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, તેની બહાર ઈશાન ખૂણામાં દૂતિપલાશક ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં જિતશત્રુ રાજા હતો. તે ગામે આનંદ નામે ધનાઢ્ય યાવત્ પભૂિત ગાથાપતિ રહેતો હતો. તે આનંદની ચાર કરોડ હિરણ્ય નિધાનમાં, ચાર કરોડ હિરણ્ય વ્યાપારમાં, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ ૧/૫ થી ૩ ચાર કરોડ હિરણ્ય ધન-ધન્યાદિમાં પ્રયુકત હતું, દશ હજાર ગાયોનું એક પ્રજ એવા ચાર વ્રજ-ગોકુળ હતાં. તે આનંદ ગાથાપતિને શિવાનંદા નામે અહીન યાવતું સુરપા પત્ની હતી. જે આનંદ ગાથાપતિને ઈષ્ટ અને તેની સાથે અનુકd, વિકૃત, ઈષ્ટ શબદ ચાવતુ પાંચવિધ માનુષી કામભોગોને નુભવતી વિચરતી હતી. • • તે વાણિજ્ય ગામની બહાર ઈશાન ખૂણામાં કોલાણ નામે શ્રદ્ધ-તિમિત ચાવતુ પ્રાસાદીય સંનિવેશ હતું. કોલ્લાગ સંનિવેશમાં આનંદ ગાથાપતિના ઘણાં મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજન, આય ચાવતું પરિભૂત રહેતા હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા, "દા નીકળી, કોણિક રાજાની માફક જિતષ્ણ રાજા નીકળ્યો, ચાવતુ પર્યાપાસે છે. ત્યારે તે આનંદ ગાથાપતિએ આ વૃત્તાંત જામ્યો કે શ્રમણ ભગવત રાવતું વિચારે છે. તો મહાફળ ચાવતુ જાઉં યાવતુ પપાસું.. a આમ વિચારીને ન્હાઈ, શુદ્ધ પાવેય યાવતુ આભ મહાઈ આભરણથી અલંકૃત શરીરે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટ પુષ્પમm યુક્ત છત્ર ધારણ કર્યું. મનુષ્ય વગથી ઘેરાઈને ણે ચાલતો વાણિજ્યગ્રામ નગરની મધ્યેથી નીકળ્યો, નીકળીને દૂતિપલાશ ચૈત્યે, શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદન, નમસ્કાર કરી યાવત પણુપસે છે. [6] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે મહા-મોટી પર્પદાને યાવત્ ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ, રાજા પણ નીકળ્યો. | [] ત્યારે આનંદ ગાથપતિએ ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી હષ્ટતુષ્ટ થઈને કહ્યું - ભગવાન ! હું નિર્ગસ્થ પ્રવચનની શ્રદ્ધા અને રુચિ કરું છું. અંતે નિર્ગસ્થ પ્રવચન એમ જ છે, તથ્ય છે, અવિતથ છે, ઈચ્છિત છે, પ્રતિષ્ઠિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે, જેમ તમે કહો છો. એમ કહીને - આપ દેવાનુપિય પાસે જેમ ઘણાં રાજ, ઈશ્વર, તલવર, માઉંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, રોનાપતિ, સાવિાહ આદિ મુંડ થઈ ઘરથી નીકળી દીક્ષા લે છે, તેમ હું તે રીતે મુંડ ચાવતું દીક્ષિત થવા સમર્થ નથી. પણ હું આપની પાસે પાંચ અણુવત, સાત શિક્ષાવત વાળો બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારીશ. - - યથાસખં-વિલંબ ન કરો. • વિવેચન-૫ થી ૭ - પથથર - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ વિભૂતિ વિસ્તાર. વ્રજ-ગોકુળ, દશગોસાહસિક-૧૦,૦૦૦ ગાયોનું પરિમાણ. • સૂત્ર-૮ : ત્યારે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવત મહાવીર પાસે પહેલા (૧) સ્કૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે. માવજીવન માટે, દ્વિવિધ-ગિવિધ મન, વચન, કાયા વડે કરું નહીં કરાવું નહીં. (૨) ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે . માવજીવન માટે દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી નવજીવને માટે કરું નહીં - કરાવું નહીં. (3) ત્યારપછી સ્થૂલ અદત્તાદાનને પચ્ચક્ખે છે, જાવજીવ દ્વિવિધ, ગિવિધે-મન, વચન, કાયાથી કરું નહીં - કરાવું નહીં. (૪). ત્યારપછી, વદરાસંતોષ પરિમાણ કરે છે - એક શિવાનંદાભાયનિ છોડીને Dયુનવિધિનો ત્યાગ ત્યારપછી ઈચ્છાવિધિ-પસ્મિાણ કરતો હિરચ-સુવર્ણ વિધિ પરિમાણ રે છે, ચાર કોડી નિધાનમાં, ચાર કોડી વ્યાપારમાં, ચાર કોડી પવિત્તર હિરણ્યસુવર્ણ વિધિ સિવાયના સુવર્ણ હિરણ્યનો ત્યાગ. પછી ચતુપદ વિધિ પરિમાણ કરે છે. ચાર વ્રજને છોડીને સર્વે ચતુષ્પદનો ત્યાગ. પછી ફોમ-નાસ્તવિધિ પરિમાણ કરે છે . પoo હળથી ખેડી શકાય તેટલી ભૂમિ સિવાયના ક્ષેત્રવાસ્તુનો ત્યાગ. પછી શકટ વિધિ પરિમાણ કરે છે - દેશાંતર ગમન માટે પoo ગાડાં અને સંવાહનીય ૫oo ગાડાં કરતા વધારે ગાડાંનો ત્યાગ. પછી વહાણ વિધિ પરિમાણ કરે છે, દેશાંતર ગમન યોગ્ય ચાર અને સાંવહનિક ચાર વહાણો સિવાયના બાકીના વહાણોનો ત્યાગ કરું છું. ત્યારપછી ઉપભોગ-પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ગલુંછણાવિધિ પરિમાણ કરે છે, એક ગંધ કષાયિક સિવાય બાકીના ગલુંછણાનો ત્યાગ. પછી દંતધાવન વિધિનું પરિમાણ કરું છું. એક આદ્ધ યષ્ટિમધુ સિવાયના દાંતણનો ત્યાગ. પછી ફલ વિધિ પરિમાણ કરું છું, એક મધુર આમા સિવાયના ફળનો ત્યાગ. પછી અમ્પંગન વિધિ પરિમાણ કરું છું - શતપાક, સહમ્રપાક તેલ સિવાયના અન્જંગનનો ત્યાગ. પછી ઉદ્ધતીના વિધિનું પરિમાણ રું છું - એક સગંધી ગંધયુ સિવાયના ઉદ્ધતકનો ત્યાગ. પછી સ્નાનવિધિનું પરિમાણ છું - Lઠ ઔષ્ટ્રિક ઘડાં પાણીથી વિશેષ સ્નાનનો ત્યાગ. પછી વઅવિધિ પરિમાણ કરું છું. એક ક્ષૌમયુગલ સિવાયના વરુનો ત્યાગ. પછી વિલેપન વિધિ પરિમાણ કરે છે. અગર-કુકમ-ચંદનાદિ સિવાયના વિલેપનનો ત્યાગ. પછી પુષાવિધિ પરિમાણ કરું છું. એક શુદ્ધ પા અને માલતીપુષ્પ માળા સિવાયના પુષ્પોનો ત્યાગ. પછી આભરણ વિધિ પરિમાણ કરું છું - કોમળ કણ્યક અને નામની વીંટી સિવાયના આભરણોનો ત્યાગ. પછી ધૂપવિધિ પરિમાણ કરું છું - અગરુ, તુરક ભૂપતદિ સિવાયના ધૂપનો ત્યાગ. પછી ભોજનવિધિ પરિમાણ કરતો યેયવિધિ પરિમાણ કરે છે - એક કાષ્ઠપેય સિવાયના પેયનો ભાગ. પછી ભક્ટવિધિ પરિમાણ કરે છે, એક ધૃતપૂર્ણ-ખાંડખાધ સિવાયની ભગ્નવિધિનો ભાગ, પછી ઓદનવિધિ પરિમાણ કરું છું - એક કલમશાલિ સિવાયના ઓદનનો ત્યાગ. પછી સૂપવિધિ પચ્ચક્ખાણ કરું છું - વટાણા, મગના સુપ સિવાયના સૂપનો ત્યાગ, પછી ધૃતવિધિ પરિમાણ કરું છું - શરદઋતુ સંબંધી ગાયનું ઘી, સિવાયના ઘીનો ત્યાગ. પછી શાકવિધિ પરિમાણ કરે છે - વસ્તુ, સ્વસ્તિક, મંડુકિય સિવાયના શાકનો ત્યાગ. પછી માધુકર વિધિ પરિમાણ કરે છે - Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧/૮ ૨૨ પાકમાધુર સિવાયના માધુરકનો ત્યાગ. પછી જમણ વિધિનું પરિમાણ કરે છે - સેધાણ્ડ, દાલિકાપ્ત સિવાયની જમણ વિધિનો ત્યાગ. પછી પાણીવિધિનું પરિમાણ કરે છે . એક અંતરિક્ષાદક સિવાયની પાણીનો ભાગ. પછી મુખવાસ વિધિ પમિાણ કરે છે . પંચ સૌગંધિક તાંબુલ સિવાયના મુખવાસનો ત્યાગ ત્યારપછી ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરું છું - અાપણાનાચરિત, પ્રમાદાચરિત, હિંચપદાન, પાપકર્મોપદેશ. • વિવેચન-૮ : તUCHથા - આણવતાદિમાં પ્રથમ, ધૂન - રસવિષય, નવજીવાએ - જયાં સુધી જે પ્રતિજ્ઞામાં પ્રાણધારણ થાય ત્યાં સુધી. દુવિહં - કરવું, કરાવવું બે ભેદથી. તિવિહેણ-મન આદિ વડે. કાયસ-કાયા વડે. • x - સ્થૂલ મૃષાવાદ-તીવ્ર સંક્લેશથી તીવ્ર સંક્લેશનું ઉત્પાદક. અદત્તાદાન-ચોરી. સ્વદાર સંતોષ - સ્વપનીમાં સંતુષ્ટિ તેનું પરિમાણ • ઘણી પનીઓનો સંક્ષેપ કરવો. કઈ રીતે ? મૈથુન આચર્યું નહીં. કઈ ? પોતાની પત્ની શિવાનંદા સાથે જ. • x - | હિરણ-ચાંદી, સુવર્ણ-સોનું, વિધિ-પ્રકાર - x • મવશેષ - તેનાથી વધારાનું, એ બધે જાણવું. છેવન્થ - અહીં ક્ષેત્ર એ જ વસ્તુ, બીજા ગ્રંથમાં ક્ષેત્ર અને વાસ્તુ કહે છે. નિયત્તા - ભૂમિ પરિમાણ વિશેષ, તેનાથી તિવર્તન. - x - સિત્તf - દેશાંતર ગમન પ્રયોજનવાળા, તેના સિવાયના સંવાહન-ફોગાદિથી તૃણ, કાષ્ઠ, ધાન્યાદિનું ઘેરથી લાવવું, તેને માટે પ્રયુક્ત સાંવાહન. - x - ઉવભોગ - વારંવાર જોવાય ભવન, વસન, વનિતાદિપરિભોગ-એક વખત સેવાય છે - આહાર, કુસુમ, વિલેપનાદિ. - x - ઉલ્લણિય-નાન જળથી ભીનાં શરીરનું જળ લુંછવાનું વસ્ત્ર, ગંધ-કાષાયિક-ગંધ પ્રઘાન કપાયરંગી વસ્ત્ર. દેતવણદાંતના મેલને કાઢનાર કાષ્ઠ, અલ્લલટ્ટીમહુએણ-આદ્રયષ્ટીમધુ વડે. ખીરામલય-ક્ષીર જેવા મધુર આમળા. કથા - સો દ્રવ્ય કે સો ઉકાળા વડે જે પકાવાય તે શતપાક. ગંઘરુ એણ-ગંધ-ઉપલ, કુષ્ઠાદિનું ચૂર્ણ અથવા ગંધયુક્ત ઘઉંનું ચૂર્ણ. ઉક્રિય-મોટું માટીનું વાસણ, બહુ મોટા કે નાના નહીં તેવા ઉચિત પ્રમાણવાળા. ખોમજુયલકપાસનું વસ્ત્ર યુગલ. ગરુ-ગંધ દ્રવ્ય વિશેષ. સુદ્ધ પઉમ-શુદ્ધ પઠા, બીજા પુષ્પો સિવાયનું કમળ. માઈકુસુમ દામ - જાતિ પુષ્પમાળા. મૃષ્ટ-ચિપ્રરહિત, નામમુદનામાંકિત મુદ્રા. - X -- પેન્દ્રવિહિ • પેય આહાર પ્રકાર, કપેન્જ-મગ આદિનું જૂષ અથવા ઘીથી તળેલ ચોખાની પેયા, ભકખ-કઠોર અને વિશદ સાહાર યોગ્ય દ્રવ્ય, અહીં તે પકવાન્ન અર્થમાં છે. ઘયપુણ-ઘેવર. ખંડખજ-ખંડલિપ્ત ખાધ, - x • સૂવ-દાળનું ઓસામણ, કલાય-ચણાના આકારનું ધાન્ય વિશેષ, વટાણા, સારઇએણ ગોઘયમંડલશરકાલ ઉત્પન્ન, ગાયનું ઘી. સાગ-શાક, પાલંક-વલ્લીફળ વિશેષ. માહુક-અખ્તરસ સિવાયનું. જેમણ - વડાં, પૂરણાદિ. સેહંબલ સંઘામ્ય-પકવ થયા પછી ખટાશનો સંસ્કાર, દાલિકામ્ય-દાળના ખાટા વડાં. અંતલિખોદય-આકાશમાંથી પડતું જળ. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પંચસૌગંધિક - એલચી, લવીંગ, કપૂર, કકકોલ, જાઈફળવાળા સુગંધી દ્રવ્ય યુક્ત. અણફાદંડ-અનર્થ અર્થાત્ ધર્મ, અર્થ, કામ સિવાયનો દંડ. અપમાન-આd, રૌદ્રરૂપ, આચરિત-આસેવિત. પ્રમાદ-વિકથારૂપ - તેલ વગેરેના પાત્રને ન ઢાંકવું. હિંસ-હિંસાકારી, પ્રદાન-બીજાને આપવું. પાપકર્મોપદેશ-ખેતર ખેડો વગેરે. • સૂત્ર-૯ : અહીં, હે આનંદ ! એમ સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને આમ કહ્યું - હે આનંદ ! જેણે જીવ-જીવને જણા છે ચાવતું અનતિકમણીય છે એવા શ્રાવકે સમ્યકત્વના પ્રધાન પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં – શંકા, કાંહ્ય, વિશિસિધ, પરપાખંડપસંસા, પરપાખંડસંdવ. પછી પુલ પ્રાણાતિપાત વિરમણના પાંચ સ્થૂલ અતિચારો જાણવા પણ ન આચરવા - બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર, ભતપાન વ્યવછેદ. પછી સ્કૂલ મૃષાવાદ વિરમણના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં - સહસાઅભ્યાખ્યાન, રહસાભ્યાખ્યાન, સ્વદારામંગભેદ, મૃષોપદેશ, ફૂટલેખ કરણ. પછી શુલ અદત્તાદાન વિરમણના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં- તેનાહત, તરપયોગ, વિરુદ્ધ રાજ્યાતિકમ, ક્રૂડતલકૂડમાન, તપતિરૂપક વ્યવહાર, પછી સ્વદાસ સંતોષuતના પાંચ અતિચાર ગણવા પણ આચરવા નહી - ઇત્વકિપરિંગૃહિતાગમન, અપરિગૃહિતાગમન, અનંગકીડા, પરવિવાહકરણ, કામભોગતિવાભિલાષ. પછી ઈચ્છાપરિમાણ વ્રતના પાંચ અતિચાર શ્રાવકોએ જાણવા પણ આચરવા નહીં- ક્ષેત્ર વાસુ માણાતિક્રમ, હિરણયસુવર્ણપ્રમાણતિકમ, દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણતિક્રમ, ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ, કુપમાણtતિક્રમ. પછી દિશdતના પાંચ અતિચાર જણન પણ ન આચરવા, • ઉદ્ધ, અધો, તિછ દિશા પ્રમાાતિકમ, ઝવૃદ્ધિ, સ્મૃતિનિધનિ. પછી ઉપભોગ પરિભોગ - તે ભોજનથી, કર્મથી. તેમાં ભોજનના પાંચ અતિચારો શ્રાવકે જાણવા, પણ આચરવા નહીં - સચિરાહાર, સચિત્તપતિબદ્ધાહાર, આપકવ- દુક્ત-તુચછ ધિભક્ષણ. કર્મથી શ્રાવકે પંદર કમદિાનો જાણવા પણ ન આચરવા. બેંગાલ-વનશાટક-ભાટક અને સ્ફોટક કર્મ, દંત-ક્લાક્ષરસ-વિષશ વાણિય, અંગપીડણનિલછિન કર્મ, દવાનિ દાન, સરદ્રતળાવ શોષણ, અસતીજનપોષણ. પછી નર્થદંડ વિરમણના શ્રાવકોએ પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા – કંદર્ય, કૌમુત્ર્ય, મૌર્ય, સંયુક્તાધિકરણ અને ઉપભોગ-પરિભોગાતિરિક્ત પછી સામાયિકnતના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - મન, વચન, કાય-દુલ્હણિધાન, સામાયિક કરવાનું સ્મરણ ન થવું, અનવસ્થિત સામાયિકનું કરવું. પછી દેશાવકાસિકના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - નયન પ્રયોગ, પેણપયોગ, શબ્દાનુપાત, રૂપાનપાત, બાહપુગલપક્ષેપ. પછી પૌષધોપવાસના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - (૧) આપતિલેખિત દુલ્હતિલેખિત અને (ર) આપમાર્જિત-દુધમાર્જિત શસા સંતારક, (3) Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧/૯ ૨૪ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ આપતિલેખિત-૬પતિલેખિત અને (૪) અપમાર્જિd-દુમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ, (૫) પૌષધોપવાસની સમ્યફ અનનુપાલના. પછી યથાસંવિભાગ દ્વતની પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - સચિત્તનિક્ષેપણા, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરન્યપદેશ, મારિતા. - - પછી અપશ્ચિમ મારણાંતિક સંaખણા ઝોષણા આરાધનાના પાંચ અતિચર જાણવા પણ ન આચરવા – ઈહલોક, પરલોક, જીવિત મરણ અને કામભોગ આશંસાપયોગ. • વિવેચન-૯ : મારા - ‘આનંદ’ આમંત્રણ વચન છે. - X - માર - મિથ્યાત્વ મોર્નીય ઉદય વિશેષથી અશુભ પરિણામ વિશેષ, જે સમ્યકત્વને દૂષિત કરે છે, તે ગુણીની પ્રશંસા ન કસ્વી આદિ અનેક પ્રકારે છે. વાત - સારભૂત, પ્રધાન, સ્થલપણે જેનો વ્યવહાર થાય છે. તેમાં શંકા- સંશય કરણ, કાંક્ષા-અન્ય અન્ય દર્શનગ્રહણેચ્છા. વિચિકિત્સા - ફળ વિશે શંકા અથવા સાધુની જાત્યાદિની નિંદા, પરપાખંડ-પરદર્શનીની પ્રશંસા, સંસ્તવ-પશ્ચિય. તથા વન્ય - દ્વિપદાદિને દોરડાથી બાંધવા. થઈ • લાકડી આદિથી મારવું. છવછે - શરીરના અવયવોનો છેદ. માર - અતિસાર આરોપણ, તથાવિઘ શક્તિરહિતને મહાભાર ભરવો. મત્તાપાવો છે - શન-પાન આદિ ન આપવા. પૂજ્યોએ કહ્યું છે - ક્રોધાદિ વડે દૂષિત મનવાળો ગાય - મનુષ્યાદિના બંધ, વધ આદિ ન કરે. “હું મારીશ નહી” આ પ્રમાણે વ્રતકતને મૃત્યુ વિના શો અતિચાર છે ? પણ જે ક્રોધિત થઈને વધ-બંધાદિ કરે, તે વ્રતી વ્રતથી નિપેક્ષ થાય છે. કાયાથી વ્રત ન ભાંગવાથી તે વ્રતી છે, પણ કોપ કરવાથી દયાહીનતાથી વ્રત ભંગ કહેવાય. તે દેશ ભંગ “અતિયાર' કહેવાય છે, હે ધીમાના આ ક્રમ બધે યોજવો. Hસા - વગર વિચાર્યું, અભ્યાખ્યા-ખોટો દોષ ચડાવવો, જેમકે “તું ચોર છે.” અહીં તીવ્રઅંકલેશથી નહીં પણ સહસા કહેવાયું. માટે અતિચાર છે. રક્ષા - એકાંત, તે નિમિતે ખોટો આરોપ મૂકવો. જેમકે - આ લોકો એકાંતમાં રજવિરુદ્ધ મંત્રણા કરે છે. અનાભોગપણાથી આ અતિચાર છે. એકાંતના નિમિતે તે પૂર્વ અતિયારથી જુદો છે અથવા સંભવિત અર્થ કથનથી અતિયાર છે. પણ વ્રતભંગ નથી. - - સવારમંતા - સ્વ પત્ની સંબંધી વિશ્વાસનીય વાતને પ્રકાશવી. અહીં સ્ત્રીએ કહેલ પ્રકાશનીયને પ્રકાશતા લજ્જાદિ વડે મરણાદિ અનર્થ પરંપરાનો સંભવ હોવાથી પરમાર્થથી અસત્ય છે. નવસ - બીજાને સહસા કે અનાભોગથી કે કપટથી અસત્યનો ઉપદેશ, “અમે અસત્ય બોલી બીજાને જીત્યા” એમ કહી અસત્ય બોલવા બોધ કરવો. અહીં સાક્ષાત અસત્ય પ્રવર્તન નથી. વડનૈક્ષિUT - ખોટા લેખ કરવા, પ્રમાદ કે દુર્વિવેકથી અતિયાર છે, * * બીજી વાચનામાં “કન્યાલિક, ગવાલિક, ભૂમાલિક, નાસાપહાર, કટસાક્ષિક” એવો પાઠ છે. તેને આવશ્યકાદિમાં સ્થૂલ મૃષાવાદના ભેદો કહ્યા છે. તેનો આ અર્થ સંભવે છે - તે પ્રમાદ, સહસાકાર, નાભોગાદિ વડે કહેવાતા તે મૃષાવાદ વિરતિના અતિચાર થાય છે, બુદ્ધિપૂર્વક કહેવાતા તે વ્રત ભંગ છે, તેનું સ્વરૂપ આ છે – વાચા - અપરિણિતા , તે માટે અસત્ય તે કન્યાલીક. અહીં કન્યાલીક વડે સર્વ મનુષ્યજાતિ જાણવું. એ રીતે ગવાલિક-ચતુષ્પદ જાતિ સંબંધી અલીક, ભૂમિ અલિક-તે સચેતન અચેતન વસ્તુ સંબંધી અપદ લક્ષણ છે. ચાસ - થાપણ, બીજાએ મૂકેલ તેનો અમલાપ કરવો. ફૂટમ્ - અસત્ય અર્થ સંવાદન વડે સાક્ષિ આપવી. - x • અહીં ન્યાસાપહાર આદિ બેમાં પહેલાં ત્રણ સમાવિષ્ટ છે, પણ પ્રાધાન્ય વિવાથી જુદા કહ્યાં. તેનાઈડ- ચોરે લાવેલ વસ્તુ સસ્તી જાણી લોભથી ખરીદવી તે - x · અતિચાર છે. સાક્ષાત ચોરી અભાવે તે અતિચાર છે. તUોન - ચોરને ચોરી કરવા પ્રેરવા, “તમે ચોરો', અનાભોગથી તે અતિચાર છે. વિ TvrJNA • વિરુદ્ધ રાજાના રાજ્યનું ઉલ્લંઘન, અહીં રાજાની અનુજ્ઞા નથી અને ચોરીની બુદ્ધિ પણ નથી તેથી અનાભોગવી અતિચાર છે. કુડતુલવૂડમાણે - તેમાં માન - કુડવ, કૂટવ-જૂનાધિકપણું. અનાભોગાદિથી આ અતિયાર છે. અથવા “હું ચોર નથી" કેમકે ખાતર પાડવું આદિ કર્યું નથી, તે વ્રત સાપેક્ષ હોવાથી અતિયાર છે. તત્પતિરૂપક વ્યવહા-મૂળ વસ્તુના સમાન વસ્તુનો વ્યવહાર-મૂળ વસ્તુમાં પ્રક્ષેપ, જેમકે ઘીમાં ચરબી આદિ મેળવવી અથવા ચરબીનો વૃતાદિરૂપે વ્યવહાર, તે અતિયાર, સદાર સંતોસી - સ્વપત્ની સંતુષ્ટ. ઇવકાલ પરિંગૃહીતા-ભાડું આપીને કેટલાક કાળ-દિવસાદિ માટે સ્વવશીકૃત. ગમન-મૈથુન સેવન. અહીં અતિક્રમાદિ વડે અતિચાર છે. મuffતા • બીજા પાસેથી પરિગૃહીત અથવા પતિ વિનાની કુલાંગના શ્રી, અહીં અતિક્રમાદિથી અતિચાર છે. અા વદ - મૈથુન કાર્યની અપેક્ષાએ અનંગ-સ્તન, કાંખ, સાથળ, વદનાદિ વિશે ક્રીડા કરવી. સ્વ શ્રી સિવાયની અન્ય સાથે મૈથુનનો ત્યાગ કરી અનાણથી આલિંગનાદિથી પ્રતમાલિન્ય થાય. પરવિવાદ્વિજપા - પોતાની, પોતાની સંતતિ સિવાય બીજાના વિવાહ કરવા. અહીં બીજાના વિવાહ થકી મૈથુનની પ્રેરણા કરવી અયોગ્ય છે. -x - કામ-શબ્દ, રૂપ. ભોગ-ગંધ, રસ, સ્પર્શ. તેના વિશે તીવ્ર અભિલાષ, તે કામભોગ તીવાભિલપ. gિ dદાસ સંતોષી એ વિશિષ્ટ વિરતિવાળો છે, તેટલું જ મૈથુનસેવન ઉચિત છે, જેનાથી વેદ જનિત બાધા શાંત થાય છે, વાજિકરણાદિ વડે, કામશાસ્ત્ર વિહિત પ્રયોગ વડે અધિક ઈચ્છા ઉત્પન્ન કરી, સતત સુરત સુખને ઈચ્છે છે, તે પરમાર્થથી મૈથુન વિરમણવ્રતને મલિન કરે છે - X • માટે તે અતિચાર છે. ફોન વસ્તુ પ્રમાણાતિકમ-પ્રત્યાખ્યાન કાળે ગૃહીત પ્રમાણને ઉલ્લંઘવું. અનાભોગ કે અતિકમથી અતિચાર છે, એક ક્ષેત્રાદિનું પરિમાણકતનિ અન્ય ક્ષેત્રની વાડ આદિ દૂર કરીને પૂર્વ ક્ષેત્રમાં જોડવી. તે વ્રત સાપેક્ષત્વથી અતિચાર છે. ઉદરપUસુવUT૦ પૂર્વવત્ અથવા રાજાદિ દd હિરણ્યાદિ અભિગ્રહ પૂરો થતાં સુધી બીજાને આપે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/૯ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અભિગ્રહ પુરો થતાં લઈ લઈશ, એવો અધ્યવસાય થTધન્ન અનાભોગાદિથી અથવા લભ્યમાન ધનાદિ-અભિગ્રહ મર્યાદા સુધી બીજા સ્થાને રાખી, ધારી રાખે તે અતિચાર, દ્વિપદ-ચતુપદo પૂર્વવત્ અથવા ગાય, ઘોડી આદિ ચતુષ્પદ રીને અભિગ્રહ કાળ પૂરો થાય પછી પ્રમાણથી અધિક વસાદિ ચતુષદની ઉત્પત્તિ થાય, તે રીતે સાંઢ આદિ વડે ગર્ભ ગ્રહણ કરાવવો તે અતિસાર -x - છે. સુવર્ય ઘરની સામગ્રી-ચાળી આદિ. અનાભોગાદિથી આ અતિયાર છે અથવા “પાંચ સ્થાલનો પરિગ્રહ રાખવો' આ અભિગ્રહવાળાને, કોઈને વધુ સ્થાન પ્રાપ્ત થતાં તેમાં બે ઈત્યાદિ મેળવીને પૂર્વની સંખ્યા કાયમ રાખવા વડે આ અતિયાર છે. - x - દિવ્રત અને શિક્ષાવ્રત, જો કે પૂર્વે કહ્યા નથી, તો પણ, ત્યાં કહ્યા છે, તેમ જાણવું. અન્યથા અહીં અતિચાર કહેવાનો અવકાશ ન રહેત. નહીં તો પહેલાં કેમ કહ્યું - બાર પ્રકારે શ્રાવકધર્મ સ્વીકાર્યો ? અથવા હવે કહેશે કે કઈ રીતે - બાર પ્રકારે શ્રાવકધર્મ સ્વીકારેલ છે. અથવા સામાયિકાદિ ઈત્તરકાલીન હોવાથી અમુક કાળે કરવાના હોવાથી, ત્યારે તેણે ગ્રહણ કર્યા ન હતા. દિવ્રત પણ વિરતિની અભાવે ઉચિતાવસરે સ્વીકારશે. તેથી ભગવંતનો અતિચાર વર્જન ઉપદેશયુક્ત છે. કેમકે પૂર્વે જે કહ્યું કે - હું બાર પ્રકારનો ગૃહીધર્મ સ્વીકારીશ • x • તે કથન અયુક્ત નથી. ઉકૃદિસિપમાણાઈક્કમને બદલે ક્યાંક પાઠ છે - ઉકૃદિસાઈક્કમ. આ ઉર્વ દિગાદિ અતિક્રમ, અનાભોગાદિથી અતિચાર જાણવો. એક- એક દિશામાં ૧૦૦યોજન પ્રમાણ અભિગ્રહ છે, બીજી દિશામાં દશ યોજન છે, તે દશ યોજનવાળી દિશામાં કાર્ય ઉત્પન્ન થતાં, ૧૦૦ યોજનમાંથી લઈ સ્વ બુદ્ધિએ દશ યોજન તેમાં વધારવા. આ વ્રત સાપત્વથી અતિયાર છે. સરૂ મન પદ્ધ - સ્મૃતિ ભંશ, શું મેં ૧૦૦ યોજન મર્યાદા કરેલ કે ૫૦ ? આવું થાય ત્યારે ૫૦ચોજનને ઉલ્લંઘવા અતિયાર જાણવો. બોraો - ભોજન આશ્રીને, બાલાવ્યંતર ભોજનીય વસ્તુ અપેક્ષાએ. મમો - ક્રિયા, બાહ્યાભ્યતર ભોજનીય વસ્તુ પ્રાપ્તિ નિમિતે. સચિવાહાર-સયેતનાહાર, પૃથ્વી-અ-વનસ્પતિકાય જીવના સચેતન શરીરનો આહાર કણ્વો, સચિતાહારનો ત્યાગ અથવા કૃત પરિમાણનો અનાભોગાદિથી સચિત ભક્ષણ કે પરિમાણનું ઉલ્લંઘન, તે અતિચાર. સચિcપડિબદ્ધાહાર-સચિત્તવૃક્ષાદિને લાગેલ ગુંદ આદિનો આહાર અથવા ઠળીયાવાળા જે ખજુર આદિના અચિત ગરને ખાઈશ અને બીજાને ત્યજીશ, એ ભાવનાથી મુખમાં નાંખવો, તે વ્રતસાપેક્ષત્વથી અતિયાર છે, અપચય - અગ્નિથી ન સંસ્કારેલ. વધ - શાલિ આદિ, પક્ષપાત - ભોજન. [પ્રશ્ન) આ અતિચારનો સચિતાહારમાં સમાવેશ છે, તો જુદું ગ્રહણ કેમ ? [ઉત્તર પૂર્વોક્ત પૃથ્યાદિ સચિત સામાન્યની અપેક્ષાએ ઔષધિ હંમેશાં ખાવા યોગ્ય હોવાથી, તેનું પ્રાધાન્ય બતાવવા માટે છે. • x - દuq-અગ્નિ વડે અર્ધપકવ ઔષધિની ભક્ષણતા. તુચ્છ-અસાર, ઔષધિમગની કોમળ શીંગ આદિ, તેને ખાવામાં ઘણી વિરાધના અને સ્વાતૃપ્તિ થાય છે. તેથી વિવેકીઓએ તેને અયિત કરીને પણ ભક્ષણીય નથી. તેમ કરીને ખાતાં અતિયાર લાગે. આ પાંચે અતિચારો ઉપલક્ષણ માત્ર છે, કેમકે મધ, માંસ, રાત્રિભોજનાદિ વ્રતીને અનાભોગ, અતિક્રમાદિ અનેક અતિચારો સંભવે છે. H૩ ઉપભોગવત છે, ‘ખકમદિ' કર્મ પચ્ચકખું છું. તેમાં શ્રાવકોને ૧૫કમદિાનો વર્ષવા. તે આ - (૧) અંગારકર્મ-કોલસા બનાવવા પૂર્વક વેપાર કરવો. જો રીતે ઇંટ, માટીના વાસણ પકાવવા આદિ પણ અંગાર કર્મ જાણવું. અનાભોગાદિથી તેમાં પ્રવર્તન તે અતિચાર છે. (૨) વનકર્મ-વનસ્પતિ છેદનપૂર્વક તેને વેચીને જીવવું. (3) શકટકમ-ગાડાંને ઘડવા, વેચવા, ચલાવવા રૂપ. (૪) ભાટક કર્મ-ગાડાં આદિ બીજાના વાહન ભાડે લેવા. (૫) સ્ફોટક કર્મ - કોદાળી દિથી ભૂમિ ખેડી જીવવું. (૬) દંત વાણિજ્યહાથી દાંત આદિ કર્મકારી પાસેથી ખરીદી વડે તેના વેચાણથી આજીવિકા કરવી. (9) લાક્ષવાણિજ્ય-જીવોત્પતિ હેતુભૂત લાખનો વ્યાપાર. (૮) રસવાણિજ્ય-સુરાદિ વેચાણ, (૯) વિષવાણિજ્ય- જીવઘાત પ્રયોજન શસ્ત્રાદિ વેચાણ, (૧૦) કેશવાણિજય-વાળવાળા દાસ, ગાય આદિનો વેચાણ. (૧૧) યંગપીડન-ચંગ વડે તલ આદિ પીલવા, (૧૨) નિલછિન-ખસી કરવી, (૧૩) દવાગ્નિ-ખેતર આદિ સાફ કરવા વનમાં અગ્નિ દેવો. (૧૪) મ7 - સરોવર, કહ-નધાદિનો નિમ્નતર પ્રદેશ, તડાગ-ખોદીને બનાવેલ જળ સ્થાન, તેને શોષવવા. (૧૫) અસતીજન-દાસીજનને પોષવા, તે દ્વારા આજીવિકા ચલાવવા પોષવા, ઘાતકી પ્રાણી પોષવા. • કામના હેતુભૂત વાક્ય પ્રયોગ, રાગાધિકતાથી હાસ્ય મિશ્રિત મોહોદ્દીપક મજાક. આ અતિચાર પ્રમાદાયરિત લક્ષણ - x - છે. ડીકુચ્ચ-અનેક પ્રકારની મુખનયનાદિ વિકારપૂર્વક હાસ્યાદિ ભાંડ ચેષ્ટા. મૌખર્ય-ધૃષ્ટતાયુક્ત અસત્ય અને અસંબદ્ધ પ્રલાપ. આ પ્રમાદuતનો કે પાપકર્મોપદેશ વ્રતનો અનાભોગાદિ અતિચાર છે. સંયુક્તાધિકરણ - અર્થ કિયા કરણ ક્ષમ ઉદખલમુશલાદિ. તે હિંપ્રદાન વ્રતનો અતિચાર છે. - X - X - ઉપભોગ પરિભોગાતિરિક્ત-ઉપભોગ અને પરિભોગ વિષયભૂત જે દ્રવ્યો, નાના પ્રસંગે ઉષ્ણ જળ, ઉદ્વર્તનક, આમળાદિ, ભોજનના પ્રસંગે અશનાદિ, તેમાં અધિકતા - x • તે ઉપચારથી અતિચાર છે. ગુણવત અતિચાર કહ્યા, હવે શિક્ષાવ્રતના અતિચાર કહે છે - સામાયી - સમ એટલે ગદ્વેષ રહિત, જે સર્વે પ્રાણીઓને આત્મવતુ જુએ, તેને પ્રતિક્ષણ અપૂર્વપૂર્વ જ્ઞાન, દર્શન, ચાાિ પર્યાય - x " નો લાભ, તે સમાય, તે જેનું પ્રયોજન છે, તે સામાયિક. તે સાવધ યોગ નિષેધરૂપ અને નિરવધ યોગ સેવનરૂપ છે. (૧) મનનું દુષ્ટ પ્રણિધાન-પ્રવૃત્તિ, ઘરના કાર્ય સંબંધી સારા-ખોટાનો વિચાર કરવો. (૨) સામાયિક કરીને નિષ્ફર સાવધ વચન પ્રયોગ. (3) સામાયિક કરીને ન જોયેલ, ન પ્રમાર્જેલ ભૂમિ ઉપર હાથ-પગ મૂકવા. - x - (૪) સામાયિક સંબંધી જે સ્મૃતિ-મારે આ સમયે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧/૯ સામાયિક કરવાનું છે “પ્રબળ પ્રમાદથી તેવું યાદ ન આવે તે (૫) અલ્પ કાળનું કે અનિયત સામાયિક કરવું, અલ્પકાળ પછી સામાયિકનો ત્યાગ કરવો અથવા જેમતેમ કરવું. પહેલા ત્રણ અનાભોગ છે અને બીજા બે પ્રમાદથી છે. દેશાવામિનૢ૦ ગૃહિત દિશાના પરિણામનો એક દેશ, તેને વિશે અવકાશગમનાદિ ચેષ્ટા સ્થાન તેના વડે નિવૃત્ત તે દેશાવકાશિક, જે પૂર્વગૃહીત દિવ્રતના કે સર્વ વ્રતના સંક્ષેપરૂપ છે. તેના અતિચાર – ૨૩ (૧) આણવણ૫ઓગ - અમુક મર્યાદાવાળા ભૂમિ ભાગમાં જવા-આવવાનો અભિગ્રહ હોય, તેનાથી આગળના ભાગમાંથી બીજાને પ્રેરણા કરી સચિત્તાદિ દ્રવ્ય મંગાવવું. (૨) પેસવણર્પઓગ-બળથી પ્રેરવા યોગ્ય તે પ્રેષ્ય, તેનો પ્રયોગ, યથાગૃહીત પ્રવિચાર દેશને ઉલ્લંઘવાના ભયે-તેને મોકલીને વસ્તુ મંગાવવી. (૩) સાનુવાયપોતાના ઘર આદિની વાડ વગેરેની ભૂમિનો પ્રયોગ, તેથી બહાર કામ પડતાં, શબ્દાદિ વડે બહારનાને જણાવવું તે શબ્દનું ઉચ્ચારણ, જેથી તે શબ્દ બીજાના કાનમાં પ્રવેશે. (૪) રૂપાનુપાત - અભિગ્રહ બાહ્ય ભૂમિમાં કામ પડતાં શબ્દોચ્ચાને બદલે, પોતાના શરીરનું રૂપ બતાવવું. (૫) બહિયાપુગ્ગલ પજ્ઞેવ-નિયત ભૂમિ પ્રદેશ બહાર, પ્રયોજનવશ, બીજાને જણાવવા પુદ્ગલ ફેંકવા. અહીં પહેલા બે અતિયાર અનાભોગથી, બીજા ત્રણ વ્રત સાપેક્ષત્વથી છે. પોહોવવામ૰ અષ્ટમી આદિ પર્વમાં ઉપવાસ કરવો તે. તે આહારાદિ ચાર ભેદે છે. તેમાં અપડિલેહિય-જીવરક્ષાર્થે આંખ વડે ન નીરખવું, દુપ્પડિલેહિય-ઉદ્ઘાંત ચિત્તથી અરસમ્યક્ નિરીક્ષણ કરવું. સુવા માટે સંચારો. આ સંથારો પતિલેખિતદુષ્પત્તિલેખિત હોવો. એ પ્રમાણે અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા-સંથારો. પ્રમાર્જન વસ્ત્રના છેડાથી જાણવું. ઉધ્વાર - પુરુષ, પ્રસવણ-મૂત્ર, તેની ભૂમિ તે સ્થંડિલ. આ ચાર અતિચાર પ્રમાદથી છે. પૌષધોપવાસ કરીને અસ્થિર ચિત્ત વડે આહાર, શરીરસત્કાર, અબ્રહ્મવ્યાપારની ઈચ્છાથી પૌષધનું અયથાર્થ પાલન. અસંવિભાળ - પોતા માટે કરેલ અશનાદિના પશ્ચાત્ કર્માદિ દોષનો ત્યાગ કરીને સાધુને દાન આપવું તે. તેના અતિચાર - (૧) અન્નાદિની અદાન બુદ્ધિથી, માયા વડે સચિત્ત ડાંગર આદિ ઉપર મૂકવા. (૨) સચિત્ત ફલાદિ વડે અન્નાદિ ઢાંકવા. (૩) સાધુના ભોજનકાળનું ઉલ્લંઘન, અર્થાત્ ન્યૂન કે અધિક કાળ જાણીને સાધુ કે ગ્રહણ નહીં કરે તેવું દાન. (૪) “આ બીજાનું છે, માટે સાધુને ન આપી શકાય” સાધુઓ જાણે કે આનું અન્ન વગેરે હોય તો અમને કેમ ન આપે, એમ સાધુને વિશ્વાસ પમાડવા કહેવું અથવા “આ દાનથી મારી માતાને પુન્ય થાઓ'' એમ કહેવું. (૫) બીજાએ આપ્યું, તો હું તેનાથી હીન કે કૃપણ છું - એમ વિચારી આપે. આ અતિચાર છે, વ્રત ભંગ નથી. કેમકે આપવું છે, પણ પરિણામ દૂષિત છે. ન આપે, આપનારને રોકે, ઈત્યાદિથી વ્રત ભંગ થાય છે. આવશ્યક ટીકામાં ભંગ અને અતિચારની વિશેષતા અમે જાણી નથી, પણ અહીં વ્રત ભંગથી જુદા ગણી અમે અતિચારોની વ્યાખ્યા કરી છે, સંપ્રદાયથી નવપદાદિમાં ર ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ તેમ જણાય છે. - x - આવશ્યક ચૂર્ણિમાં પૂર્વગત ગાથામાં નવ દ્વારો છે. અતિચાર શબ્દથી સર્વ ભંગ પ્રાયઃ અપ્રસિદ્ધ છે, તેથી એવી શંકા ન કરવી કે આ અતિચારો જ ભંગ છે. અહીં કહેલ પાંચ-પાંચ અતિચારો, તે બીજા અતિચારના સૂચક છે, પણ તેટલાં જ છે, તેમ નિશ્ચિત નથી. - x - પણ ઉપલક્ષણ માત્ર છે. અહીં તત્ત્વ આ છે - જે વ્રતવિષયમાં અનાભોગાદિ કે અતિક્રમાદિ ત્રણ પદ વડે અથવા સ્વબુદ્ધિ કલ્પનાથી વ્રતના વિષયનો ત્યાગ કરતાં પ્રવૃત્તિ થાય, તે અતિચાર અને વિપરીતપણામાં ભંગ છે. - x - પ્રશ્ન-સર્વ વિરતિમાં અતિચાર સંભવે, દેશવિરતિમાં તો ભંગ જ થાય કેમકે કહ્યું છે કે – બધાં અતિયાર સંજ્વલન ના ઉદયથી થાય, મૂલ છેદ, બાર કષાયથી જ થાય ? ઉત્તર - આ ગાયા સર્વવિરતિના અતિચાર અને ભંગને જણાવવા માટે છે, દેશવિરતિ આદિનો ભંગ બતાવવા નહીં - ૪ - ૪ - જેમ સંયતને સંજ્વલનના ઉદયે યથાખ્યાત ચાસ્ત્રિનો નાશ થાય છે, બીજા ચાસ્ત્રિ અને સમ્યકત્વ સાતિચાર અને ઉદયવિશેષથી નિરતિચાર હોય છે, ત્રીજા કષાયના ઉદયે સરાગ ચાસ્ત્રિનો નાશ થાય છે, સમ્યકત્વ સાતિચાર-નિરતિચાર બંને હોય છે. બીજા કષાયના ઉદયે દેશવિરતિનો નાશ થાય છે, પણ સમ્યકત્વ તો બે ભેદે જ હોય, પ્રથમ કષાયના ઉદયે સમ્યકત્વનો નાશ થાય છે. જો એમ ન હોય તો અતિચારાદિ દેશ ભંગમાં પ્રાયશ્ચિત્ત તપ અને સર્વ ભંગમાં મૂલ છેદ કઈ રીતે સંભવે ? .. પ્રશ્ન - અનંતાનુબંધ્યાદિ કષાય સર્વઘાતી છે, સંજ્વલન દેશઘાતિ છે, તેથી સર્વઘાતી ઉદયે મૂલછેદ, દેશઘાતિમાં અતિચારો છે. [સમાધાન સત્ય છે, પણ બાર કષાયોનું સર્વઘાતિત્વ સર્વવિરતિ અપેક્ષાએ છે, સમ્યકત્વાદિ સાપેક્ષ નથી. - ૪ - માટે અતિચાર છે. ચ્છિમ - પછી બીજું નથી, તે અપશ્ચિમ. મરણ-પ્રાણ ત્યાગ, તે રૂપ અંત તે મરણાંત. તે સમયે થયેલ તે મારણાંતિકી, જેનાથી શરીર, કષાયાદિ કૃશ કરાય તે સંલેખના - તપ વિશેષ રૂપ. જોષણા-સેવના. તેની આરાધના અર્થાત્ અખંડપણે કાળ કરવો. તેમાં ફોર્ક - મનુષ્યલોક, તે સંબંધી અભિલાષા, તેની પ્રવૃત્તિ. જન્માંતરે હું શ્રેષ્ઠી આદિ થઉં. પરત્નો - હું દેવ થાઉં આદિ. નીવિત - પ્રાણ ધારણા, “હું ઘણું જીવું”. તે ઈચ્છા. સંલેખના કરનાર વસ્ત્ર, માળા, આદિ સત્કાર જોઈને, ઘણો પરિવાર થતો જોઈ કે લોક પ્રશંસાથી “જીવિત જ શ્રેષ્ઠ છે’ એમ માને ઈત્યાદિ - x - ઉક્ત સ્વરૂપ પૂજાદિના અભાવે મરણને ઈચ્છે. માનુષી કે દિવ્ય કામભોગ મળે તેમ ઈચ્છવું. • સૂત્ર-૧૦ : ત્યારપછી આનંદ ગાાપતિઓ ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષતતાદિ બાર ભેદે શ્રાવક ધર્મ સ્વીકારીને ભગવંતને વાંદી-નમીને, તેમને કહ્યું – ભગવન્ ! આજથી મારે અન્યતીર્થિક, અન્યતીર્થિકદેવ, અન્યતીર્થિક Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૦ પરિગૃહીત અરહંત ચૈત્યને વાંદ-નમવું ન કરે. પૂર્વે અનાલાપિત સાથે આલાપ સંલાપ, તેમને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા કે વારંવાર આપવા ન કલ્પે. સિવાય કે રાજા-ગણ-બલ-દેવતાના અભિયોગ કે ગુરુનિગ્રહથી તથા આજીવિકા અભાવે [કરવું પડે] • • મારે શ્રમણ નિગ્રન્થને પામુક, એપણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછણ, પીઠ-ફલક, શય્યા-સંતારક, ઔષધ, ભૈષજથી પ્રતિલાભતા વિહરવું ક૨ે. આવો અભિગ્રહ સ્વીકારી, પ્રશ્નો પૂછી, અર્થ ગ્રહણ કરે છે. ત્યારપછી ભગવંતને ત્રણ વખત વાંદીને ભગવંત પાસેથી તિપલાશક ચૈત્યથી નીકળે છે, નીકળીને વાણિજ્ય ગ્રામ નગરે, પોતાના ઘેર આવે છે, આવીને શિવાનંદા પત્નીને કહ્યું – મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ મને ઈચ્છિત, પ્રતિચ્છિત, અભિરુચિક છે. તો તું પણ ભગવંત પાસે જઈ, વાંદી, પપ્પા, ભગવંત પાસે યાવત્ બાર ભેદે ગૃહીધર્મ સ્વીકાર. • વિવેચન-૧૦ : ૨૯ મવંત - ભગવન્ ! અપ્રવૃત્તિ - આજથી, સમ્યકત્વ સ્વીકારના દિવસથી, નિરતિચાર સમ્યકત્વ પાલન માટે, તેની સતનાને આશ્રીને, અન્યતીર્થિક-જૈન સંઘ સિવાયના બીજા તીર્થવાળા, ચસ્ક આદિ કુતીર્થિક, અન્યયૂથિક દેવતા-હરિહર આદિ, ચૈત્ય-અરિહંત પ્રતિમા, જેમકે શૈવોએ ગ્રહણ કરેલ વીરભદ્ર-મહાકાલાદિ, વંદિતુંઅભિવાદન કરવાને, નમસ્કર્તુ-પ્રણામ પૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણકીર્તન કરવું, કેમકે તેથી તેના ભક્તોને મિથ્યાવાદી પ્રસંગ બને. પૂર્વમ્-પહેલા, - ૪ - આલપિતુ-એક વાર બોલાવવા, સંલર્પિતુ-પુનઃ પુનઃ વાત કરવી. કેમકે તેઓ લોઢાના ગોળા સમાન છે - x - તે નિમિત્તે કર્મબંધ થાય. તથા આલાપાદિ વડે તેના પરિચયથી મિથ્યાત્વ પ્રાપ્તિ થાય. પહેલા બોલાવેલ હોય તો લોક અપવાદ ભયથી સંભ્રમ સિવાય “તમે કેવા છો ?’” આદિ કહેવું તથા અન્યતીર્થિકોને અશનાદિ આ૫વા નહીં, આ નિષેધ ધર્મબુદ્ધિથી જ છે, કરુણા વડે તો આપે પણ ખરો આ વિષયમાં અપવાદ કહે છે - X મૈં - કલ્પતું નથી, રાજાના અભિયોગ-પરાધીનતા સિવાય, 7 - સમુદાય, વન - રાજા અને ગણ સિવાયના બળવાન્. દેવતાભિયોગ-દેવપરતંત્રતા, ગુરુનિગ્રહમાતા, પિતાની પરવશતા અથવા ચૈત્ય અને સાધુઓનો નિગ્રહ-શત્રુકૃત્ ઉપદ્રવ. - વિત્તિકતાર - વૃત્તિ - જીવિકા, તેના અરણ્ય જેવું ક્ષેત્ર અને કાળ, તે નિર્વાહનો અભાવ. તેથી બીજે દાન અને પ્રણામાદિનો નિષેધ છે. પડિગ્ગહ-પાત્ર, પીઢ-પાટ, ફલક-ટેકા માટે પાટિયું આદિ. - સૂત્ર-૧૧ - ત્યારે શિવાનંદા, આનંદ શ્રાવકને આમ કહેતા સાંભળી હષ્ટ-તુષ્ટ થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી લઘુકરણ યાવત્ પયુપાસે છે, ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, શીવાનંદા અને તે મોટી પર્પદાને ધર્મ કહ્યો. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે શિવાનંદા ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી યાવત્ ગૃહીધર્મ સ્વીકાર્યો. તે જ ધાર્મિકયાનપવરમાં બેસીને, જે દિશામાંથી આવેલ, તે દિશામાં પાછી ગઈ. • વિવેચન-૧૧ : નકુળ - શીઘ્ર ગમન ક્રિયામાં દક્ષ ઈત્યાદિ. - સૂત્ર-૧૨ થી ૧૪ -- [૧૨] ભંતે ! એમ કહી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને કહ્યું – હે ભગવન્ ! આનંદ શ્રાવક આપની પાસે મુંડ યાવત્ દીક્ષિત થવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. આનંદ શ્રાવક ઘણાં વર્ષ શ્રાવક પર્યાય પાળીને યાવત્ સૌધર્મકો અરુણ વિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે, ત્યાં આનંદ શ્રાવકની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે. 30 પછી ભગવંત અન્ય કોઈ દિવસે બાહ્ય યાવત્ વિચરે છે. [૧૩] પછી આનંદ, શ્રાવક થયો. જીવાજીવનો જ્ઞાતા યાવત્ પ્રતિલાભિત કરતો વિચરે છે. શિવાનંદા પણ શ્રાવિકા થઈ યાવત્ વિચરે છે. [૧૪] ત્યારપછી, તે આનંદને અનેક શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષી ગયા. પંદરમાં વર્ષમાં મધ્યમાં વર્તતા, કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મજગરિકા કરતા આવા પ્રકારે અધ્યવસાય, વિચાર, પાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – હું વાણિજ્યગ્રામ નગરમાં ઘણાં રાજા, ઈશ્વર સાવત્ પોતાના કુટુંબનો યાવત્ આધાર છું, આ વિક્ષેપોથી હું ભગવંત મહાવીર પાસે સ્વીકારેલ ધર્મપ્રાપ્તિને કરવાને સમર્થ નથી. મારે ઉચિત છે કે આવતીકાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી વિપુલ અશાંત “પૂરણ” માફક યાવત્ જ્યેષ્ઠપુત્રને કુટુંબમાં સ્થાપીને, તે મિત્ર યાવત્ જ્યેષ્ઠ પુત્રને પૂછીને કોલ્લાગ સંનિવેશમાં જ્ઞાતકુલમાં પૌષધશાળા પ્રતિલેખીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરવું. આમ વિચારી, બીજે દિવસે પૂર્વવત્ જમીને, ભોજન બાદ તે મિત્ર ચાવત્ વિપુલ પુષ્પાદિથી સત્કારી, સન્માની, તે જ મિત્ર યાવત્ આગળ મોટા પુત્રને બોલાવીને કહ્યું – હે પુત્ર ! હું વાણિજ્યગ્રામમાં ઘણાં રાજા, ઈશ્વર આદિ યાવત્ વિચરું. તો મારે ઉચિત છે કે હાલ તને પોતાના કુટુંબના આલંબનાદિ સ્થાપીને યાવર્તી વિસરું. મોટા પુત્રે “તહત્તિ” કહીને આ અર્થને વિનયથી સ્વીકાર્યો. ત્યારે આનંદે તે જ મિત્ર યાવત્ આગળ મોટાપુત્રને કુટુંબમાં સ્થાપીને કહ્યું – તમે આજથી મને બહુ કાર્યોમાં યાવત્ એક કે વધુ વખત પૂછશો નહીં, માટે અશનાદિ ન કરાવશો, ન સંસ્કારશો. પછી આનંદે મોટાપુત્ર, મિત્રાદિને પૂછીને પોતાના ઘેરથી નીકળી, વાણિજ્યગ્રામ મધ્યેથી જઈને, કોલ્લાગ સંનિવેશમાં, જ્ઞાતકુલમાં પૌષધશાળા પાસે આવી, તેને પ્રમાઈ, ઉચ્ચાર-પાવહ ભૂમિ પ્રતિલેખીને દર્ભ સંસ્તાક પાથરી, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૧૨ થી ૧૪ તેના ઉપર બેસીને, પૌષધશાળામાં પૌષધ લઈ દર્ભ સંથારે બેસી, ભગવંત મહાવીર પાસે ધમંપાતિ સ્વીકારીને રહ્યો. • વિવેચન-૧૨ થી ૧૪ - અંતે થાય તે આંતિકી, ભગવંત પાસે સ્વીકારેલી. ધર્મ પ્રજ્ઞાપના, અનુષ્ઠાન વડે સ્વીકારીને, ‘પૂન' - ભગવતીમાં કહેલ બાલતપસ્વી, તેની જેમ આનંદે કર્યું - * * * * નાયકલ-સ્વજનગૃહ, ઉપકરોતુ-રાંધવું, ઉવકરેઉ-રાંધેલને બીન દ્રવ્યો વડે સંસ્કારવું-ગુણાંતર કરવું. • સૂઝ-૧૫ - ત્યારપછી આનંદ શ્રાવક ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી શ્રાવકપ્રતિજ્ઞા યથા-સૂત્ર, માર્ગ, તથ્યથી સમ્યફ, કાયા વડે સ્પર્શે છે, uળે છે, શોભે છે, પૂર્ણ કરે છે, કીર્તન-આરાધન કરે છે. પછી તે બીજી-સ્ત્રીજીગ્નોથીપાંચમી-છઠ્ઠી યાવતુ અગીયારમી પ્રતિમા યાવત્ આરાધે છે. • વિવેચન-૧૫ - પૂજન - અગિયારમાં પહેલી ઉપાસક પ્રતિમા-શ્રાવકોચિત અભિગ્રહ વિશેષ. તે આ • શંકાદિ શચરહિત સમ્યગ્દર્શનયુક્ત, શેષ ગુણ રહિત, જે પ્રાણી તે પહેલી પ્રતિમા. સમ્યગદર્શન સ્વીકાર તેની પૂર્વે પણ હતો. અહીં શંકાદિ દોષ, રાજાભિયોગાદિ અપવાદ સિવાય, તથાવિધ સમ્યગદર્શનાચારના વિશેષ પાલન વડે પ્રતિમાત્વ સંભવે છે. તે સિવાય પહેલી પ્રતિમા એકમાણે, બીજી બે માસે યાવતુ અગિયારે પ્રતિમા સાડા પાંચ વર્ષે પૂર્ણ કરી, તેમ કહ્યું, તે અર્થ સંગત થશે નહીં. આ અર્થ દશાશ્રુતસ્કંધાદિમાં નથી, કેમકે ત્યાં શ્રદ્ધામાત્ર રૂપ પહેલી પ્રતિમાનું પ્રતિપાદન છે. ઉIઈસુ આદિ-સૂત્ર પ્રમાણે, પ્રતિમાચાર ઉલ્લંધ્યા વિના, ક્ષાયોપથમિક ભાવ ન છોડીને, તવ મુજબ. પાસે$ = આદિ-સ્પર્શે છે, સતત ઉપયોગ જાગૃતિ વડે રક્ષે છે, ગરપુજા પૂર્વક પારણું કરીને શોભાવે છે અથવા નિરતિચાપણે શુદ્ધ કરે છે, કાળ મર્યાદા પૂર્ણ થવા છતાં પરિણામને તજતો નથી, તેની સમાપ્તિમાં “મેં કરવા યોગ્ય કર્યું” એમ સ્તુતિ કરે છે. આ બધાં પ્રકારો વડે નિર્દોષપણે પૂર્ણ કરે છે. બીજી પ્રતિમા-દર્શન પ્રતિમા યુક્ત નિરતિચાર અણુવતને પાળતો, અનુકંપાદિ ગુણયુકત જીવને બીજી પ્રતિમા હોય. -- ત્રીજી પ્રતિમા-સામાયિક પ્રતિમા-શ્રેષ્ઠ દર્શન, વ્રતયુક્ત, જે ત્રિસંધ્યા સામાયિક કરે છે તે આ ત્રણ માસની પ્રતિમા છે. ચોથીપૌષધ પ્રતિમા, પૂવોક્ત પ્રતિમા યુક્ત આઠમ, ચૌદશ આદિ પર્વદિને ચાર માસ સુધી સંપૂર્ણ પૌષધ પાળે. પાંચમી-કાયોત્સર્ગ પ્રતિમા-સમ્યકત્વ, અણુવત, ગુણવત, શિક્ષાવતવાળો, સ્થિર, જ્ઞાની, આઠમ-ચૌદશે એક સનિ કાયોત્સર્ગમાં સ્થિર રહે, તે સિવાયના દિવસે સ્નાન અને સાત્રિભોજન છોડી, કચ્છને મોકળો મુકી દિવસે બ્રહ્મચારી અને રણે પરિમાણ કરેલો હોય, ત્રિલોકપૂજ્ય-જિતકષાયી જિનનું, પ્રતિમા સ્થાયી (શ્રાવક) ધ્યાન કરે અથવા નિજ દોષ સિવાયનું ધ્યાન પાંચ માસ કરે. છઠ્ઠી બ્રાહ્મ વર્જન પ્રતિમાપૂર્વોક્ત પ્રતિમા ગુણયુક્ત, મોહનીય કર્મ જિતેલો, એકાંતે મૈથુન ત્યાગે અને રાત્રિએ સ્થિર ચિત હોય. શૃંગાર કથા વિરક્ત તે સ્ત્રી સાથે ન રહે, સ્ત્રીનો અતિપ્રસંગ અને ઉત્કૃષ્ટ વિભૂષા ત્યજે, એ રીતે છ માસ સુધી રહે. અથવા બીજી રીતે ચાવજીવ અબ્રહ્મને ત્યાગે. સાતમી સચિતાહાર ભાગરૂપ પ્રતિમાસંપૂર્ણ સચિતાહારનો વિધિપૂર્વક ત્યાગ અને બાકીની પ્રતિમાઓના પદ વડે ચાવતું સાતમાસ યુક્ત રહે. આઠમી સ્વયં આરંભવર્જન પ્રતિમાઆઠ માસ માટે સ્વયં સાવધારંભ તજે. વૃત્તિ નિમિતે પ્રેગ્યાદિ દ્વારા આરંભ કરાવે, પૂર્વોક્ત પ્રતિમા પાળે. નવમી મૃતક પેપ્યારંભ વર્જનપ્રતિમા-પેપ્ય દ્વારા સાવધ આરંભ ન કરાવે અને પૂર્વોક્ત પ્રતિમાયુક્ત નવ માસ રહે. દશમી ઉદ્દિષ્ટ ભક્તવર્જન પ્રતિમા-ઉદ્દિષ્ટ કૃત ભોજન પણ વર્ષે, અમાથી મુંડ થાય કે શિખા ધારે. દ્રવ્ય વિશે પૂછતા, જાણવા છતાં, જાણું છું કે નહીં, તેમ ન કહે. પૂર્વોક્ત ગુણ યુક્ત, કાલમાન-દશ માસ. અગિયારમી શ્રમણભૂત પ્રતિમા અમાથી મુંડ કે લોચ કરેલ, જોહરણ અને અવગ્રહ ગ્રહી, શ્રમણ માફક કાયા વડે ધર્મને સ્પર્શતો એક દિવસથી આરંભી, અગિયાર માસ સુધી વિચરે. સૂત્ર-૧૬ થી ૧૮ : [૧૬] ત્યારપછી આનંદ શ્રાવક આ આવા ઉદાર, વિપુલ, પ્રયનરૂપ, પ્રગૃહીત તપોકમથી શુદ્ધ કાવત્ કૃશ અને ધમનિ વ્યાપ્ત થયો. ત્યારપછી આનંદ શ્રાવકને અન્ય કોઈ દિને મધ્યરાત્રે ધર્મ જાગરિા કરતાં આનો સંકલ્પ થયો કે - હું ચાવત ધમતિ બાપ્ત થયો છું. હજી મારામાં ઉથાન, કર્મ, ભલ, વીય, પરાકાર પરાક્રમ, શ્રદ્ધા-વૈર્યન્સવેગ છે, તો મારામાં જ્યાં સુધી ઉત્થાન ચાવતુ સંવેગ છે, મારા ધમચિાર્ય, ધર્મોપદેશક, જિન-સુહસ્તિ શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં સુધી, માટે ઉચિત છે કે આવતીકાલે યાવતુ સૂર્ય ઉગતા, અપશ્ચિમ મારણાંતિક સંખના, આરાધના યુક્ત થઈને, ભાત-aણીનું પ્રત્યાખ્યાન કરીને કાલની અપેક્ષા ન કરીને વિચરવું. એમ વિચારીને કોઈ દિવસે શુભઅધ્યવસાય, શુભ પરિણામ, વિદ્ધ થતી વેશ્યા, તદાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉપયુ. પૂર્વમાં લવણસમુદ્રમાં પ00 યોજન ફ્રોઝને જાણે-જુએ છે. એ રીતે દક્ષિણ અને પશ્ચિમમાં જાણવું. ઉત્તરમાં ગુલ્લ હિમવંત વધર પર્વત સુધી, ઉંચે સૌધર્મકલ્પ, નીચે આ રનભા ગૃવીના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રોટય નરક સુધી જાણે-જુએ છે. ૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. હર્ષદા નીકળી યાવતુ પાછી ગઈ. ત્યારે ભગવંતના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર, જે ગૌતમ ગોટેમીય, સાત હાથ ઉંચા, સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજasષભનારા સંઘયણી, સુવર્ણપુલક નિઘસ પાગૌર, ઉગ્ર-દિપ્તtપ્ત-ધો-મહાતપસ્વી, ઉદર, ઘોર ગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચારી, શરીર મમત્વ ત્યાગ, સંક્ષિપ્ત-વિપુલ કોલેસ્પી, નિરંતર છ-છઠ્ઠ તપોકર્મથી સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૬ થી ૧૮ ૩૪ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે ગૌતમસ્વામીએ છઠ્ઠના પારણે પહેલી પોરિસી સઝાય કરી, બીજી પેરિસીમાં ધ્યાન કર્યું. શ્રીજીમાં ત્વરિત, ચપળ, અસંભાતપણે મુહપત્તિ પ્રતિલેખી, પછી પત્ર અને વસ્ત્રોને પડિલેહીને, તે વસ્ત્ર-પત્રને પ્રમાઈનેપત્રો ગ્રહણ કરી ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને વાંદી-નમીને કહ્યું – ભગવાન ! આપની અનુજ્ઞા પામી છઠ્ઠના પારણે વાણિજ્ય ગામ નગરે ઉચ્ચ-નીચમધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચયએ ભ્રમણ કરવું ઈચ્છે છે. • • સુખ ઉપજે તેમ કરો ત્યારે ગૌતમ, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંત પાસેથી, દૂતિપલાશક શૈત્યથી નીકળીને અત્વરિત-અચપલ-અસંભાંત થઈ, યુગ પ્રમાણ ભૂમિને જોનારી દૈષ્ટિ વડે માનિ શોધતા, વાણિજ્ય ગામ નગરે ગયા. જઈને ત્યાં ઉરચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષાચયએ ફરે છે. ત્યારે ગૌતમસ્વામીએ વાણિજ્ય ગ્રામે ભગવતીમાં કહ્યા મુજબ ચાવતું ભિક્ષાચચએિ ફરતા, યથાવયપ્તિ ભકતપાન ગ્રહણ કરીને વાણિજ્યગ્રામથી પાછા વળતા, કોલ્લાસ સંનિવેશથી થોડે દૂરથી જતાં ઘણાં લોકોના અવાજ સાંભળ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે – - હે દેવાનુપિયો ભગવંતના શિષ્ય આનંદશ્રાવકને પૌષધશાળામાં અપશ્ચિમ ચાવત અપેક્ષારહિતપણે વિચરે છે. ત્યારે ગૌતમે ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને આનો સંકલ્પ થયો - હું જાઉં અને આનંદ શ્રાવકને જોઉં. એમ વિચારીને કોલ્લમ સંનિવેશે આનંદ શ્રાવક પાસે પૌષધશાળાએ આવ્યા. ત્યારે આનંદ ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને યાવત્ હર્ષિત હદયી થયો. ગૌતમ સ્વામીને વાંદી-નમીને કહ્યું – હું આ ઉદર યાવત ધમની વ્યાપ્ત થયો છું આપની પાસે આવીને, ત્રણ વખત મસ્તક તડે પાદ વંદન કરવાને અસમર્થ છું. ભલે ! સ્વકીય ઈચ્છાથી, અનાભિયોગપણે અહીં આવો, તો આપને ત્રણ વખત મસ્તક ડે પગે વાંદુ-નમું. ત્યારે ગૌતમ, આનંદ પાસે આવ્યા [૧૮] ત્યારે આનંદ શ્રાવકે, ગૌતમસ્વામીને ત્રણ વખત મસ્તક વડે, પગે વાંદી-નમીને પૂછયું - ભંતે ! ગૃહસ્થીને ગૃહમધ્યે વસતાં અવધિજ્ઞાન ઉપજે ? • હા, થાય. અંતે ! જે ગૃહીને યાવત ઉપજે, તો મને પણ ગૃહમણે વસતાં અવધિજ્ઞાન થયું છે . પૂર્વમાં લવણસમુદ્ર યાવત નીચે રોય નામે નરકાવાસને હું ઘણું છું - જોઉં છું ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકને કહ્યું - ગૃહને ચાવતુ ઉપજે,. પણ આટલું મોટું નહીં. હે આનંદ ! તું આ સ્થાનની આલોચના યાવતુ તપોકમને સ્વીકાર, ત્યારે આનંદ, ગૌતમસ્વામીને કહ્યું – તે ! જિનવચનમાં સતુ, તણ, તથાભૂત, સદ્ભૂત ભાવોની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કરાય છે ? ના, તેમ નથી. અંતે જે જિન વચનમાં સતુ ચાવતું ભાવોની આલોચના ચાવતુ તપોકમે સ્વીકાર ન હોય તો ભતા આપ જ આ સ્થાનને આલોચો ચાવતું સ્વીકારો. 1િ5/3] ત્યારે ગૌતમસ્વામી, આનંદે આમ કહેતા, શંતિ-કાંક્ષિત-વિચિકિત્સા સમાજ થઈ આનંદ પાસેથી નીકળ્યા, નીકળીને દૂતિપલાશ ચૈત્યે ભગવત પાસે આવી, ભગવંતથી થોડે દૂર ગમનાગમન પ્રતિક્રમી, એષણા-અનેષણા આલોચીને ભોજન-પાન દેખાયા. દેuડીને ભગવંતને વાંદી-નમીને કહ્યું - ભગવત્ ! આપની અનુજ્ઞા પામીને આદિ પૂર્વવત ચાવતું ત્યારે હું શાંકિતાદિ થઈને આનંદ પાસેથી નીકળી, જદી અહીં આવ્યો. અંતે! શું તે સ્થાનની આલોચનાદિ આનંદ કરે કે હું કરું? ગૌતમને આમંત્રીને ભગવંતે કહ્યું - હે ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત કર આનંદને એ સંબંધે અમાવ. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને ‘તહતિ’ કહી આ વાત વિનયથી સ્વીકારીને, તે સ્થાનના આલોચના યાવતું પ્રતિક્રમણ કર્યા. આનંદને આ સંબંધે ખમાવ્યો. પછી ભગવતે કોઈ દિને બાહ્ય જનપદમાં વિચય. • વિવેચન-૧૬ થ૧૮ - ઉદાર આદિ વર્ણન, મેઘકુમારના તપવર્ણન સમાન કહેવું. ગહમઝાવસંતસ્સઘરમાં વર્તતા. સંતાઇ આદિ એકાર્થક શબ્દો છે. • સૂત્ર-૧૯ : ત્યારે તે આનંદ શ્રમણોપાસક, ઘણાં શીલવતોથી યાવતુ આત્માને ભાવિત કરતા વીશ વર્ષ બ્રમણોપાસક પચયિ પાળીને, અગિયાર ઉપાસક પ્રતિમાને સારી રીતે કાસા વડે સ્પર્શન, માસિકી સંલેખના વડે આત્માને આરાધીને, ૬૦ ભકતોને, અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી, કાળ માટે કાળ કરીને, સૌધર્મ કલામાં સૌધમવતંસક મહાવિમાનના ઉત્તર-પૂર્વમાં અરુણ વિમાને દેવ થયા. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે, ત્યાં આનંદ દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ છે. ભગવતુ આનંદ દેવ તે દેવલોકથી આય ક્ષયાદિથી અનંતર વીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ. • વિવેચન-૧૯ : નિફોપ-નિગમન. જેમકે – હે જંબૂ ! ભગવંતે યાવત્ ઉપાસકદશાના પહેલાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #25 -------------------------------------------------------------------------- ________________ /ર૦,૧ ૩૬ છે અધ્યયન-૨-“કામદેવ” & —X - X - X -X - - સૂગ-ર૦,૧ ? (ર) અંતે જે શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ સાતમાં અંગસૂત્ર, ઉપાસકદના પહેa અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભલે બીજ અધ્યયનનો અર્થ છે જંબુા તે કાળે, તે સમયે ચંપાનગી, પૂણભદ્ર ચત્ય, જિતy રાજ, કામદેવ ગાયાપતિ, ભદ્રાપિની હતા. છ હિરણય કોડી નિધાનમાં, છે વ્યાજમાં, છ વન-Wાન્યાદિમાં રોકેલ હતી. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા છ વજ હતા. સમવસરણ. આનદની જેમ નીકળ્યો. તેમજ પાવકધર્મ સ્વીકાર્યો. તે પ્રમાણે જ મોટા* અને મિદિને પૂછીને પૌષધશાળાએ આવ્યા. આનંદ માફક જ વાવતું ધર્મપ્રાપ્તિ સ્વીકારીને રહો. ]િ ત્યારપછી કામદેવ શ્રાવકની પાસે મધ્યરાત્રિ કાળે એક માયી મિદષ્ટિ દેવ પ્રગટ થયો. તે દેવે એક મહા પિશાયરૂપ વિકવ્યું. તે પિશાયરૂપ દેવનો વન વિસ્તાર પ્રમાણે છે - તેનું માથું ગોવિંજ સંસ્થાન સંસ્થિત, વિ-ભસેલ સદેશ કેશ, પીળા તેજથી દીપતા હતા. મોટા ઉફ્રિકાના દીકરા જેવું કપાળ, મંગુ પુંછ જેવી ફગફગdી ભ્રમરો, વિકૃત-બીભત્સ દશનવાળો, શીઘટીથી નીકળેલ અખો વિકૃત-ભીભત્સ દર્શન વાળી, કાન સુપડાના ખંડ જેવા વિકૃ4-બીભત્સ-દર્શનીય, ઉરભપુટ સદેશ નાક, તેના બંને નાસિકાપુટ મોટા છિદ્રવાળા યમલ ચુલી સંસ્થાન સંસ્થિત હતા. ઘોડાની પુંછ જેવા દાઢીમુંછ, પીળા વર્ણન વિકૃ4 દશની હતી. ઉંટ જેવા લાંબા અને કોશ જેવા દાંતસૂપડા જેવી જીભ, વિકૃ દશની હતી. હલમ્ફાલ સંસ્થિત હનુ, ગાલરૂપ કડાઈના ખાડા જેવી સુટ, પીળી, કઠોર, મોટી હતી. મૃદંગાકાર સમાન સ્કંધ, નગરના કમાળ જેવી છાતી, કોઠીના આકાર જેવી તેની બાહા, નિuપાષાણ આકારે તેના બંને હdiા, નિરાલોટની કર જેવી હાથની આંગળી, છીપના દળ જેવા નખો, વાણંદની કોથળી માફક લબડતી છાતી, લોઢાની કોઠી જેવું ગોળ પેટ, કાંજીના કુંડા જેવી નાભિ, શીકાના આકારનું પુરુષ ચિન્હ, કિણવ ભરેલ ગુણી આકારે બંને વૃષણો (વાળો હતો). તેના બંને સાયલ કોઠી આકારે હતા. જુન-પાસના ગુચ્છ જેવા વાંકા અને વિકૃત વિભા દેખાતા જાનુ કઠણ અને વાળ વડે વ્યાપ્ત સંઘ, અઘરીશિલા આકારે તેના બંને પગ અને પગની આંગળીઓ, છીપના દળ જેવા નમો, લડહમાહ જાનુ, વિકૃતૃ-ભન-ભુન ભમર, પહોળું કરેલ મુખ રૂપી વિવર અને નિલલિત જિલ્લગ, કાકીડાની માળા કરેલ, ઉંદરની માળ વડે સુરત્ ચિન્હ, નોળીયાના કપુર સપનું વૈકસવાળો એવો આ ફોટ કરતો, ગર્જતો, ભયંકર અટ્ટહાસ્ય મુકતો, વિવિધ પંચવર્ષી રોમ વડે ઉપસ્થિત એક મહાન ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ નીલોત્પલન્ગવતગુહિક-અતસિકુસુમ જેવી, તીણ ઘાવાળી તલવારને લઈને પૌષધશાળામાં કામદેવ શ્રાવક પાસે આવ્યો. ત્યાં આવીને અતિ કોધિત, રુટ કુપિત, ચાંડિય, દાંત ચચાવતા તે પિરાયે કામદેવ શ્રાવકને કહ્યું - ઓ કામદેવ શ્રાવકા અપાર્થિતને પ્રાથમિનાર, દુરd-uld awવાળા, હીન-પુન્ય-ચૌદસીયા ¢ી-પી-પૂતિ-કૃતિ-પરિવર્જિત ધર્મ-પુન્યસ્વર્ગ અને મોક્ષની કામનાવાળા, ધર્મ-પુન્યવર્ગ-મોક્ષની કાંક્ષાવાળા, ઘમદિના પિપાસા દેવાનુપિયાં તને, જે શીલ-ad-વેરમણ-પચ્ચકખાણપૌષધોપવાસને ચલિત-ક્ષોભિત-ખંડિત-ભંજિત-ઉઝિત કે પરિત્યાગ કરવો કાતો નથી, [પરંતુ તે આજે યાવતુ પૌષધોપવાસને છોડીશ નહીં કે ભાંગીશ નહીં, તો આજે હું આ નીલોત્પલ ચાવ4 તલવારથી ટુકડે ટુકડા કરી દઈશ. જેથી હે દેવાનુપિયા છે અdધ્યાનની અતિ પીડાથી પીડિત થયેલો અકાળે જીવન રહિત થઈશ. •• ત્યારે તે કામદેવ શ્રાવક, તે પિશાચરૂપ દેવને આમ કહેતો સાંભળી અભીત, અગત, અનુદ્ધિન, અશુભિત, અચલિત, અસંભtત-મૌન રહીને ધર્મધ્યાન પ્રાપ્ત થઈ વિચારવા લાગ્યો. • વિવેચન-૨૦,૨૧ - - હવે બીજા અધ્યયનમાં કંઈક લખીએ છીએ. પુષ્યાવરFrirન - મધ્યસનિના કાળે. થઇUTEવાણ - વનનો વિસ્તાર, પણ • શીર્ષ, મસ્તક. નિન • ગાયોને ચસ્વાને વાંસના દળવાળું મોટું પાત્ર, ડાલું. તેને અધોમુખ કરતાં, જે સંસ્થાન થાય, તે આકારવાળું બીજી પ્રતમાં “વિકૃત અલંજર" એમ વિશેષણ છે અથવુિં ઠીબા જેવું. ક્યાંક ‘વિકૃત માટીનું વાસણ’ એમ લખ્યું છે, મrfrખrn frણા • ડાંગરની ડુંડી જેવા, શેન • વાળ. તે પીળી કાંતિવાળા સુશોભિત છે. ઉક્રિયાકભલ્લiઠાણ સંઠિય-માટીના મોટા વાસણના હીબરાના આકારે. નિડાલ-લલાટ, પાઠાંતરમાં-“મોટા પાણી ભસ્વાના ઘડા જેવું” એમ કહ્યું છે. મંગુસ-ભુજપરિસર્ષ વિશેષ. તસ્યો પિશાયરૂપની ભૂમગા-ભ્રમરો. તે પરસ્પર છુટ રોમવાળી છે, તેથી ફરફરતી લાગે છે. બીજી પ્રતમાં જટિલ-કુટીલ કહ્યું છે. વિગયબલીભ૭ દેસણાઓ-જેનું દર્શન વિકૃત અને બીભત્સ છે તેવી. સીસઘડિવિશિષ્ણુયાણિ-મસ્તકરૂપી ઘટ • x • અહિણી-લોયત. કોં-કાન, સુપડાના ટુકડા જેવા, અન્ય આકારવાળા નહીં ઉભવુડ સતિષભા-પેટાની નાસિકાના પુટ જેવી નાસિકા. પાઠાંતરથી હરભ-એક વાઘ વિશેષ, તેના મુખના જેવા આકારવાળી, અત્યંત ચપટી, કૃસિર-મોય છિદ્રવાળા, જમલલિiઠાણ-સાયે રહેલ બે યુલીના જેવા આકારવાળા. નાસાપુટ-નાકના છિદ્રો, બીજી વાંચનામાં “મહલકુમ્બ સંઠિયા' કહ્યું - માંસરહિત અને ઉન્નતસ્થિત હોવાથી, તેના બંને લમણા મોટા ઉંડા ખાડા જેવા છે. થોડવ : ઘોડાની પુચ્છ જેવા કહ્યું - દાઢીમૂછ. • x • ઘોડાની પુંછ જેવી કર્કશ સ્પર્શવાળી, ઉર્વ કેશવાળી, પણ તીર્થી ન નમેલી એવી દાઢી-નીચેના હોઠની Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૦,૨૧ બાજુના વાળ. ૩. • ઉંટ જેવા લાંબા હોઠ, પાઠાંતથી ઘોડા જેવા લબડતા હોઠ, પાન - લોઢાની કોશ જેવા લાંબા દાત, સૂપડા જેવી જીભ, હિંગલુપધાઉકંદર બિલ - હિંગળા રૂપ ધાતુ યુક્ત ગુફારૂપ બિલ જેવું મુખ, હલકુદ્દાલ-હળનો ઉપરી ભાગ, તેના જેવી અતિ વક્ર અને લાંબી, હસુય-દાઢો. ગલ્લકડિલ્સ-ગાલ રૂપી સંઘવાનું પગ, ખરુ ખાડા જેવી અથતુિ મધ્ય ભાગ નીચાણવાળો છે. કુ-પહોળો. આ સમાનતાથી કડિલ્ય ઉપમા આપી છે. તે વર્ણથી પીળી, સ્પર્શથી કઠોર અને મોટી છે. ખભા, મૃદંગ આકારે છે. વૈS - વક્ષ:સ્થળ, fઇ - લોહ આદિ ઘાતુને ધમવાને માટેની માટીની કોઠી, તેવી ચૂળ બે ભૂજાઓ. નિસાપાહાણ-મગ આદિ દળવાની શિલા, તેવા આકારે જાડી-લાંબી બે અગ્ર ભૂજા. નિસાલોઢ-વાટવાનો પથર, તેવા આકારે હાથની આંગળી. સિuિપુડ-છીપના સંપુટનો એક દલ-એવી આકૃતિવાળા હાથના નખો. બીજી વાચનામાં આમ પણ કહ્યું છે - અાલક આકારે છાતી - ૪ - અટ્ટાલક-કિલ્લાની ઉપરનો ભાગ, નાપિતપસેવક-નખશોધક અને અાદિની કોથળી જેવા, ઉરસિ છાતીએ લટકતા રહેલા સ્તનો, પોટ્ટ-જઠર, અય:કોઠકવતુ-લોઢાની કોઢીની જેમ ગોળ, પાન-ધાન્ય સ વડે સંસ્કારેલ પાણી, જેના વડે વણકરો વસ્ત્રોને કાંજી પાય છે, તેનું કલંદ-કુંડ, તેના જેવી ગંભીર નાભિ-જઠરનો મધ્ય ભાગ. બીજી વાયનામાં આ પાઠ છે - ભગ્ગકડી, વિષયવંકપટ્ટી, અસરિસા દોવિ તસ્ય ફિસગા-જેની કેડ ભાંગેલી, બેડોળ, વક-પૃષ્ઠ છે, સિક-કુલ્લા, અસમાન છે. શિક્કક-દહીં આદિના પાત્રનું દોરડાવાળું આકાશમાં આધારભૂત-સીકુ, નેત્ર-મંથાનના દંડને ખેંચવાનું દોરડું, તેની જેમ લાંબુ-પુરુષ ચિલ, કિરણપુડસઠાણસંઠિય-મદિરાના અંગરૂપ તંદુલાદિથી ભરેલ ગુણીના આકાર જેવા વૃષણો-અંડકોશો. જમલકોક્રિય-સમાનપણે રહેલ કોઠીના આકારે રહેલ બંને ઉર-જાંઘ, જુણગુટ્ટ-એક જાતનું ઘાસ, તેના ગુચ્છા જેવા ઢીંચણ, આ ઉપમાનું સાધર્મ કહે છે - અતિ વકાદિ. - 1 - ઢીંચણની નીચે રહેલ ભાગ કઠણ અને નિર્માસ છે, તે વાળ વડે વ્યાપ્ત છે. અધર વાટવાની શિલાકારે બંને પગ છે, અઘરીલોષ્ટ-વાટવાનો પત્થર, તે આકારે પગની આંગળીઓ છે. કેશના અગ્રણી નખના અગ્ર સુધી પિશાયરૂપ વર્ણવ્યું. હવે સામાન્યથી વર્ણન કરે છે • લડહ એટલે ગાડાનાં પાછળના ભાગે રહેલ, તેના ઉત્તરાંગના રક્ષણ માટેનું કાઠ, એ રીતે બ્લથસંધિ બંધનત્વથી લડહ જેવું. મડહ-સ્થળપણાથી અલા અને લાંબા ઢીંચણ વાળો. વિકૃત-વિકારવાળી, ભાંગેલી, વક ભૂકટીવાળો. બીજી વાંચનામાં ચાર વિશેષણો દેખાય છે - મષિ, મૂષક, મહિષ જેવો કાળો, જલ ભરેલ મેઘ જેવો કાળો... અવદારિત-પહોળા કરેલ મુખવાળો. નિલલિતલબડતી જીભવાળો, શસ્ટ-કાકીડો - x - ઉંદુરમાલયા-ઉંદરની માળા, પરિણદ્ધવ્યાપ્ત. ચિહ્ન-સ્વકીય લાંછન. ૩૮ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ નકુલાભ્યાં-બે નોળીયા વડે કાનનું આભૂષણ કરેલો. સર્પકૃત વૈકક્ષ - બે સર્પ વડે ઉત્તરાસંગ કરેલ, પાઠાંતરથી ઉંદરની માળા યુક્ત મુગટ, વીંછીનું ઉત્તરાસંગ, સાપની જનોઈ કરેલો. - x • વાઘના ચામડાના વસ્ત્રવાળો, •x - આસ્ફોટયનુ-હાથ વડે આસ્ફોટ કરતો, અભિગર્જન-મેઘની પેઠે ગર્જતો, મુવી - કરેલ છે અટ્ટહાસ્ય એવો. * * * * * ગવલ-ભેંસનું શીંગડુ, ગુલિકાગળી, અતસી-એક ધાન્ય. મસુરજ આદિ શબ્દો એકાઈક છે, કોપનો અતિશય દશાવે છે. પસ્થિયપસ્થિય-પાર્જિતની પ્રાર્થના કરનાર, દુરંત-દુષ્ટ પરિણામવાળો, પ્રાંત-હીન લક્ષણવાળો, હીન્નપુત્રચાઉસિય-અપૂર્ણ પુન્યા ચૌદશે જન્મેલો. • x • ધર્મ-શ્રુત, ચારિત્રરૂપ. કામય-અભિલાષાવાળો. પુણ્ય-શુભ પ્રકૃતિરૂપ કર્મ, સ્વર્ગ-પુન્યનું ફળ, મોક્ષ-ધર્મનું ફળ, કાંક્ષા-અધિક ઈચ્છા, પિપાસાઅધિક કાંક્ષા. આ પદો વડે ઉત્તરોત્તર અભિલાષાની અધિકતા બતાવી છે. • x- શીલ-અણવત, વ્રત-દિગવતાદિ, વિરમણ-શગાદિથી વિરતી, પ્રત્યાખ્યાનનમુક્કારસી આદિ, પોષધોપવાસ-આહારાદિ ચાર ભેદે, ચાલિતએ-ભંગ વડે ચલાયમાન કરવાને, ક્ષોભયિતું-પાલનમાં ક્ષોભ કરવાને, ખંડયિતું-દેશથી ભંગ, ભંકતું-સર્વથી ભંગ, ઉઝિતું-સર્વ દેશવિરતિ ત્યાગ, પરિત્યકતું-સમ્યકત્વનો પણ ત્યાગ. મ . - આર્તધ્યાનને રોકી ન શકે તેવી પરાધીનતાથી પીડિત અથવા દુ:ખથી પીડિત અને વિષયપરતંત્રતા વડે વ્યાપ્ત. અખંતે - આદિ એકાર્ચક શબ્દો “અભય” માટે છે. • સૂત્ર-૨૨ - ત્યારપછી તે પિશાચયે, કામદેવ શ્રાવકને નિર્ભય યાવતુ ધર્મધ્યાનને પ્રાપ્ત થઈ વિચરતો જોઈને બીજી-ત્રીજીવાર પણ કામદેવને કહ્યું - ઓ અપાતિના પાર્થિત કામદેવ શ્રાવકા છે તે આજ યાવત કરવાનો. ત્યારે કામદેવે, તે દેવને બીજી-બીજી વખત આમ કહેતો સાંભલીને પણ ડોં નહીં યાવતું ધર્મધ્યાનમાં રહ્યો, ત્યારે તે પિશાચરય દેવે કામદેવના નિર્ભય ચાવત જોઈને ક્રોધથી કાળમાં શિવલિયુક્ત ભ્રકુટી કરીને કામદેવના કાળા કમળ જેવી ચાવતું તલવાર વડે ટુકડે ટુકડા કરે છે. ત્યારે કામદેવે તે ઉજવલ ચાવતું દુઃસહ્ય વેદના સભ્ય સહી ચાવતું અસિત કરી.. • વિવેચન-૨૨ : ભૂકુટિ-દૃષ્ટિ ચના વિશેષ, સંહત્ય-કરીને, ચલયિતું-અન્યથા કરવાને. ચલન બે ભેદે-સંશયથી અને વિપરીતતાથી. • સૂત્ર-૨૩ : ત્યારે તે પિશાચરૂપે, કામદેવ શ્રાવકને નીર્ભય ચાવત્ વિચરતો જોઈને, જ્યારે તેને નિર્ગસ્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિત-વિપરિણામિત કરવા સમર્થ ન થયો ત્યારે શ્રાંત, તાંત, પ»િાંત, થઈને ધીમે-ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી બહાર નીકળ્યો, પછી દિવ્ય પિશાચરૂપ ત્યજીને એક મોટા દિવ્ય હાથીનું રૂપ વિકવ્યું. જે સતાંગ પ્રતિષ્ઠિત, સમ્યફ સંસ્થિત, સુજાત, આગળથી . Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૩ ઉચ, પાછળથી વરાહ જેવું, ચાકુક્ષિ, અલંબકુક્ષિ, લાંબા હોઠ અને સુંઢવાળો, મુકુલાવસ્થા પ્રાપ્ત મોગરા જેવી વિમલ ધવલ દાંતવાળો, સોનાની ખોલીમાં પ્રવિષ્ટ દાંતવાળો, અનામિત ચય લલિત સંવલિત અગ્ર સુંઢવાળો, કાચબા જેવા પરિપૂર્ણ ચરણ, વીશ નખવાળો, લીન-પ્રમાણયુકત પુચ્છવાળો, મg, મેઘની જેમ ગર્જના કરતો, મન અને પવનને જિતનાર વેગવાળા દિવ્ય હાથીરૂપને વિકુવ્યું. - પછી પૌષધશાળામાં કામદેવ પાસે આવ્યો, આવીને કામદેવ શ્રાવકને કહ્યું - હે કામદેવા ઈત્યાદિ ચાવતું શીલાદિ ભાંગીશ નહીં, તો આજે તને સુંઢથી ગ્રહીને પૌષધશાળાથી બહાર લઈ જઈશ, પછી ઉચે આકાશમાં ફેંકીશ, ફેંકીને તીર્ણ દંતકુશલ વડે ગ્રહણ કરીશ, પછી પૃવીતલે ત્રણ વખત પગ વડે રોળીશ. જેથી તું આધ્યાનથી પરાધીન થઈ અકાળે જીવિતથી રહિત થઈશ. ત્યારે તે હાતિરૂપ દેવે આમ કહેતા, કામદેવ શ્રાવક નિભય યાવત રહે છે. ત્યારે તે હાવીરૂપ દેવે કામદેવને નિર્ભય યાવત રહેલો જાણીને, બીજી-સ્ત્રીજી વખત કામદેવને કહ્યું - ઓ કામદેવ! આદિ પૂર્વવત યાવતું તે પણ વિચરે છે, ત્યારે હાથીરૂપ દેવે કામદેવને નિર્ભય ચાવત્ વિચરતો જોઈને, અતિ ક્રોધિત થઈને કામદેવને સુંઢ વડે ગ્રહણ કરીને ઉંચે આકાશમાં ઉછાળ્યો, ઉછાળીને તીણ તમરાળ વડે ગ્રહણ કરીને નીચે ધરણિતલમાં પણ વડે ત્રણ વખત રોળ છે. ત્યારે કામદેવ શ્રાવકે ઉજ્જવલ વેદનાને યાવતું સહન કરી. • વિવેચન-૨૩ : શ્રાંત આદિ સમાનાર્યા છે. સપ્તાંગ - ચાર પગ, સુંઢ, પુચ્છ, શિશ્ન એ સાત ભૂમિને સ્પર્શતા હતા. [M - માંસોપચયથી સંસ્થિત, કથિત • હાથીના લક્ષણ સહિત ગોપાંગયુક્ત. ગુજ્ઞાતિ - પુરા દિવસે જન્મેલ, પુરો - આગળ, ઉદગ્ર-ઉચ્ચ, પૃષ્ઠd:પુષ્ઠ ભાગે વરાહના જેવું. અજાકુક્ષિ-બકરી જેવું પેટ, - X • પ્રલંબ-દીધ, લંબોદરગણપતિની જેવું, અધર-હોઠ, કસુંઢ. અભ્યર્ગતમુકુલા-મુકુલાવસ્થા પ્રાપ્ત, મલ્લિકામોગરો, તેના જેવા વિમલ ોત દંત. - X • કોશી-પ્રતિમા, આનામિત-કંઈક નમેલ, ચાપ-ધનુષ, તેના જેવી વિલાસવાળી, સંકુચિત સુંઢાગ્ર ઈત્યાદિ. • સૂત્ર-૨૪ : તે હક્તિરૂપ દેવ, કામદેવ શ્રાવકને જ્યારે યાવત શક્તિમાન ન થયો, ત્યારે ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી નીકળ્યો. નીકળીને દિવ્ય હતિરૂપ તજીને એક મહાન દિવ્ય સપનું રૂપ વિકવ્યું. તે ઉગ્ર-ચંડ-ઘોર વિવાળો, મહાકાય, મણી-મૂળ જેવો કાળો, નયન વિષ અને રોષ પૂર્ણ, જનપુંસમૂહ પેઠે પ્રકાશયુક્ત, કૃતાક્ષ, લોહિત લોચન, યમલ-યુગલચંચળ જિલ્લા, ધરણિતલ વેણીરૂપ, ઉકર-પષ્ટ, કુટિલ-જટિલન્કર્કશશ્કઠોર-વિકટ-ટાટોપ કરવામાં દt, લોઢાની ભઠી પેઠે ‘ધમધમ’ શબ્દ કરતો, અનાકલિત તીવ્ર ચંડરોષયુકત સપપ વિકુવ્યું. ૪૦ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પછી પૌષધશાળામાં કામદેવ શ્રાવક પાસે આવ્યો, આવીને કામદેવને કહ્યું - ઓ કામદેવ યાવતું શીલાદિને ભાંગીશ નહીં તો આજે હું સરસર કરતો તારા શરીરે ચડીશ, પછી પુંછડાના ભાગથી ત્રણ વખત ડોકને વીંટી દઈશ, તીણ-વિષયુક્ત દાઢ વડે, તારી છાતીમાં પ્રહાર કરીશ, તેનાથી તું આધ્યિાનથી રવશ-પીડિત થઈ કાલે જીવનરહિત થઈશ. ત્યારે તે કામદેવ તે સરૂપ દેવને આમ કહેતો સાંભળીને નિર્ભય થઈ યાવ4 વિચરે છે. તેણે પણ બીજી-સ્ત્રીજી વખત કહ્યું, કામદેવ પણ યાવતું વિચારે છે. ત્યારે સપપ દેવ, કામદેવને નિર્ભય ચાવત જોઈને અતિ ક્રોધિત થઈ, કામદેવના શરીર સરસર કરતો ચડે છે. પુંછડેથી ડોકને ત્રણ વખત વીંટીને તીeણ-વિષયુક્ત દાઢ વડે છાતીમાં પ્રહાર કરે છે. ત્યારે કામદેવ શ્રાવકે તે ઉજ્જવલ ચાવતુ વેદના સહન કરી. • વિવેચન-૨૪ : ઉગ્રવિષ આદિ સર્પરૂપના વિશેષણ છે. -x• ઉગ્રવિષ-અસહ્ય વિષ, ચંડવિષગાકાળમાં જ શરીરમાં વ્યાપતું વિષ, ઘોર વિષ-માકપણાથી, મહાકાય-મહાશરીર, નયનવિપ-દૈષ્ટિવિષ - X • અંજનકુંજ-કાજળનો ઢગલો, નિક-સમૂહ X - યમલસાથે રહેલ, યુગલ-બે, ચંચળ-અતિ ચપળ જિહા. વેણી-કેશબંધ વિશેષ. * * * ફૂટ-વ્યક્ત, વક હોવાથી કુટિલ. કર્કશ-નિષ્ઠુર, નમ્રતાનો અભાવ. વિકટ-વિસ્તીર્ણ, ફટાટોપ-ફેણનો આડંબર કરવામાં દક્ષ તથા નોટા”TR ૦ લોઢાની ભઠ્ઠી માફક બાયમાનધમણના વાયુ વડે ઉદ્દીપન કરાતી, ધમધમ એવો શબ્દ કરતી. અણાગલિય-અપમિત કે અનર્ગલિત, રોકવાને અશક્ય, તીવ્ર પ્રચંડ-અતિ પ્રકૃષ્ટ રોષ, સરસર-લૌકિક અનુકરણ ભાષા, પચ્છિમભાય-પંછડા વડે. નિકુટેમિપ્રહાર કરીશ. - X - વિપુલ-શરીર વ્યાપી, કર્કશ-કઠોર દ્રવ્ય માફક અનિષ્ટ. પ્રગાઢઅત્યંત, ચંડ-રૌદ્ર ઈત્યાદિ - x - • સૂત્ર-૫ : ત્યારે તે સપરૂપ દેવે, કામદેવ શ્રાવકને નિર્ભય ચાવતું જોઈને, જ્યારે કામદેવને નિન્ય પ્રવાનને ચલિત-મ્ભભિત-વિપરિણામિત કરવા સમર્થ ન થયો,. ત્યારે શાંત થઈને ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને દિવ્ય સરૂિપ છોડીને એક મહાન દિવ્ય દેવરૂપ વિકુ, હાર વડે વિરાજિત વક્ષસ્થળ ચાવતુ દશે દિશાને ઉધોતિત-ભાસિત કરતો, પ્રાસાદીયદર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ દિવ્ય દેવરૂપ વિકવ્યું. વિકુવીને કામદેવની પૌષધશાળામાં પ્રવેશ્યો, પવેશીને આકાશમાં રહીને, ઘુઘરી સહિત પંચવર્ણ વઓ પહેરીને કામદેવને કહ્યું - ઓ કામદેવ શ્રાવક! દેવાનુપિય! તું ધન્ય છે, સપુચકૃતાકૃતલtણ છે, મનુષ્યના જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે, જે તને નિન્ય પ્રવચનને વિશે આવી પતિપત્તિ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત કરેલ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૪૧ હે દેવાનુપિયા દેવેન્દ્ર દેવરાજ શકે યાવતું શક સીંહાસને રહી, ૮૪,ooo સામાનિક યાવતું બીજ ઘણાં દેવ-દેવી મધ્યે આમ કહ્યું – જંબૂદ્વીપમાં ભરત રોગમાં ચંપાનગરીમાં કામદેવ શ્રાવક પૌષધશાળામાં, પૌષધિક બહાચારી યાવતું દભસંથારે બેસીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધમપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. કોઈ દેવ-દાનવ ચાવતુ ગંધર્વ વડે નિગ્રન્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિતવિપરિણામિત કરવા સમર્થ નથી. ત્યારે હું શક્રેન્દ્રના આ આની પદ્ધી કરતા જલ્દી અહીં આવ્યો. અહો દેવાનુ પિય ! ઋદ્ધિ-ઘુતિન્યશ-ભલવી-પુરુષાકાર પસકમ પ્રાપ્ત કરેલ છે. તે ઋદ્ધિ મેં જોઈ યાવતુ જાણી. તે માટે હું ખમાવું છું, તમે મને ક્ષમા આપો, તમે ક્ષમા કરવાને યોગ્ય છો, હું ફરીથી એમ નહીં કરું એમ કહી ને પડ્યો, અંજલિ જોડી, આ અર્થન માટે વારંવાર ખમાવે છે. પછી જે દિશાથી આવેલો, તે દિશામાં પાછો ગયો. ત્યારે કામદેવે પોતાને નિપસર્ગ જાણીને પ્રતિમા પારી. • વિવેચન-૨૫ - દાવ થવઈ અહીં યાવત્ શબ્દથી-કડાં, ગુટિત, બહેરખાં વડે ખંભિત ભુજા, કેયુર કુંડલ અને ગંડસ્થળને સ્પર્શ કરેલ કણપીઠ, વિચિત્ર હસ્તાભરણ, વિચિત્ર માળા યુક્ત મુગટ, નવીન શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલ, કલ્યાણકારી અને શ્રેષ્ઠ પુષ્પો તથા વિલેપનધારી, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળા ધારણ કરનાર, દિવ્ય વર્ણ-ગંધ-સ્પર્શ-સંઘયણ-સંસ્થાન વડે યુક્ત, દિવ્ય ઋદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-ચર્ચાતેજ-લેશ્યા વડે યુક્ત એવું, દશે દિશાઓને પ્રકાશિત કરતું, શોભાવતું, ચિત્તને આહાદક, જેને જોતાં ચક્ષુ થાકી ન જાય તેવું, મનોજ્ઞ, પ્રતિરૂપ દેવરૂપ વિકર્ષે છે. વિકર્વીને આકાશમાં રહી. નાની ઘુઘરીઓવાળા, પંચવણ વસ્ત્રોને પહેરીને કામદેવને કહ્યું – દેવેન્દ્ર શક અહીં યાવત્ શબ્દથી આમ જાણવું - વજ પાણી, પુરંદર, શતકતુ, સહસાક્ષા, મઘવા, પાકશાસન, દક્ષિણાર્ધલોકાધિપતિ, બગીશ લાખ વિમાનાધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર, જરહિત, સ્વચ્છ વસ્ત્રધારી, આરોપિત માળા યુકત મુગટવાળો, નવા-હેમચાર-ચિકિત-ચંચલ-કુંડલ વડે સ્પર્શ કરાતા ગાલવાળો, દેદીપ્યમાનશરીરી, લાંબી વનમાળાધારી [એવો શક્રેન્દ્ર] સૌધર્મલો સૌધમવતંસક વિમાનમાં સુધર્માસભામાં - X - X - X - ૮૪,૦૦૦ સામાનિક દેવો ચાવતું શબ્દથી 33-ગાયઅિંશક દેવો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ, 3,૩૬,૦૦૦ આમરક્ષક દેવો - x • x - આદિ મળે આ પ્રમાણે ‘આઇકુખઇ'-સામાન્યથી કહે છે, ‘ભાસઈ-વિશેષથી કહે છે, તેને જ પ્રજ્ઞાપતિ અને પ્રરૂપયતિ એ બે પદ વડે કહે છે. તેમાં શબ્દથી જાણવું કે - યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોગ કે ગંધર્વ વડે નિર્ઝન્ય પ્રવચનથી ચલિત કરવા સમર્થ નથી. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ઋદ્ધિ ચાવતું શબ્દથી-ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. ના મુનો કરાયા - ફરી તે આચરણ નહીં કરું. • સુગ-૨૬ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવતું વિચારે છે. ત્યારે તે. કામદેવ શ્રાવક, આ વાત ચાવતુ જાણીને કે ભગવંત સાવત્ વિચરે છે, તો મારે ઉચિત છે કે ભગવંતને વાંદી, નમી, ત્યાંથી પાછા આવીને પૌષધ પારવો. એમ વિચારીને શુદ્ધ-પ્રવેશ્ય વસ્ત્રો યાવત્ અલા-મહાઈ ચાવતું મનુષ્ય વગથિી પરિવરીને ચંપાનગરી મધ્યેથી નીકળે છે, પુણભદ્ધ ચૈત્યે “શંખ-શ્રાવક” માફક આવીને ચાવતુ પર્યાપાસે છે. ત્યારે ભગવંત મહાવીરે, કામદેવને તથા તે પર્યદાને યાવતું ધમકથા સમાપ્ત થઈ. • વિવેચન-૨૬ : TET fછે - ભગવતી સૂત્રમાં કહેલ શંખ શ્રાવક માફક અહીં કહેવું. અર્થાત્ બીજ પંચવિધ અભિગમ-સચિત દ્રવ્ય ત્યાગ આદિ વડે સમોસરણમાં પ્રવેશે છે, પણ શંખે પૌષધ કર્યો હોવાથી સચિવાદિ દ્રવ્યના અભાવે અભિગમો કર્યા નથી, અહીં પણ તેમજ છે. ચાવત્ શબ્દથી આમ જાણવું - ભગવંત મહાવીર પાસે આવ્યો, ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી-નમી, બહુ નજીક કે દૂર નહીં, તે રીતે શુશ્રુષા કરતો, નમસ્કાર કરતો, અભિમુખ રહી અંજલિ જોડીને પર્યાપાસના કરે છે. ત્યારે ભગવંતે, કામદેવને અને તે પર્ષદાને અહીંથી ઉવવાઈ સૂત્ર મુજબ ચાવતુ ધર્મકથા સમાપ્ત થઈ, સુધી કહેવું. તે આ રીતે સવિશેષ બતાવે છે – ચાસ્પછી ભગવંત મહાવીરે, કામદેવ શ્રાવકને અને તે મહા-મોટી ઋષિ પર્ષદા, મુનિ પર્ષદા, યતિ પર્ષદાને, અનેક શત પ્રમાણ વંદને, અનેક શત પ્રમાણ છંદ પરિવારને, ધર્મ કહ્યો. ભગવંત કેવા છે ? - ઓઘબલિ, અતિબલિ, મહાબલિ. અપરિમિત બલ-વીર્ય-તેજ-માહાભ્ય-કાંતિ યુક્ત. શરદકાલિન નવીન મેઘના શબ્દની માફક મધુર નિર્દોષ અને ઇંદુભિ જેવા સ્વરયુક્ત, છાતીમાં વિસ્તીર્ણપણાથી “સરસ્વતી" સાથે સંબંધ છે. વર્તુળપણાથી કંઠને વિશે ગોળાકાર, મસ્તકે સંકીર્ણ, • x • સ્પષ્ટ વર્ણવાળી, અખલિત બોલાતી, સર્વ અક્ષરના સંયોગવાળી, પરિપૂર્ણ મધુર, સર્વ ભાષારૂપે પરિણમનારી “સરસ્વતી'-વાણી વડે, યોજનગામી શબ્દ વડે અઈ માગધી ભાષામાં બોલતા અરહંત ધર્મ કહે છે - X - ભગવંત કેવા ? અહંત - પૂજિત, પૂજાને યોગ્ય. સર્વજ્ઞ હોવાથી, જેને કંઈ છાનું નથી, તેવા ભગવંત શ્રદ્ધેય-ય-અનુષ્ક્રય એવા ધર્મને કહે છે - વિશેષ કથનથી કહે છે. તે ધર્મ માત્ર ઋષિ પર્ષદાને જ નહીં પણ વંદનાદિ અર્થે આવેલાં તે સર્વે આર્યો અને અનાર્યોને ખેદરહિતપણે કહે છે. તે અમિાનધિ ભાષા, બધાંને સ્વભાષામાં પરિણામ પામે છે. - - હવે ધર્મકથાનું સ્વરૂપ દર્શાવે છે – લોક છે, અલોક છે, જીવ-અજીવ-બંધ-મોક્ષ-પુન્ય-પાપ-આશ્રવ-સંવર-વેદના Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૪ ૨/૨૬ નિર્જરા, આ પદાર્થોનું અસ્તિત્વ દર્શાવી શૂન્ય-જ્ઞાન-નિરાત્મ-અદ્વૈત-એકાંત-ક્ષણિકનિત્યવાદી અને નાસ્તિકાદિ કુદર્શનના નિરાકરણથી પરિણામી વસ્તુના પ્રતિપાદનથી સર્વે આલોક અને પરલોકની ક્રિયાનું નિર્દોષપણું બતાવ્યું. તથા અરહંત, ચકી, બલદેવ, વાસુદેવ, નાટક, તિર્યંચો, માતા-પિતા, બષિ, દેવો, સિદ્ધિ, સિદ્ધો, પરિનિર્વાણાદિ છે. -x- તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાના ચાવતુ મિથ્યાદર્શનશલ્ય છે. પ્રાણાતિપાત વિરમણ ચાવતું મિથ્યાદર્શનશલ્ય વિવેક છે. કેટલું કહીએ ? સર્વે અતિભાવ અતિરૂપે કહે છે, સર્વે નાસ્તિભાવને નાસ્તિરૂપે કહે છે. સારા કર્મો સારા ફળવાળા, અશુભ કર્મો અશુભ પરિણામવાળા થાય છે. આત્મા શુભાશુભ કર્મને બાંધે છે, ઈત્યાદિ - x • આ પ્રત્યક્ષ નિર્ઝન્ય પ્રવચન-જિનશાસન સત્ય છે. અનુત્તર છે, કેવલિક-અદ્વિતિય, સંયુદ્ધ-નિર્દોષ, પ્રતિપૂર્ણ, સદ્ગુણોથી ભરેલ, તૈયાયિક-ન્યાયનિષ્ઠ, માયાદિશચનાશક, સિદ્ધિ-હિતપ્રાપ્તિ માર્ગ, મુક્તિ-અહિતના ત્યાગ રૂપ માર્ગ, નિર્માણસિદ્ધિ માર્ગ, પરિનિર્વાણ-કર્મભાવ પ્રભવ સુખોપાય, સર્વ દુઃખ ક્ષયોપાય છે. ધે આ પ્રવચન ફળથી કહે છે – આ પ્રવચનમાં રહેલ જીવો કૃતાર્થપણે સિદ્ધ, કેવલિપણે બુદ્ધ, કર્મ વડે મુક્ત થઈ, નિર્વાણ પામે છે. અદ્વિતીય, પૂજવા યોગ્ય અથવા સંયમ અનુષ્ઠાનમાં અસદંશ એવા કેટલાંક સિદ્ધ થતાં નથી, તેઓ નિર્ણન્ય પ્રવચન સેવક, ભદંત, પૂજય કે ભમાતા હોવાથી મહા ઋદ્ધિ-ધુતિ-ચશબળ-સુખવાળા અને દીર્ધ સ્થિતિક કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. [અહીં વૃત્તિમાં તેઓ કેવા દેવ થાય છે ? તેનું વર્ણન છે, જે વિશેષણો વૃત્તિમાં જોવા.) આ પ્રમાણે અહીં ધમનું ફળ કહ્યું. [હવે ચારે ગતિ કહે છે –]. ચાર કારણે જીવ તૈરયિકપણાનું કર્મ બાંધી, નૈરયિકોમાં ઉપજે, તે આ - મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ, માંસાહારથી, તિર્યંચો ચાર કારણે તિર્યંચ યોગ્ય કર્મ બાંધે- માયા, અસત્યવચન, ઉકંચન-ભોળાને છેતરતી વેળા પાસે રહેલા ચતુર્ત ખ્યાલ ન આવે, તેમ ક્ષણવાર પ્રવૃત્તિ ન કરે, વચન-છેતરવા વડે. મનુષ્ય યોગ્ય કર્મ ચાર કારણે બાંધે - પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિ વિનીતતા, દયા, માત્સર્ય વડે. દેવોમાં સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જલ, બાલતપકર્મ વડે ઉત્પન્ન થાય છે. જે પ્રકારે નરકમાં જવાય છે, જે નરકો છે, નરકમાં જે વેદના છે, તિર્યંચ યોનિમાં શારીરિક-માનસિક દુઃખો છે, વ્યાધિ-જરા-મરણ-વેદના વ્યાપ્ત, અનિત્ય એવું મનુષ્યપણું, દેવો-દેવલોક-દેવના દેવસુખને કહે છે. નરક-તિર્યંચયોનિ-મનુષ્યભાવ અને દેવલોક, સિદ્ધિ-સિદ્ધિ સ્થાન છે જીવંતિકાયને કહે છે. જે રીતે જીવો બંધાયમૂકાય-ફ્લેશ પામે છે, જે રીતે કેટલાંક અપ્રતિબદ્ધો દુ:ખનો અંત કરે છે, આdઆર્તચિત્તવાળા જીવો જે પ્રકારે દુ:ખનો અંત કરે છે, જે રીતે વૈરાગ્ય પ્રાપ્ત જીવ કર્મની પેટી ઉઘાડે છે તે કહે છે - અહીં મ7 - શરીરથી દુ:ખી, મfdવત્તા - શોકાદિ પીડિત અથવા આર્તધ્યાનથી પીડિત થયેલા મનવાળા જાણવા. જે રીતે રાગકૃત કર્મનો ફલવિપાક પ્રાપ્ત થાય, જે રીતે કર્મ ક્ષીણ થતાં સિદ્ધો મોક્ષ પામે તે કહે છે.. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ હવે અનુષ્ઠય-અનુષ્ઠાન લક્ષણ ધર્મ કહે છે - તે ધર્મ બે ભેદે કહેલ છે, જે ધર્મ વડે સિદ્ધો સિદ્ધાલયને પામે છે તે- આગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગાર ધર્મ-સર્વ ધન, ધાન્યાદિ પ્રકારને આશ્રિને સર્વ આત્મ પરિણામ વડે ઘર છોડી સાધુતાને પ્રાપ્ત થઈ સર્વથા પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરમણ રૂપ જાણવો. આ આમાર સામાયિક ધર્મ કહ્યો, આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત સાધસાળી વિચરણ કરતાં આજ્ઞાના આરાધક થાય છે. ગૃહસ્થ ધર્મ બાર ભેદે કહ્યો છે - પાંચ અણુવત, ગણ ગુણવત, ચાર શિક્ષાવ્રત · * તથા પશ્ચિમ મારણાંતિક સંલેખણા-સાણા-આરાધના. આ અગાર સામાયિક ધર્મ કહો. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થયેલ શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે. ત્યારપછી અતિ મોટી મનુષ્ય પર્ષદાએ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજીને હટ-તુષ્ટ યાવતુ હૃદયી થઈને ઉડ્યા, ઉઠીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરીને વાંદી-નમીને કેટલાંક મુંડ થઈને ઘરથી નીકળી, સાધુપણાંને સ્વીકારે છે. કેટલાંક બાર ભેદે ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે, બાકીની પર્ષદા ભગવંતને વાંદીનમીને આમ કહે છે – ભગવન ! આપે નિથ પ્રવચન સારી રીતે કહ્યું, ભેદથી સારી રીતે પ્રરૂપ્ય, વચનથી સારી રીતે ભાગ્ય, શિયોમાં સારી રીતે વિનિયોગ કર્યો, તવથી સારી રીતે ભાવ્યું છે. અનુત્તર છે, ધર્મને કહેતા ઉપશમને કહો છો, ઉપશમને કહેતા વિવેકને કહો છો, વિવેકને કહેતા વિરમણને કહો છો, વિરમણને કહેતા. પાપકર્મને ન કરવાનું કહો છો. બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી, જે આવા ધર્મને કહેવા સમર્થ હોય. ઈત્યાદિ - x . • સૂત્ર-૨૭ : કામદેવને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રાવકને આમ કહ્યું - હે કામદેવ! મધ્યરાત્રિ સમયે તારી પાસે એક દેવ અાવ્યો, દેવે એક મોટા દિવ્ય પિશાચરૂપને વિકુ - x • ચાવત્ તને એમ કહ્યું કે - ઓ કામદેવ ! યાવ4 જીવિતથી રહિત થઈશ, ત્યારે તું - x • નિર્ભય થઈ ચાવતું વિચર્યો. આ પ્રમાણે પૂવોંકત મણે ઉપસર્ગો કહેવા, ચાવત દેવ પાછો ગયો. કામદેવ શું આ અર્થ-ન્સમર્થ છે? - હા, છે. હે આયોં ! એમ સંભોધી, ભગવંત મહાવીરે, ઘણાં શ્રમણ નિ9નિગ્રન્થીને આમંત્રીને કહ્યું - હે આર્યો ! જે ઘરમાં રહેતા ગૃહસ્થ શ્રાવકો દિવ્ય-માનુષી-તિયયસંબંધી ઉપસર્ગોને સમ્યફ સહે છે યાવતું આધ્યાસિત કરે છે, તો હું આ ! દ્વાદશાંગ ગણિપિટકને ભણતાં શ્રમણ નિJભ્યોએ દિવ્યમાનુષી-તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમ્યફ સહેજ પાવતુ આધ્યાસિત કરવા યોગ્ય છે. ત્યારપછી તે ઘણાં શ્રમણ નિર્મા- નિર્જીએ ભગવાન મહાવીરની આ વાત dહરિ' કહીને સ્વીકારી. ત્યારપછી કામદેવ શ્રાવકે હર્ષિત થઈ ચાવત ભગવત મહાવીરને અનો Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૭ ૪૫ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પૂછયા, આઈ મેળવ્યો, ભગવંતને ત્રણ વખત વંદન-નમસ્કાર કરી, જે દિશાથી આવેલો, તે દિશામાં પાછો ગયો. પછી ભગવંતે પણ કોઈ દિવસે ચંપાથી નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કર્યો. • વિવેચન-૨૩ : અ સ - આ અર્થ છે અથવા કહેલ વસ્તુ સંગત છે. • x • સાનિત ચાવથી ખમે છે, તિતિક્ષે છે એ એકાર્ચક શબ્દો છે. - X - • સૂત્ર-૨૮ : તે પછી કામદેવે પહેલી શ્રાવક પ્રતિમા સ્વીકારી. તે ઘણાં ચાવતું ભાવીને, ૨૦ વર્ષ શ્રાવકપણે પાળી, ૧૧-શ્રાવક પ્રતિમા સભ્યપણે કાયાથી સ્પર્શ, માલિકી સંલેખના કરી. આત્માને આરાધી, ૬૦-ભકતોને અનશનથી છેદીને, આલોચીપતિકમી, સમાધિ પામી, કાળ માટે કાળ કરી, સૌધર્મ કહો - x - અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં • x • કામદેવ દેવની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે. તે દેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષયે અનંતર ચ્યવીને - x • મહાવિદેહ સિદ્ધ થશે...નિક્ષેપ. • વિવેચન-૨૮ :નિક્ષેપ - હે જંબૂ ! ભગવંતે આ પ્રમાણે બીજુ અધ્યયન કહ્યું છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ & અધ્યયન-3-“ચુલની પિતા” 8. - X - X - X - X - • સૂત્ર-૨૯ - અધ્યયન-૩-નો ઉલ્લેપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે વાણાસી નગરી, કોઇક ચૈત્ય, જિતશત્રુ રાજા હતો. તે વાણાસ્મીનગરીમાં યુલનીપિતા નામે આ યાવતુ અપરિભૂત ગાથાપતિ રહેતો હતો. તેને શયામાં નામે પની હતી. તેણે આઠ હિરણ્યકોડી નિધાનમાં, આઠ વ્યાજે, આઠ ધન-ધાન્યાદિમાં રોકેલ હતી. તેને ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ gો હતા. તે આનંદની માફક રાજ, ઈશ્ચરાદિને યાવત્ સર્વ કાર્યોનો વધારનાર હતો. સ્વામી પધાયાં, પર્ષદા નીકળી. સુલનીપિતા પણ આનંદની માફક નીકળ્યો. તેની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. ગૌતમ દ્વારા પૂર્વવતુ પૃચ્છા. બાકી બધું કામદેવ માફક જાણવું યાવતુ પૌષધશાળામાં પૌષધ સહિત, બહાચારી (પઈ) ભગવત પાસે ધમપજ્ઞપ્તિ સ્વીકારીને રહ્યો. • વિવેચન-૨૯ : હવે બીજા અધ્યયનની વ્યાખ્યા. તે સુગમ છે. ઉલ્લેપ આ પ્રમાણે- ભગવનું ! શ્રમણ ભગવંતે ચાવતુ ઉપાસકદશાના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો, તો બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - ૪ - • સૂત્ર-૩૦,૩૧ - [30] ત્યારપછી સુલની પિતા શ્રાવક પાસે મધ્યરાત્રિ કાલ સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે એક નીલોત્પલ ચાવતું તલવાર લઈને ચુલનીપિતા શ્રાવકને કહ્યું - હે સુલનીપિતા ! કામદેવ માફક કહેવું, ચાવતું ભાંગીશ નહીં તો હું આજે તારા મોટા પુત્રને તારા ઘરમાંથી લાવીને તારી સમક્ષ તેનો ઘાત કરીશ, કરીને પછી માંસના ટુકડા કરીશ, તેલથી ભરેલ કડાયામાં નાખીને ઉકાળીશ, પછી તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ, જેનાથી તું આધ્યિાનથી પીડાઈને અકાળે મરીશ. ત્યારે દેવે એમ કહેતા, યુલની પિતા, નિર્ભય ચાવત રહ્યો. ત્યારે તે દેવે સુલની પિતાને નિર્ભય યાવત જોઈને બીજી-સ્ત્રીજી વખત યુલની પિતા શ્રાવકને આમ કહ્યું - હે યુલનીપિતા! પૂર્વવત્ કહ્યું. તે પણ ચાવત્ વિચરે છે, ત્યારે તે દેવે સુલનીપિતાને નિર્ભય યાવત્ જોઈને ક્રોધિતાદિ થઈ ચુલનીપિતાના મોટા પગને ઘરમાંથી લાવીને તેની સમક્ષ ઘાત કરીને માંસના ત્રણ ટુકડા કર્યા કરીને તેલ આદિ ભરેલ કડાઈમાં ઉકાળ છે, ઉકાળીને સુનીપિતાના શરીર માંસ અને લોહી છોટે છે. ત્યારે સુલનીપિતા તે ઉજ્જવલ યાવ4 વેદના સહે છે. ત્યારે સુલનીપિતાને તે દેવે નિર્ભય જોયો, જોઈને ફરીથી તેને કહ્યું - ઓ ચુલનીપિતા આર્શિતને પ્રાર્થનારા સાવ ભાંગીશ નહીં તો હું તારા વચલા યુમને તારા ઘરમાંથી લાવીને, તારી આગળ ઘાત કરીશ આદિ મોટા પુત્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩/૩૦,૩૧ ૪૮ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ માફક કહેવું. પૂર્વવત કરે છે. એ રીતે ત્રીજી વખત નાના પુત્રને પણ યાવતું ચિલની પિતાએ તે વેદના સહન કરી. ત્યારપછી સુલનીપિતા શ્રાવકને નિર્ભય યાવત્ જોઈને ચોથી વખત સુલનીપિતાને કહ્યું - ઓ સુલનીપિતા ! પાર્થિતના પાર્થિત છે તું ચાવતુ ભંગ નહીં કરે, તો હું આજે જે તારી આ માતા-ભદ્રા સાવહી છે, દેવ-ગુરજનનીરૂ, હુકકરકારિકા છે, તેને તારા ઘરમાંથી લાવીને તારી આગળ ઘાત કરીશ, પછી માંસના ટુકડા કરીને તેલ આદિની કડાઈમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેનાથી તું આધ્યિાનની પરવશતાથી પીડિત ઈ કાલે જીવિતથી રહિત થઈશ. ત્યારે તે સુલનીપિતા, તે દેવે આમ કહ્યું ત્યારે નિર્ભય ચાવતું રહે છે. ત્યારે તે દેવે સુલનીપિતાને નિર્ભય યાવત વિચરતો જોઈને તેને બીજી-શ્રીજી વખત આમ કહ્યું - ઓ સુલનીપિતા! પૂર્વવત્ યાવ4 જીવિતથી રહિત થઈશ. ત્યારે તે યુલનીપિતાને, તે દેવે બીજી-સ્ત્રીજી વખત આમ કહેતા સાંભળીને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે - અહો અનાર્ય, અનાર્યબુદ્ધિ પુરષ અનાર્ય પાપ કર્મ કરે છે. જેણે મારા મોટાપુને મારા ઘરથી લાવીને મારી આગળ ઘાત કર્યો ઈત્યાદિ જેમ દેવે કહ્યું કે ચિંતવે છે, યાવત્ શરીરે છાંટ્યા. જેણે મારા વચલાપુને મારા ઘરથી લાવી ચાવતું લોહી છાંટયું, જેણે મારા નાના પુમને મારા ઘરથી લાવી પૂર્વવતુ ચાવતુ છાંટયા. જે મારી આ માતા, દેવ-ગુર-જનની દુક્ક-દુક્કરકારિકા ભદ્રા સાવાહી છે, તેને પણ મારા ઘરમાંથી લાવી મારી પાસે વાત કરવા ઈચ્છે છે, તો મારે ઉચિત છે કે – આ મુરખને પકડવો, એમ વિચારી તે ઘડ્યો, દેવ આકાશમાં ઉડી ગયો. સુનીપિતાએ ઘરનો dભ પકડી લીધો અને મોટા મોટા શબ્દોથી કોલાહલ કરવા લાગ્યો. ત્યારે ભદ્રા સાવાહી આ કોલાહલ શબ્દ સાંભળીને ત્યાં આવ્યા, આવીને સુલનીપિતા શ્રાવકને કહ્યું - હે પુત્રતેં મોટામોટા શબદોથી કોલાહલ કેમ કોં? ત્યારે સુલનીપિતાએ માતા ભદ્રાને કહ્યું - હે માતા! હું જાણતો નથી, પણ કોઈ પુરુષે ક્રોધિત થઈ, એક મોટી નીલોત્પલ યાવત્ તલવાર લઈને મને કહ્યું કે - ઓ અપાર્મિતના પાર્થિત ચુલની પિતા! જે તું ચાવતું મરીશ. તે પુરુષે આવું કહ્યું તો પણ હું નિર્ભય થઈને રહ્યો. ત્યારે તેણે મને નિર્ભય ચાવત્ રહેલો જાણીને મને બીજી-ત્રીજી વખત કહ્યું કે - ઓ યુનીપિતા ! આદિ ચાવત્ શરીરે છાંટીશ. ત્યારે મેં તે ઉજવલ વેદના ચાવ( સહી, ઈત્યાદિ લઈ પૂર્વવત્ કહેવું. * * * * * * * ત્યારપછી તે પરણે મને નિર્ભય યાવત જોઈને મને ચોથી વખત કહ્યું કે - ઓ ચુલનીપિતા ! યાવત વત ભંગ નહીં કરે તો આજે તારી આ માતાને ચાવત તું મરીશ. ત્યારે તે પુરુષે મને નિર્ભય ચાવત્ રહેલ જાણીને, ભીજી-શ્રીજી વખત કહ્યું - ઓ ચુલનીપિતા! આજે ચાવત તું મરીશ. ત્યારે - X • મને આવો સંકલ્પ થયો કે - અહો ! આ પુરષ અનાર્ય યાવતું આચરે છે. ઈત્યાદિ પૂર્વવતુ, તો માટે આ પરને પકડવો, એમ વિચારી હું ઘડ્યો. તે આકાશમાં ઉડી ગયો. મેં આ થાંભલો પકડી લીધો અને મોટા-મોટા શબ્દોથી કોલાહલ કર્યો. ત્યારે ભદ્રા સાર્થવાહીએ યુલની પિતાને કહ્યું – કોઈ પુર યાવતુ તારા નાના પુત્રનો - x - ઘાત કર્યો નથી. તેને આ કોઈ પણે ઉપસર્ગ કર્યો છે. આ તેં બિહામણું દેશય જેવું છે, તેથી તે હાલ ભનવત, ભનનિયમ, ભન પuદાવાળો થઈને વિચરે છે. તો હે પુત્ર! તું આ સ્થાનથી આલોચના કર યાવતું પ્રાયશ્ચિત સ્વીકાર. ત્યારે તે સુલની પિતા શ્રાવકે ભદ્રા માતાની આ વાત વિનયપૂર્વક “તહત્તિ” કઈને સ્વીકારી અને તે સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કર્યું. [૩૧] ત્યારપછી સુલનીપિતા શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર આદિ આનંદની માફક શળતા ચાવતુ અગિયારે ઉપાસક પ્રતિમા આરાધી.. ત્યારપછી તે ઉદાર યાવત્ કામદેવ માફક સૌધર્મો , સૌધમવિતંસક મહાવિમાનની પૂર્વદિશામાં અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ, પછી મહાવિદેહે મોક્ષ. • વિવેચન : તો મનમાળે - ત્રણ માંસ ખંડ, શૂળ વડે પકાવે માટે શૂલ્ય. આદાણભરિયંસિ - આંધણ પાણી તેલ આદિ, જે કોઈ દ્રવ્યને પકાવવા અગ્નિ ઉપર મૂકાય છે. કડાહલોઢાની કડાઈ, આદ્રહયાતિ-ઉકાળીશ. આયંચામિ-છાંટીશ-x- ભગ્ગવ-ભગ્નવંત, સ્થૂલ પ્રાણાતિપાત વિરતિના ભાવથી ભંગ, કોપ વડે તેનો નાશ કરવાના ભાવથી ભગ્ન નિયમ-કોપના ઉદયથી ઉત્તરગુણરૂપ ક્રોધના અભિગ્રહના ભંગથી. ભગ્નપૌષધઅવ્યાપાર પૌષધના ભંગથી. આ અર્થની આલોચના કગુરુ પાસે નિવેદન કર ચાવતું શબ્દથી પ્રતિકમ-નિવેd, નિંદ-આત્મ સાક્ષીએ નિંદા કર, ગર્વ-ગુરુ સાક્ષીએ નિંદા કર, વિબોટય-તે ભાવના અનુબંધનો વિચ્છેદ કર, વિરોહ-અતિચાર મલને દૂર કર, તેને કરવા ઉધત થઈ યથાયોગ્ય પ્રાયશ્ચિત સ્વીકાર, પ્રાયશ્ચિત કર” એમ કહીને નિશીયાદિમાં ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, માટે ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત ન હોય, તે મતને દૂર કર્યો છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪/૩૨ ૫o ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અરુણકાંત વિમાને દેવ થયો. ચાર પલ્યોપમની સ્થિતિ. મહાવિદેહે મોક્ષે જશે. - - નિક્ષેપ કહેવો. • વિવેચન : નમસમ1 - યુગપતુ. TH ચાવતુ શબ્દથી શાસ, ખાંસી, તાવ, દાહ, પેટનું શૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, દૈષ્ટિરોગ, મસ્તક શૂળ, અરુચિ, અક્ષીપીડા, કર્ણપીડા, ખરજવું, ઉદર રોગ, કોઢ. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે અધ્યયન-૪-“સુરાદેવ” & - X - X - X - X – • સૂત્ર-૩૨ : ઉોાત કહેવો..હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણાસ્સી નગરી, કોષ્ટક ચૈત્ય, જિતશત્રુ રાજા, સુરાદેવ આર્ય ગાથાપતિ છ હિરણચકોડી યાવત્ ૧૦,ooo ગાયનું એક એવા છે ગોકુળ. ધન્યા નામે પની. સ્વામી પધાર્યા. આનંદ માફક ગ્રહીધર્મ સ્વીકાર્યો. કામદેવની માફક ધર્મ પ્રજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. • વિવેચન-૩ર :હવે જોયું કહે છે, સુગમ છે, બીજે કામમહાવનચૈત્ય કહ્યું છે. • સૂત્ર-33 - ત્યારે તે સુરાદેવ શ્રાવક પાસે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલોત્પલ યાવ4 તલવાર લઈને સુરાદેવ શ્રાવકને કહ્યું - ઓ સુરાદેવ! પાર્થિતને પ્રાર્થનામાં જે તે શીલ આદિનો ચાવતું ભંગ નહીં કરે તો તારા, મોટા પુત્રને ઘરમાંથી લાવી, તારી આગળ તેનો ઘાત કરીને પાંચ માંસના ટુકડા કરી, તેલની કડાઈમાં ઉકાળીશ, પછી તારા શરીર ઉપર માંસ અને લોહીને છાંટીશ, તેનાથી તે અકાળે જીવિત રહિત થઈશ. એ રીતે વયલા અને નાના "મને એકેકના પાંચ ટુકડા તે પ્રમાણે કરીશ જેમ ચુલનીપિતામાં કહ્યું. વિશેષ એ કે - પાંચ ટુકડા કા. ત્યારે તે દેવે ચોથી વખત સુરાદેવને કહ્યું – યાવત્ છે તું વ્રતાદિ નહીં છોડે, તો આજે તારા શરીરમાં એક સાથે સોળ રોગ મૂકીશ. તે આ - શalસ, કાશ રાવતુ કોઢ. જે આndધ્યાનની પીડાથી યાવતું મરીશ. ત્યારે પણ સુરાદેવ ચાવ સ્થિર રહો. આ પ્રમાણે દેવે બીજી-ત્રીજી વખત કહું યાવત્ તું મરીશ. ત્યારે તે દેવે બે-ત્રણ વખત કહેતા સુરાદેવને આ પ્રમાણે મનોગત સંકલ્પ થયો કે - આ પુરુષ અનાર્ય ચાવત આચરે છે, જેણે મારા મોટા ચાવતુ નાના પુત્રને ચાવતું મારા શરીરે લોહી છાંટ્સ, વળી મારા શરીરમાં એક સાથે સોળ રોગો મૂકવા ઈચ્છે છે. મારે ઉચિત છે કે આ પુરુષને પકડી લઉં, એમ વિચારી તે દોડ્યો. તે દેવ આકાશમાં ઉડી ગયો, સુરાદેવે થાંભલો પકડી લીધો અને મોટા મોટા શબ્દોથી કોલાહલ કર્યો. ત્યારે તેની પત્ની ધન્યા, કોલાહલ સાંભળી, અવધારીને સુરાદેવ પાસે આવી. આવીને પૂછયું - હે દેવાનુપિયા તમે કેમ મોટા-મોટા શબ્દોથી કોલાહલ કર્યો ? ત્યારે તે સુરાદેવે તેની પત્ની ધન્યાને કહ્યું – કોઈ પરષo સુલનિપિતા માફક બધું કહેવું. ધન્યાએ પણ સામું કહ્યું ચાવતુ નાના પુત્ર (ને કંઈ થયું નથી.) કોઈ પરણે શરીરમાં એક સાથે સોળ રોગ મૂક્યા નથી. આ કોઈએ તમને ઉપસર્ગ કર્યો છે. બાકી બધું ચુલનીપિતા માફક કહેવું. આ રીતે બધું સુલનીપિતા વ4 સંપૂર્ણ જાણવું. વિશેષ એ કે સૌધર્મકલ્પ 15/4]. - 0 - 0 - 0 - 0 - 0 - અધ્યયન-૫-“ચુલ્લશતક' છે - X - X - X - X - • સૂગ-૩૪ થી ૩૬ : [3] હે જંબૂ! તે કાળે-તે સમયે માલભિકા નગરી, શંખવન ઉધાન, જિતણરાજ, આ એવો ગુલ્લશતક ગાથાપતિ યાવત્ છ કોડી હિરણય યાવત્ દશ હજાર ગાયોનું એક એવા છે ગોકુળ, બહુલા નામે પની હતા. સ્વામી પધાઈ. આનંદની જેમ ગૃહીધર્મ સ્વીકાર્યો. બાકી બધું કામદેવ માફક ગણવું ચાવ4 ધર્મપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. [૩૫] ત્યારે તે સુલ્લશતકની પાસે મધ્યામિ કાળ સમયે એક દેવ યાવત્ તલવાર લઈને બોલ્યો - ઓ ચુલ્લશતક ! ચાવવું વતભંગ નહીં કરે, તો આજે તારા મોટા પુત્રને તારા ઘરમાંથી લાવીને ઈત્યાદિ ગુલનીપિતા પ્રમાણે કહેવું. વિશેષ એ કે – એકૈકના સાત માંસ ટુકડા કરીશ યાવતું લોહી છiટીશ, યાવતુ નાના પુત્ર સુધી કહેવું. ત્યારે ચુલશતક ચાવ4 નિર્ભર રહો. ત્યારે તે દેવે સુલ્લશતક શ્રાવકને ચોથી વખત કહ્યું - ઓ ચુલ્લશતક ! સાવ તું વ્રત નહીં ભાંગે, તો આજે જે આ તારા છ કરોડ હિરણ્ય નિધનમાં, છ વ્યાજે અને છ ધન-ધન્યાદિમાં છે, તે તારા ઘરમાંથી લાવીને અલબિકા નગરીના શૃંગાટક યાવતું માગમાં ચોતરફ ફેંકી દઈશ, જેથી તું આધ્યિાનથી પરવશ થઈ પીડિત થઈ અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારે સુલ્લશતક શ્રાવકે તે દેવને એમ કહેતો સાંભળવા છતાં નિર્ભય ચાવતું વિચારે છે. ત્યારે તે દેવે સુલશતક શ્રમણોપાસકને નિર્ભય ચાવવું જોઈને બીજી-ત્રીજી વખત પૂર્વવત કહું ચાવત તું મરીશ. ત્યારે તે દેવે ભીજી-ત્રીજી વખત આમ કહેતા તે ચુલ્લશતકને આવા પ્રકારે મનોગત સંકલ્પ થયો કે - અહો ! આ પુરણ અનાર્ય આદિ, સુલની પિતા માફક વિચારે છે યાવતુ નાનાપુત્રનું યાવ4 લોહી છોટે છે, મારા આ છ કરોડ નિધાન પ્રયુકત હિરાય આદિને પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ પ/૩૪ થી ૩૬ મારા ઘેરથી લાવીને આલબિકા નગરીના શૃંગાટકે ચાવતું ફેંકી દેવાના ઈચ્છે છે, તો મારે તે પરણને પકડી લેવો ઉચિત છે. એમ કરી દોડ્યો આદિ સુરાદેવ માફક જાણવું પની પૂછે છે, તે મુજબ જ કહે છે. [3] બાકી બધું ચુલનીપિતા મુજબ જાણવું યાવતું સૌધર્મકલ્ય, અરુણ શિષ્ટ વિમાને ઉત્પન્ન થયો, ચાર પલ્યોપમ સ્થિતિ. બાકી પૂર્વવત્ શત્ મહાવિદેહ મોક્ષે જશે. - - નિક્ષેપ કહેવો. • વિવેચન-૩૪ થી ૩૬ :પાંચમું અધ્યયન સ્પષ્ટ છે. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ છે અધ્યયન-૬-“કુંડકોલિક” & - X - X - X - X - • સૂત્ર-૩૦,૩૮ : [3] છાનો ઉલ્લેપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે કાંપિલ્યપુરનગર, સહમ્રામવન ઉધાન, જિતશત્રુરાજા, કુંડકોલિક ગાથાપતિ, પૂણા નામે પની, છ કોટી હિરણય નિધાનમાં - છ વ્યાજે અને છ ધન-ધાન્યાદિમાં રોકેલ હતું. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા છ ગોકુળ હતા. સ્વામી પધાર્યા. કામદેવ માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. ઈત્યાદિ બધું તેમજ કહેવું ચાવત પતિલાભતા વિચરે છે. [૩૮] ત્યારપછી તે કુંડકોલિક શ્રાવક અન્ય કોઈ દિવસે મધ્યાહ્નકાળે અશોક વાટિકામાં પૃedીશિલાçકે આવ્યો. આવીને નામાંકિત વીંટી અને ઉત્તરીયને પૃથ્વીશિલાકે રાખ્યું. પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મપજ્ઞપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારે તે કુંડકોલિક પાસે એક દેવ પ્રગટ થયો. તે દેવે નામમુદ્રા અને ઉત્તરીય પૃવીશિલાપ કી લીધા. લઈને ઘુઘરી સહિત શ્રેષ્ઠ વો પહેરેલ એવો તે આકાશ રહીને કુડકોલિક શ્રાવકને કહ્યું – ઓ . કુંડકોલિકા દેવાનુપિય ગોશાળા ખલિપુત્રની ધર્મપજ્ઞતિ સુંદર છે. કેિમકે તેમાં ઉથાન-કર્મ-બલ-વીર્ય-પરાકાર પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે. શ્રમણ ભગવત મહાવીરની ધમપજ્ઞપ્તિ મંગુલી-ખરાબ છે. (કેમકે તેમાં] ઉત્થાન યાવતુ પરાક્રમ છે, સર્વે ભાવો અનિયત છે. ત્યારે કુંડકોવિકે તે દેવને કહ્યું - હે દેવ! જે ગૌશાળાની ધર્મપજ્ઞપ્તિ સંદર છે, કેમકે તેમાં ઉત્થાનાદિ નથી, યાવતું સર્વે ભાવો નિયત છે અને ભગવંત મહાવીરની ધમપજ્ઞતિમાં ઉત્થાનાદિ છે યાવતું સભાવો નિયત છે માટે ખરાબ છે. તો હે દેવ! આ આવી દિવ્ય વહિd-દેવહુતિ-દેવાનુભાવ ક્યાંથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કર્યો ? શું ઉત્થાન યાવતુ પરાક્રમ વડે ? કે ઉત્થાન યાવતુ પરાક્રમ વિના ? ત્યારે દેવે કુંડકોલિક શ્રાવકને કહ્યું - હે દેવાનુપિય! મેં આ આવી દિવ્ય દેવઋદ્ધિ આદિ અનુત્યાન યાવતુ પરાક્રમથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી છે. ત્યારે કુંડકોવિકે તે દેવને કહ્યું - હે દેવા છે એ આવી દિવ્ય દેવદ્ધિ આદિ અનુસ્થાન યાવતુ આખરપાકાર પરાક્રમથી લબ્ધ-પાd-અભિમુખ કરી છે, તો જે જીવોને ઉત્થાનાદિ નથી, તેઓ દેવ કેમ ન થયા ? હે દેવ ! તેં આ આવી દિવ્ય દેવદ્ધિ આદિ ઉત્થાન યાવત પરાક્રમથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી છે, તો ઉત્થાનાદિ રહિત યાવતુ ગોશાળાની ધમપજ્ઞાતિ સુંદર છે અને ઉલ્લાનાદિ યુકત યાવતુ ભગવંત મહાવીરની ધર્મપજ્ઞપ્તિ સુંદર છે, તે (કથન) મિયા છે. ત્યારે તે દેવ કુંડકોલિક શ્રાવકને આમ કહેતો સાંભળીને શંકિત ચાવતું કલુષભાવ પામી, કુંડકોલિકને કંd ઉત્તર આપવાને સમર્થ ન થયો. તેણે નામમુદ્રા અને ઉત્તરીયને પૃનીશિલાપકે મૂક્યા. મૂકીને જે દિશાથી આવ્યો હતો, તે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬/૩૭,૩૮ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ માફક મોટા પુત્રને સ્થાપીને પૌષધશાળામાં ચાવતું ધર્મપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. એ રીતે અગિયાર ઉપાસક પ્રતિમા તે પ્રમાણે કરી ચાવતું સૌધર્મકશે અરુણધ્વજ વિમાને યાવત્ અંત કરશે. • વિવેચન-૩૯,૪o : fજમાવતા • ગૃહવાસમાં રહેનાર. અર્થે: જીવાદિ વડે, અથવા સૂત્રના અર્થો વડે. દૈતુN: - અન્વય વ્યતિરેક લક્ષણથી, પ્રૌ: - બીજાને પૂછવા યોગ્ય પદાર્થો વડે. વળ: • યુક્તિઓ વડે, ચારVT - બીજાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા વડે. નિપટ્ટપાવાનરો - જેમના પ્રશ્નોના ઉત્તરો નિરસ્ત અને સ્પષ્ટ કર્યા છે. - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ દિશામાં પાછો ગયો. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા ત્યારે કુંડકોલિકે આ વૃત્તાંત પ્રાપ્ત થતા, હર્ષિત થઈ, કામદેવ માફક નીકળ્યો ચાવતુ પપાસના કરવા લાગ્યો. [ભગવંતે ધર્મકા કહી. • વિવેચન-૩૭,૩૮ : ધે છઠ્ઠા અધ્યયનમાં કંઈક લખીએ છીએ. ધર્મપજ્ઞપ્તિ-શ્રુતધર્મ પ્રરૂપણા, દર્શન-મત, ઉત્થાન-બેઠેલો ઉભો થાય છે. કર્મ-ગમન આદિ, બલ-શરીરનું, વીર્યજીવનું સામર્થ્યપુરકાર-પુરુષવનું અભિમાન, પરાક્રમ-તેનાથી સંપાદિત સ્વપ્રયોજન. • x - જીવોને ઉત્થાનાદિ નથી કેમકે તે પરષાર્થના સાધક નથી. તેનું અસાધકવ પુરૂષકાર હોવા છતાં પણ પુરપાર્થની સિદ્ધિ થતી નથી. નિયત-જયારે જે થવાનું હોય, ત્યારે તે થાય છે, પરકાર બળથી અન્યથા ન થઈ શકે. કહ્યું છે – નિયતિ સામર્થ્યથી, મનુષ્યોને શુભાશુભ જે અર્થ પ્રાપ્ત થવાનો છે, તે અવશ્ય થાય છે, મહા પ્રયત્ન પણ ન થવાનું થતું નથી અને થવાનું છે, તેનો નાશ થતો નથી. થવાનું નથી, તે થતું નથી અને થવાનું છે, તે વિના પ્રયત્ન થાય છે. ભવિતવ્યતા • x • મુખ્ય છે. મંગુલી-અસુંદર, ધર્મપ્રજ્ઞપ્તિ-મૃતધર્મ પ્રરૂપણા. - x • તે માટેના બે વિકલ્પો સૂત્રમાં મૂક્યા છે સૂપમાં જોવા) શું ઉત્થાન વડે ? અથ િતપ-બ્રાહાચર્યાદિથી કે તે સિવાય પામ્યા ? ઈત્યાદિ - X - X - ત્યારે તે દેવ શંકિત-શંકાવાળો થયો કે - ગોશાળાનો મત સાચો છે કે મહાવીરનો ? આણે મહાવીરનો મત યતિથી સિદ્ધ કર્યો, તેથી આવા પ્રકારનો વિકલ્પવાળો થયો. કાંક્ષિત-મહાવીરનો મત પણ સારો છે, કારણ કે યુક્તિયુક્ત છે, એવા વિકલાવાળો થયો. ચાવતુ શબ્દથી મતિભેદને પ્રાપ્ત થયો, કેમકે ગોશાલકનો મત જ સારો છે, એ નિશ્ચયથી રહિત થયો. • X - X • પામોવ - કહેવાને. • સૂત્ર-૨૯,૪o : [36] ભગવત મહાવીર કુંડકોલિક શ્રાવકને કહ્યું - હે કુંડકોલિકા કાલે મધ્યાહે અશોકવાટિકામાં એક દેવ તારી પાસે આવ્યો ઈત્યાદિ શું આ અર્થ યોગ્ય છે ? :- હા, છે. હે ફુક્કોલિક ! તું ધન્ય છે, આદિ કામદેવ વત્ કહેવું. ભગવતે સાધુ-સાદનીને આમંત્રીને કહ્યું – હે આયા જે ઘરમણે વસતો ગૃહસ્થ અર્થ, હેતુ, પ્રજન, કારણ, ઉત્તર કે અન્યતીર્જિકને નિરતર કરે છે, તો હે આયોં દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરતા એવા શ્રમણ નિન્થિો વડે યાવતુ જ્યdીર્થિકોને નિરતર કરી જ શકે. ત્યારે શ્રમણ નિશ્વિ-નિસ્થિીએ ભગવંતના કથનને વિનયથી “dહતિ” કહી સ્વીકાર્યું. પછી કુંડકોલિકે, ભગવંતને વાંદી-નમીને પ્રશ્નો પૂછા, અર્થ ગ્રહણ કર્યા - x • પાછો ગયો - x - ભગવંતે વિહાર કર્યો. [૪] પછી કુંડકોલિક શ્રમણોપાસક ઘણાં શીલા દિપાળી યાdd આત્માને ભાવિત કરતા ૧૪-વર્ષો વીત્યા. ૧૫માં વર્ષ મધ્યે વતતા કોઇ દિવસે કામદેવની Page #35 -------------------------------------------------------------------------- ________________ & અધ્યયન- “સદાલપુત્ર” છે. -x -x -x -x - • સૂત્ર-૪૧ : સાતમાનો ઉલ્લેપ કહેવો. • • પોલાસપુર નગર, સહસમવન ઉદ્યાન, જિતeg રાજા હતો. તે પોલાસપુર નગરમાં સદ્દાલપુx નામે કુંભાર આજીવિકોપાસક રહેતો હતો. તે આજીવિક સિદ્ધાંતમાં લુબ્ધા, ગૃહિતાર્થ કૃચ્છિતા, વિનિશ્ચિતાર્થ, અભિગવાઈ, અસ્થિ-મામાં પ્રેમાનુરાગકત હતો. હે આયુષ્યમાન ! “ આજીવિક સિદ્ધાંત જ અર્થ, પરમાર્થ છે. બાકી બધું સાનર્થ છે,” એમ તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે સદ્દાલપુત્રના એક કોડી હિરણ્યમાં એક વ્યાજમાં, એક દાન-ધાગાદિમાં રોકાયેલ હતી. દશ હજાર ગાયોનું એક ગોકુળ હતું. તે આજીવિકોપાસક સાલમની અનિમિઝા નામે પની હતી. તેના પોલાસપુરની બહાર પoo કુંભકાર હાટ હતા. ત્યાં ઘણાં પુરો દૈનિક ભોજન અને વેતનથી હતા, જે રોજ ઘણાં કચ્છ, વાર, પિઠર, ઘટ, અદપિટ, કળશ, આવિંજ જંબુવક, ઉણિકાઓ કરતા હતા. બીજ ઘણો પુરો દેનિક ભોજનવેતનથી રોજ તે ઘણાં કક ચાવતુ ઉષ્ટ્રિકા વડે રાજમાર્ગમાં પોતાની આજીવિકા રતા વિચારતા હતા. • વિવેચન-૪૧ : સાતમું અધ્યયન સુગમ જ છે, આoffધNI ગોશાલકના શિષ્યો, તેમના ઉપાસક તે આજીવિકોપાસક, શ્રવણથી લબ્ધાર્થ, બોઘથી ગૃહીતાર્થ, સંશય થતા પૃષ્ટાર્થ, ઉત્તર મળતા વિનિશ્ચિતાર્ય, મૃતિ-પગાર, ભકત-ભોજન, વેતન-મૂલ્ય, કલ્લાકલિ-રોજ પ્રભાતે, કક-પાણીની ઘડી, વાક-ગટકુડાં, પિઠક-થાળી, કલશકઆકાર વિશેષવાળા મોટા ઘડા, અલિંજર-પાણીનું મોટું ભાજન, બૂલક-રાંબુ, ઉષ્ટ્રિકામધાદિ ભાજન • સૂગ-૪ર : ત્યારપછી આજીવિકોપાસક સદ્દાલક અન્ય કોઇ દિવસે મધ્યાહ કાળે અશોકવાટિકામાં આવ્યો. આવીને ગોશાક પંખવિ પાસે પડ઼ાપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારપછી તેની પાસે એક દેવ પ્રગટ થયો. ત્યારે તે દેવે આકાશમાં રહી, ઘુઘરીવાળ વઓ યાવ4 પહેરેલા, તેણે સાલપુને કહ્યું- હે દેવાનુપિયા અાવતીકાલે અહીં મહામાહણ, ઉતw જ્ઞાન-દનિધર, નીત-વર્તમાન-અનાગતના જ્ઞાતા, અરિહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદ, પૈલોકય અવલોકિત-મહિતપૂજિત, દેવ-મનુષ્ય-અસુર સહિત લોકને અનીય-વંદનીય-સકારણીયસંમાનનીય-કલ્યાણ મંગલ દૈવત ચૈત્યમાફક ચાવત પર્યુuસનીય, સત્ય કમની સંપત્તિયુકત મિહાપુરમાં આવશે. માટે તું વંદન યાવતુ ઉપાસના કરજે. તથા પ્રતિહાકિ પીઠ-Hકા -સંતાક વડે નિમજે. બીજી-પીજી વખત પણ પ૬ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ એમ કહ્યું, કહીને જે દિશાથી આવેલ ત્યાં પાછો ગયો. ચાર તે સામને, તે દેવે આમ કહેતા, આવો સંકલ્પ ઉન્ન થયો કે - માસ ધમાય, ઘમપદેશક, ગોશાલક મંખલિપુત્ર છે, તે મહામાહણ, ઉત્પન્ન જ્ઞાનદ નિધર યાવત્ સત્યકર્મની સંપત્તિયુકત છે, તે કાલે અહીં આવો. તેમને હું બંદીશ • x • યાવતું નિમંત્રીશ. વિવેચન-૪ર : - આવશે. ૪ • આ નગરમાં, માહણ - “હું હણું નહીં" અથવા પોતે હતનથી નિવૃત્ત થઈ, બીજને “ન હણો” એમ કહે છે. મન આદિ વડે જમપર્યત સમાદિ ભેટવાળા જીવ નથી નિવૃત થવાથી મહામાન, ઉષા • આવરણના ક્ષયથી પ્રગટ. * * * * મહા પ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય અથવા સર્વજ્ઞ હોવાથી અવિધમાન એકાંત જેને છે તે. નિન - રાગાદિનો જય કરનાર, કેવલ-પરિપૂર્ણ, શુદ્ધ, અનંત જ્ઞાનાદિ જેને છે, તે કેવલી. સાકારોપયોગના સામર્થથી સર્વ. અનાકારોપયોગના સામર્થ્યથી સર્વદર્શી. કૈલોક્યત-ત્રણ લોકવાસી જન વડે. વિહિd-સમગ્ર ઐશ્વર્યાદિ અતિશયના સમૂહના દર્શનમાં તત્પર મન વડે, * * * મહિત * સેવ્યપણે ઈચ્છિત, પૂજિત-પુષ્પાદિ વડે. એ જ કહે છે - લોક-પ્રજા, અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય-સ્તુતિથી, સકરણીય-આદરણીય, સમાનનીય-અભ્યસ્થાનાદિ વડે, * * * તથ્ય-અવશ્ય સફળ હોવાથી સત્ય ફળ કર્મોની સંપત્તિ વડે યુક્ત. યાજ ચાવત્ શબ્દથી-શનિ વીતીને પ્રભાત થતાં, સૂર્ય ઉગ્યા પછી • સૂગ-૪૩,૪૪ : તે પછી કાલે સાવ સુર્ય જવલિત થતાં શ્રમણ ભગવંત મહાવીર યાવતુ સમોસ, "દા નીકળી ચાવતુ પuસે છે. ત્યારે તે આજીવિકોપાસક હૂાલપત્ર આ વૃત્તાંત જાણીને – “ભગવંત મહાવીર યાવત વિયરે છે,” તો હું જાઉં ભગવંતને વાંદુ ચાવતુ ઉપાયું. આમ વિચારીને હાઈ ચાવવું પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રવેશ્ય યાવત્ અલા-મહાઈ અભરણથી અલંકૃત શરીરી થઈ, મનુષ્ય વણિી પરિવરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પોલાસપુર મધ્યે થઈને સહક્સમવન ઉધાનમાં ભગવત મહાવીર પાસે આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વાંદી-નમી-પપાસે છે. ત્યારે ભગવંતે સાલમ અને તે મોટી દિને યાવતુ મકથા સમાપ્ત થઈ. સાલપુને સંબોધી. ભગવંતે કહ્યું - સાલw! કાલે તે માલકાળ સમયે અશોકવાટિકામાં યાવતું વિચારતો હતો. ત્યારે તારી પાસે એક દેવ પ્રગટ થયો, તે દેવે આકાશમાં રહીને કહ્યું - ઓ હાલમાં ચાવતુ પર્યાપાસીસા, સાલમાં આ વાત સાચી છે. હા, છે. તે દેવે ગોશાળાને આવીને આમ કહ્યું ન હતું. ત્યારપછી સાલપુએ, ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને, આવો Page #36 -------------------------------------------------------------------------- ________________ e/૪૩,૪૪ સંકલ્પ થયો કે - આ ભગવંત મહાવીર મહામાહણ, ઉન્ન જ્ઞાન-દર્શનધર ચાવતું સત્ય કર્મસંપત્તિ પ્રાપ્ત છે, તો મારે ઉચિત છે કે ભગવંતને વાંદી-મીને, પ્રતિહાકિ પીઠફલકથી યાવતું નિમંણુ. એમ વિચારી, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમીને કહ્યું - ભગવત્ ! પોલાસપુર નગર બહાર મારી પ૦૦ કુંભકારાપણ છે. ત્યાં આપ પ્રાતિહારિક પીઠ ચાવતું સંતારક ગ્રહણ કરીને વિચરો. ત્યારે ભગવંત મહાવીરે સદ્દાલપુત્રની આ વાતને સ્વીકારીને, તેની પoo કુંભાર-હાટોમાં પાસુક રોષણીય, પ્રાતિહારિક પીઠ-ફલક યાવતુ સંથારાને ગ્રહણ કરીને રહ્યા. [] ત્યારપછી આજીવિકોપાસક ાલપુત્ર કોઈ દિવસે વાયુથી સુકાયેલ કુંભાર સંબંધી પત્રોને શાળામાંથી બહાર કાઢે છે, કાઢીને તડકો આપે છે, ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, સદ્દાલપુત્રને કહ્યું - હે સાલપુઝ! આ કુંભાર પત્ર કેવી રીતે થાય છે ? ત્યારે સાલપુને ભગવંતને કહ્યું – પૂર્વે માટી હતી, પછી પાણી વડે સ્થાપન કરાઈ, કરીને રાખ અને છાણ મેળવ્યા, મેળવીને ચાક ઉપર ચડાવાય છે, પછી ઘણાં કક્કો યાવતુ ઉષ્ટ્રિકા કરાય છે. ત્યારે ભગવતે સાલપુત્રને કહ્યું હે સદ્દાલપુત્ર! આ કુંભારના પાત્ર ઉત્થાન યાવતુ પુરુષકાર પરાક્રમ વડે કરાય છે કે અનુત્થાન યાવત પુરુષકાર પરાક્રમથી ? ત્યારે સાલપુને ભગવંતને ક - અનુસ્થાન યાવતુ અપુરુષકાર પરાક્રમથી. ઉત્થાન યાવતું પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે. ત્યારે ભગવતે સાલપુમને કહ્યું - હે સદ્દાલપુer T જે કોઈ પણ તારા વાતાહd, પાકેલા, કુંભારપાત્રને હરી લે, ફેંકી દે, ફોડી નાંખે, છીનવી લે, પરઠવી દે અથવા તારી સ્ત્રી અનિમિત્રા સાથે વિપુલ ભોગ ભોગવતો વિચરે, તો તે તે પુરુષને શું દંડ આપીશ? ભગવાન્ ! હું તે પુરુષને આક્રોશ કરું હસું, બાંધુ, મારું સર્જનાduડના કરું તેનું બધું છિનવી લઉં, તિરસ્કારું જીવિતથી મુક્ત કરું - સદ્દાલપુત્રજે ઉત્થાન નથી યાવત પુરયકાર પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે, તો કોઈ પુરુષ વાયુથી સૂકાયેલા અને પાકા કુંભાર માને કોઈ હરતું નથી ચાવતું પરઠવતું નથી કે અનિમિઝા ભાઈ સાથે વિપુલ ભોગ ભોગવતું વિચરતું નથી, તે તેને કોશતો કે હણતો નથી યાવત જીવિતથી રહિત કરતો નથી અને જે તારા વાતાહત પાત્રને ચાવત કોઈ પરઠવી દે કે અનિમિત્ર સાથે વાવત વિચરે અને તું તે પરણને આક્રોશ કરે યાવતુ જીવિતથી મુક્ત કરી દે તો તું જે કહે છે કે ઉત્થાન નથી રાવત સર્વે ભાવો નિયત છે, તે મિસ્યા છે. આથી સદ્દાલપુત્ર બોધ પામ્યો. ત્યારપછી આજીવિકપાસક સાદ્દાલપુએ શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરીને કહ્યું - ભગવન્! આપની પાસે ધર્મ સાંભળવા ઈચ્છું છું. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે ભગવંતે તેને અને પર્ષદાને ધર્મ કહ્યો. • વિવેચન-૪૩,૪૪ ; થાયTrt - વાયુ વડે કંઈક સુકાયેલા, કોલા-કુંભાર, ભાંડ-પગ કે વાસણ. ભગવંતે પૂછયું કે - શું આ પુરુષાકાર વડે થાય કે તે સિવાય ? સદ્દાલપુગ ગોશાલક મતથી ભાવિત હોવાથી “પુરુષાકાર” એમ કહેતો પોતાના મતની ક્ષતિ અને બીજા મતની અનુજ્ઞા થાય, તેથી “અપુરુષાકાર વડે” એમ કહ્યું. તેણે સ્વીકારેલ નિયતિવાદના નિરાસ માટે પુનઃ પ્રશ્ન કર્યો કે - જો કોઈ તારા કાયા કે પાકા પાનને હરી લે ઈત્યાદિ. તેમાં વાતહત - કાયા, પશ્કેલય-પાકા. અપહરે-ચોરે, વિકિરત-ફેંકી દે, ભિક્વાકાણા કરી દે, આચ્છિધ-હાથથી ખુંચવી લે, વિચ્છિન્ધા-વિવિધ પ્રકારે છેદ કરે, પરિઠાપયેબહાર મૂકી દે - આડેમોસેના - આકાશ કરવો, હત્મિ-દંડાદિ વડે મારવું, દોરડાથી બાંધવો, ચપેડાદિથી તાડન કરવું. ઈત્યાદિ - x - આ રીતે ભગવંતે, સદ્દાલપુત્રને સ્વવચન વડે પુરુષાકારનો સ્વીકાર કરાવી, તેના મતના વિઘટન માટે - X - ઉત્થાનાદિ સિદ્ધ કર્યા. • સૂત્ર-૪૫ - ત્યારે તે આજીવિકોપાસક સદ્દલપુણે, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હe-તુષ્ટ યાવતુ હૃદયી થઈ આનંદ માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. વિશેષ એ કે . એક હિરણ્ય કોડી નિધાનમાં-એક હિરણ્ય કોડી વ્યાજમાં-એક હિરણ્ય કોડી પથરાયેલ • એક ગોકુળ, ચાવત શ્રમણ ભગવત મહાવીરને વાંદીનમીને જ્યાં પોલાસપુર નગર છે, ત્યાં આવ્યો. આવીને પોલાસપુરની મધ્યે થઈને પોતાના ઘેર, અનિમિઝા પની પાસે આવ્યો. તેણીને કહ્યું કે – હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા છે, તો તે જ, ભગવંતને વાંદી ચાવતુ પર્યાપસના કર. ભગવંત પાસે પાંચ અણુવ્રત, સાત શિtવતયુક્ત બાર ભેદે ગૃહીધર્મ સ્વીકાર. ત્યારે અગ્નિમિમાઓ, સાલપુમ શ્રાવકને “તહત્તિ” કહી આ અને વિનયપૂર્વક સ્વીકાર્યો. પછી સાલપુત્ર શ્રાવકે કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો : લધુકરણયુક્ત જોડેલ, સમાન ખુર-વાવિધાન, સમલિહિત શીંગડાવાળા, શંભુનદમય કલાપ યોગ પ્રતિવિશિષ્ટ, રજત મય ઘંટ, સૂત્ર રજુ શ્રેષ્ઠ સુવર્ણયુક્ત નાથ સંબંધી રાશ વડે બાંધેલ, કાળા કમળના છોગાવાળા, શ્રેષ્ઠયુવાન બળદો વડે યુક્ત, અનેક મણિકનક-ઘટિકા-જાલ યુકત, સુજાત-યુગયુકત-ઋજુ-પ્રશસ્ત-સુવિરચિતનિર્મિત પ્રવર લક્ષણ યુક્ત ધાર્મિક યાનાવર હાજર કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંછે. ત્યારે કૌટુંબિક પુરષોએ ચાવતુ આજ્ઞા પાછી સોંa. ત્યારપછી તે અનિમિસા ભાર્યા, હાઈ ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રાવેશય યાવતુ અચ-મહાઈ-આભરણ-લંકૃત શરીરી થઈ, દાસી સમૂહ વડે વીંટળાઈને ધાર્મિક યાન પવરમાં બેઠી, બેસીને પોલાસપુરની મધ્યેથી નીકળી, સહમ્રામવન ઉtiાનમાં ભગવંત પાસે આવી. આવીને ત્રણ વખત ચાવતું વંદન Page #37 -------------------------------------------------------------------------- ________________ ૬o e/૪૩,૪૪ ૫૯ નમન કરીને બહુ દૂર નહીં તેમ નજીક નહીં એ રીતે ચાવ4 અંજલિ જોડીને ઉભી રહીને પર્યુuસના કરે છે. ત્યારે ભગવંતે, અનિમિમાં અને તે પદાને યાવત્ ધર્મ કહ્યો. ત્યારે અનિમિસા, ભગવંત પાસે ધર્મ સાંભળી-સમજીને હૃષ્ટ-તુષ્ટ થઈને, ભગવંતને વાંદી-નમીને બોલી - હું નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતુ જે આપ કહો છો તે સત્ય છે જેમ આપની પાસે ઘણાં ઉગ્રો, ભોગો યાવત પdજિત થયા, તેમ હું આપની પાસે મુંડ થઈને ચાવ4 દીક્ષા લેવા સમર્થ નથી, પણ આપની પાસે પાંચ અણુવ્રત સાત શિક્ષuત યુકત બાર ભેદે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. • • “પ્રતિબંધ ન કરો.” ત્યારે અનિમિમાએ, ભગવંત પાસે કાર ભેદ શ્રાવક ધર્મ સ્વીકારીને, ભગવંતને વંદરૂનમન કરી, તે જ ક્ષમિક ચાનપવરમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલી, - તે દિશામાં પાછી ગઈ. ત્યારપછી ભગવંત મહાવીરે પણ કોઈ દિવસે પોલાસપુર નગરના સહસમવનથી નીકળી, બાહ્ય જનપદમાં વિહાર કર્યો. • વિવેચન-૪૫ : ત્યારપછી અગ્નિમિત્રા, સદ્દાલકના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને • x • કૌતુક-મષતિલકાદિ, મંગલ-દહીં, અક્ષત-ચંદનાદિ, પ્રાયશ્ચિત્ત-દુ:સ્વપ્નાદિનો નાશ કરનાર હોવાથી અવશ્ય કરવા યોગ્ય, વૈધિકાણિ-વેશને યોગ્ય, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરેલી, - X • લઘુકરણ-દક્ષપણા વડે યુક્ત પુરુષો વડે ચોજિત-યંત્ર ચૂંપાદિથી જોડાયેલ, સમખુરવાલિધાન-તુલ્ય છે ખરી અને પુચ્છ જેના તેવા • x • કલાપ-ડોકનું આભરણ, યોગ્ર-કંઠબંધન રજુ, પ્રતિવિશિષ્ટ-સુશોભિત, તમય-રૂપાની, સૂરજુક-સુતરના દોરડારૂપ, નત્ય-નાકના દોરડા, પ્રગ્રહ-દોરી વડે બાંધેલ, * * * શ્રેષ્ઠ યુવાન બળદોથી યુક્ત. - સુજાત-ઉત્તમ કાષ્ઠનું બનેલ, યુગ-ધોંસરું, યુક્ત-સંગત, કાજુક-સરળ, સુવિરચિત-સારી રીતે ઘડેલ x • સૂત્ર-૪૬ : ત્યારપછી તે સાલપુર, શ્રમણોપાસક થયો, જીવાજીવનો જ્ઞાતા થઈ ચાવતું વિચરે છે. ત્યારે ગોશાલક મંખલિપુત્રએ આ વાતને જાણી કે - સાલપુએ આજીવિક સિદ્ધાંતને છોડીને શ્રમણ નિભ્યોની દૃષ્ટિ સ્વીકારી છે. તો આજે હું જઉં અને સાલપુને નિગ્રન્થોની દૃષ્ટિ છોડાવી ફરી આજીવિક દષ્ટિનો સ્વીકાર કરાવું. આ પ્રમાણે વિચારીને આજીવિક સંઘથી પરિવરીને પોલાસપુર નગરે આજીવિક સભાએ આવ્યો. આવીને ઉપકરણો મૂક્યા. ત્યારપછી કેટલાંક આજીવિકો સાથે સાલપુત્ર પાસે આવ્યો, ત્યારે સાલપુરા ગોશાળાને આવતો જોયો, જોઈને આદર ન કર્યો, જાણ્યો નહીં, પણ અનાદર કરતો, ન જાણતો, તે મૌન રહ્યો. ત્યારે સદ્ભાલપુત્ર વડે આદર ન કરાયેલ, ને જાણેલ, પીઠ-ફલક-શસ્યા-સંથારા માટે શ્રમણ ભગવંત મહાવીરના ગુણકિતન ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ કરતાં સદ્દાલપુત્રને કહ્યું – હે દેવાનપિય! અહીં મહામાહણ આવેલા ? ત્યારે સાલમુબે ગોniળાને પૂછયું - મહામાહણ કોણ ? ત્યારે ગોશાળાએ સાલપુત્રને કહ્યું - ભગવંત મહાવીર મહામાહણ. - - દેવાનુપિય! શ્રમણ ભગવંત મહાવીરને મહામાંeણ કેમ કહો છો ? હે સદ્દાલપુત્ર! નિશ્ચે ભગવંત મહાવીર મહામાહણ, ઉત્પન્ન જ્ઞાનદર્શનદાર યાવ4 મહિd-પૂજિત છે. ચાવતું સત્યષ્કર્મ-સંપત્તિ વડે યુકત છે. તેથી એમ કહ્યું કે – શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે. હે દેવાનુપિય! અહીં મહાોપ આવેલા ? મહાગોપ કોણ છે ? :નિશે ભગવંત મહાવીર, સંસાર અટવીમાં ઘણાં જીવો જે નાશ પામતા, વિનાશ પામતા, ખવાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતાં, વિલુપ્ત થતાં છે, તેમને ધર્મમય દંડ વડે સંરક્ષણ-સંગોપન કરતાં, નિણરૂપ મહાવાડમાં પોતાના હાથે પહોંચાડે છે, તેથી હે સાલપુત્ર! શ્રમણ ભગવંત મહાવીરને મહાગોપ કા છે. હે દેવાનુપિય! અહીં મહાસાર્થવાહ આવેલા ? મહાસાર્થવાહ કોણ ? સદ્દાલપુત્ર ! ભગવંત મહાવીર મહાસાર્થવાહ છે. એમ કેમ કહ્યું ? :- હે દેવાનુપિયા ભગવત મહાવીર, સંસારાટવીમાં નાશ-વિનાશ પામતા યાવતું વિલુપ્ત થતાં ઘણાં જીવોને ધમમય માર્ગ વડે સંરક્ષણ કરાતા નિવણિરૂપ મહાપટ્ટણ સન્મુખ સ્વ હતે પહોંચાડે છે, તેથી હે સદ્દાલપુત્ર! એમ કહ્યું કે – ભગવત મહાવીર, મહાસાર્થવાહ છે. ' હે દેવાનુપિયા અહીં મહાધર્મકથી આવેલા ? - - મહાધર્મકથી કોણ ? મહાધર્મકથી, ભગવંત મહાવીર. એમ કેમ કહ્યું? હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીર, મહા-મોટા સંસારમાં નાશ-વિનાશ પામતા આદિ ઘણાં જીવો, ઉન્માન પ્રાપ્ત-સન્માર્ગથી ભૂલા પડેલા, મિથ્યાત્વ બળથી અભિભૂત, અષ્ટવિધ કમરૂપ અંધકારના સમુહથી ઢંકાયેલ, ઘણાં જીવોને ઘણાં અર્થો યાવતું વ્યાકરણો વડે ચતુતિરૂપ સંસારાટવીથી પોતાના હાથ પર ઉતારે છે, તેથી ભગવંત મહાવીર મહાધર્મકથી છે.. હે દેવાનુપિય! અહીં મહાનિયમિક આવેલા? • • મહાનિયમિક કોણ ? - • શ્રમણ ભગવંત મહાવીર, મહાનિયમિક. • - એમ કેમ કહ્યું? હે દેવાનુપિયા ભગવત મહાવીર સંસાર સમુદ્રમાં નાશ-વિનાશ પામતા યાવત્ વિલુપ્ત થતાં, બુડતાં, અતિ બુડતાં, ગોથાં ખાતાં, ઘણાં જીવોને ધર્મબુદ્ધિરૂપ નાવ વડે. નિવણિરૂપ કિનારે સ્વહસ્તે પહોંચાડે છે, તેથી હે દેવાનપિયા એમ કહ્યું કે – શ્રમણ ભગવંત મહાવીર, મહાનિયમિક છે. ત્યારે સાલપુએ, ગોશાલકને કહ્યું - હે દેવાનુપિય! તમે તિછેકા ચાવતુ ઇતિનિપુણા, એ પ્રમાણે નયવાદી-ઉપદેશલબ્ધ-વિજ્ઞાન પ્રાપ્ત છો. તમે માણ ધમચિાર્ય, ધર્મોપદેશક ભગવંત મહાવીર સાથે વિવાદ કરવા સમર્થ છો? ના, એ અયુિકત નથી. • - એમ કેમ કહો છો કે તમે મારા ઘમચિાર્ય સાથે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ s/૪૬ ચાવત્ વિવાદ કરવા સમર્થ નથી ? હે સાલપુત્ર ! જેમ કોઈ પુરુષ તરુણ, યુગવાન યાવતુ નિપુણ શિલ્ય પ્રાપ્ત હોય, તે એક મોટા બકરા-ઘેટા-જુકકુકડાનેતર-બતક-લાવા-કપોત-કપિજaકાગડો-ભાજને હાથે, ગે, ખરીએ, પુંછડે, શીંગડે, વિષાણે, રુંવાટે જ્યાં જ્યાં પકડે. ત્યાં-ત્યાં નિશ્ચPનિણંદ ધારી શકે, એ રીતે ભગવંત મહાવીર મને ઘણાં અ, હેતુઓ, ચાવતુ ઉત્તરો વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિરતર કરે છે. તેથી એમ કહ્યું કે - હું તારા ધમચાર્ય ચાવતું મહાવીર સાથે વિવાદ કરવાને સમર્થ નથી. ત્યારે સાલુપુત્ર શ્રાવકે, ગોશાલક મંખલિપુત્રને કહ્યું કે - જે કારણે, તમે મારા ધમચિાર્ય યાવતુ મહાવીરના સત્ય, તથ્ય, તથાવિધ સદભુત ભાવો વડે ગુણકિર્તન કરો છો, તેથી હું તમને પ્રતિહારિક પીઠ ભાવતું સંતાક માટે નિમંત્રણ આપું છું, પણ ધર્મ અને તપની બુદ્ધિથી નહીં તો જાઓ અને મારી કુંભકારાપણમાં પ્રાતિહાસિક પીઠ ફલક ચાવતું ગ્રહણ કરીને વિચરો. ત્યારે ગોશાળાએ સદ્દાલપુત્રના આ આને સ્વીકાર્યો, સ્વીકારીને કુંભકારાપણમાં પ્રાતિહારિક પીઠ ચાવત સ્વીકારીને રહ્યો. ત્યારપછી ગોશાળો, સદ્દાલપુત્રને જ્યારે ઘણી આઘવણા, પwવણા, સંજ્ઞાપના, વિજ્ઞાપના વડે નિન્ય પ્રવચનથી ચલિત, શોભિત, વિપરિણામિત્ત કરવાને સમર્થ ન થયો, ત્યારે શાંત, ત્રાંત, પત્રિાંત થઈને પોલાસપુર નગરથી નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. • વિવેચન-૪૬ : મદા પ૦ આદિ. ગોપ-ગોરક્ષક, તે બીજા ગોરક્ષક કરતાં અતિ વિશિષ્ટ હોવાથી ‘મહોપ' છે. નશ્યત - સન્માર્ગથી ચ્યવતા, ધનત - અનેક પ્રકારે મરતાં, શ્યામાન - મૃગાદિ અવસ્થામાં વાઘ આદિ વડે ખવાતા, વિદામાન - મનુષ્યાદિ ભવમાં ખગાદિ વડે, fમામાન - ભાલા આદિચી, સુથમાન - નાક, કાનાદિ છેદનથી. fધનુષ્યમાન - ઉપધિ આદિ હરાવાથી, ગાયની જેમ એ અધ્યાહાર છે. તિવાણમહાવાડસિદ્ધિરૂપ ગોસ્થાન. મહાસાર્થવાહo આલાપક બીજી પ્રતમાં આ રીતે છે - અહીં મહાધર્મકથી આવેલ ? તે કોણ ? ભગવંત મહાવીર. એમ કેમ કહો છો ? હે સદ્દાલપુત્ર ! શ્રમણ ભગવંત મહાવીર આ મહામોટા સંસારમાં નાશ પામતા ચાવતુ વિલોપ પામતા, ઉન્માર્ગ પ્રતિપ, સન્માર્ગથી દૂર, મિથ્યાત્વ બળથી અભિભૂત આદિને ઘણાં અર્થ, પ્રસ્તાદિ વડે ચાતુરંત સંસાર કાંતાથી પોતાના હાથે નિખારે છે, તેથી હે સદ્દાલક તે ભગવંત મહાધર્મકથી છે. નારિ ઉન્માર્ગ પ્રતિપન્ન • કુદૃષ્ટિ શાસનના આશ્રિત, સત્પથવિપનણાનું - જિનશાસનને તજેલ. તે જ કહે છે - મિથ્યાત્વ બળથી પરાભવ પામેલ. અષ્ટવિઘકમ જ તમઃપટલ-અંધકાર સમૂહ વડે આચ્છાદિત. નિર્ધામ* આલાવામાં બુકમાણે ડૂબતાં, નિબમાણે-જન્મમરણાદિ જળમાં ડૂબતા, ઉપ્પિયમાણે-ગોથાં ખાતાં. પભુ-સમર્થ. તિ • એ પ્રમાણે. છેક-પ્રસ્તાવજ્ઞ, કલાપંડિત. દક્ષ-કાર્યને જલ્દી કરનાર. પ્રહ-દક્ષોમાં પ્રધાન, પ્રશસ્તવાણીયુક્ત. પાટ્ટા-પ્રયોજન પ્રાપ્ત કરેલ. નિપુણ-સૂક્ષ્મદર્શી, કુશળ. નયવાદી-નીતિને કહેનાર, ઉપદેશલબ્ધા-આતનો ઉપદેશ પ્રાપ્ત. મેધાવી-અપૂર્વ શ્રત ગ્રહણ શક્તિવાળા. વિજ્ઞાન પ્રાપ્ત - સદબોધ પ્રાપ્ત કરેલ. છે ના ઈત્યાદિ. તરુણ-વધતી વયવાળા, વણદિ ગુણ વડે યુક્ત. યાવતુ શબ્દથી બલવાનું, યુગવા-કાળ વિશેષ, તે જેને પ્રશસ્ત છે . દુકાળ બળની હાનિ માટે આ બે વિશેષણ છે. યુવા-વયઃ પ્રાપ્ત, અપાયંક-નીરોગ, વિષ્ણહથસારા લેખકની પેઠે સ્થિર અગ્ર હતું. પાસ-પડખાં, પૃષ્ઠાંતર-પીઠના વિભાગ, ઉર્ડ સાથળ, પરિણત-પરિપક્વ થયેલ, ઉત્તમ સંહનનવાળા. તલ-તાલ નામે વૃક્ષ, યમલસમશ્રેણિક યુગલ. પરિઘ-અર્ગલા, તષિભ-તેના જેવી બાહુ થતું લાંબી બહુવાળો. ઘનનિચિત-અતિ નિબિડ, વ્રત-વર્તુળ, પાલિ-તળાવ આદિની પાળી જેવા ખભાવાળો. ચર્મેટકા-ઇંટના કકડાથી ભરેલ ચામડાની થેલી. જેને ખેંચી ધનુરિ વ્યાયામ કરે છે. દુધણ-મુદ્ગર, મૌષ્ટિક-મુદ્ધિ પ્રમાણ, જેમાં ચામડાની દોરી પરોવી છે, તેવો પત્યનો ગોળો. સમાહતવ્યાયામકરણ પ્રવૃત્ત. -x - ગાગ-અંગો, એવા પ્રકારની કાયાવાળો. • x • લંઘન-ઓળંગવું, પ્લવન-કૂદવું -x • ઉરસ્સબલ-અંતના ઉત્સાહ અને વીર્યયુક્ત. છે - પ્રયોગજ્ઞ, દક્ષ-શીઘકારી, પdટ્ટ-પ્રસ્તુત કાર્યમાં પૂર્ણતાને પ્રાપ્ત, પ્રજ્ઞ. કુસલ-આલોચિતકારી, મહાવી-એક વખત દેટ કે શ્રત કર્મને જાણનાર. નિઉણઉપાય આરંભક, નિપુણશિપોપક-સૂક્ષ્મ શિતાયુક્ત. અજ-બકરો, એલક-ઘેટો, શ્કર-વરાહ, કુટાદિ પ્રસિદ્ધ છે. હત્યંસિ-જો કે અજાદિને હાય હોતા નથી, તો પણ આગળના પગને હાથ જેવા ગણેલ છે. આ પ્રમાણે હાથ, પગ આદિની યોજના કરવી. પિU - પાંખનો અવયવ વિશેષ. • x : વિષાણ-જો કે હાથીના દાંત માટે રૂઢ છે, તો પણ અહીં શૂકરના દાંત જાણવા. નિશ્ચલ-સામાન્યથી અચળ, નિણંદ-કંઈપણ ચલનથી રહિત. આઘવણા-આખ્યાન, પ્રજ્ઞાપના-ભેદની વસ્તુ પ્રરૂપણા વડે. સંજ્ઞાપના-વારંવાર જણાવવું, વિજ્ઞાપન-અનુકૂળ કથન. • સૂત્ર-૪૭ : ત્યારે સદ્દાલપુત્રને ઘણાં શીલ યાવતુ ભાવતા ચૌદ વર્ષો વીત્યા, પંદરમાં વર્ષમાં વતતા, મદયરામ કાળે યાવતુ પૌષધશાળામાં ભગવંત મહાવીર પાસે ધમપજ્ઞતિ સ્વીકારીને વિચારે છે. ત્યારે, તેની પાસે એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલોત્પલ યાવતું તલવાર લઈને સાલપુત્રને કહ્યું - સુનીપિતાની માફક કહેવું, તેની જેમજ દેવે ઉપસર્ગ . વિરોષ એ કે – એકૈક પુત્રના નવ માંસ ટુકડા કરે છે યાવતુ નાના પુત્રનો ઘાત કરે છે યાવતું લોહી છાંટે છે. ત્યારે સદ્દાલપુત્ર નિર્ભય રહિત ચાવતું વિચારે છે. ત્યારે સાલપુત્રને નિર્ભય યાવત્ Page #39 -------------------------------------------------------------------------- ________________ /૪ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ જોઈને ચોથી વખત પણ સાલપુત્ર શ્રાવકને આ પ્રમાણે કહ્યું – ઓ આપાતિની પ્રાર્થના કરનાર સદ્દાલપુત્ર! યાવત્ વ્રત-ભંગ નહીં કરે, તો જે આ તારી અનિમિમા પની, જે ધર્મસહાયિકા, ધર્મદ્વિતીયા, ધમનુિરાગહતા, સમસુખદુ:ખસહાયિકા છે, તેને તારા ઘરમાંથી લાવી, તારી પાસે મારીશ. નવ માંસ ટુકડા કરીને, તેલની કડાઈમાં ઉકાળીશ, તારા શરીરને માંસ, લોહીની છાંટીશ. જેનાથી તું રંધ્યાનથી પીડિત થઈ ચાવ4 મરીશ. ત્યારે સદ્દાલઘુમ ચાવત નિર્ભય રહ્યો. ત્યારે તે દેવે -ત્રણ વખત કહ્યું – ઓ સાલપુત્ર આદિ ત્યારે સાલપુમને - x• આવો સંકલ્પ થયો કે ચુલનીપિતા જેમ વિચારે છે, જે મારો મોટો-વચલો-નાના પુત્રને યાવતું લોહી છાંટ્યુ, હવે મારી અનિમિમા પતનીને • x • પણ ઘરમાંથી લાવી મારવા ઈચ્છે છે. તો મારે તેને પકડવો જોઈએ, એમ વિચારી દોડ્યો. સુલની પિતા માફક બધું કહેવું. વિશેષ એ - અનિમિત્રએ કોલાહલ સાંભળ્યો. - x - અરુણભૂત વિમાને દેવ યાવત્ સિદ્ધ થશે. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ & અધ્યયન-૮-“મહાશતક” છે – X - X - X - X – • સૂમ-૪૮,૪૯ : [૪૮] આઠમાં અધ્યયનનો ઉલ્લેપ. • • હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહ નગટે ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે રાજગૃહમાં મહાશતક નામે આય ગાથાપતિ રહેતો હતો. જેમ આનંદ. વિશેષ આ - કાંસ્ય સહિત આઠ કોડી હિરણ્ય નિધાનમાં, કાંસ્ય આઠ કોડી હિરણ્ય વ્યાજે, સકાંસ્ય આઠ કોડી હિરશ વ્યાજે સકાંસ્ય આઠ કોડી ધન-ધાન્યાદિમાં પ્રયોજાયેલી હતી. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ ગોકુળ હતા. મહાશતકને રેવતી આદિ ૧૩પની હતી, જે અહીન ચાવત સુર હતી. તે મહાશતકની રેવતી પની કુલઘરથી આઠ કોડી હિરણ્ય અને આઠ ગોકુળ હતા. બાકીની નાર પનીઓ કુલઘરથી એક-એક હિરણ્ય કોડી અને એક-એક ગોકુળ હતું. [૪૯] તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પર્વદા નીકળી. આનંદની માફક નીકળ્યો. તે રીતે જે શ્રાવકધર્મ સ્વીકાર્યો વિશેષ એ કે - કાંસ્ય સહિત આઠ કોડી હિરણય કહેવું, આઠ dજ કહેવા. રેવતી આદિ તેર પનીઓ સિવાય વસેસ મૈથુન વિધિનો ત્યાગ કરે છે. બાકી પૂર્વવતું. આ આવા અભિગ્રહને ગ્રહણ કરે છે કે – હંમેશાં બે દ્રોણ પ્રમાણ હિરણ્યથી ભરેલ કાંસ્ય પત્ર વડે વ્યવહાર કરવો મને કહ્યું. ત્યારપછી મહાશતક શ્રાવક થયો, જીવાજીવનો જ્ઞાતા ચાવતું વિચારે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર બાહ્ય જનપદવિહારે વિચરે છે. • વિવેચન-૪૮,૪૯ - આઠમું અધ્યયન સુગમ છે. મા - દ્રવ્યનું એક પ્રમાણ. રનથી - પિતાના ઘરી આવેલ. • સૂત્ર-૫૦ - ત્યારપછી રેવતી ગાથાપનીને કોઈ દિવસે મધ્યરાત્રિ સમયે કુટુંબ નાગરીકા કરતા યાવતુ આવો વિચાર થયો કે - હું આ બાર શૌચના વિઘાતથી, મહાશક શ્રાવક સાથે ઉદાર મનજી ભોગોપભોગને ભોગવવા સમર્થ નથી. તો . મારે આ બારે શૌકોને અનિ-શા-વિષ પ્રયોગ વડે જીવિતથી રહિત કરીને એક-એક હિરણ્ય કોડી અને એક એક ગોકુળને સ્વર્યા જ ગ્રહણ કરીને મહાશતક સાથે ચાવતું ભોગવતી વિરું એમ વિચારીને તે બાર શૌક્યોના આંતર-છિદ્ર-વિવર જતી રહી. ત્યારપછી રેવતી ગાથાપની કોઈ દિવસે, તે બાર શૌક્યોના અંતર જાણીને, છ શોને શપયોગથી અને છ શૌક્યોને વિષપયોગથી મારી નાંખી, પછી તે બારે શૌકયોના પિતૃગૃહથી આવેલ એક એક હિરણ કોડી અને એક-એક ગોકુળને સ્વયં જ સ્વીકારીને મહાશતક સાથે ઉદાર ભોગોને ભોગવતી વિચરે છે. ત્યારપછી તેણી માંસલોલુપ, માંસમાં મૂર્હિત ચાવતુ અત્યાસક્ત થઈ ઘણાં સેકેલા-તળેલા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૮/૫૦ ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ ભુજેલા માંસ અને સુરા, મધુ, મેસ્ક, મધ, સીધુ પ્રસને આસ્વાદતી આદિ વિચરે છે. • વિવેચન-પ૦ : અંતર - અવસરછિદ્ર-થોડાં પરિવાર રૂ૫, વિરહ-એકાંત, મંસલોલ-માંસલંપટ, એ જ વિશેષથી કહે છે - માંસના દોષ ન જાણવાથી મૂઢ, માંસના અનુરાગથી ગંગાયેલી, માંસના ઉપભોગ છતાં તેની ઈચ્છાના વિયછેદરહિત. માંસમાં એકાગ્રચિત્તવાળી, તેથી બહવિધ સામાન્ય અને વિશેષ માંસની સાથે. તે કેવા ? શૂળથી સંસ્કારેલ, ઘી વડે અગ્નિમાં સંસ્કારેલ, અગ્નિથી પકાવેલ માંસ. સુરા-કાષ્ઠ અને પીઠથી બનેલ, મધુ-મધ, મેક-મધ, મધ-મદિરા, આ બધી એક જાતની મદિર જ છે. તેનો થોડો કે વિશેષ સ્વાદ કરતી, પરિવારને આપતી વિચરે છે. • સૂત્ર-પ૧ - ત્યારે રાજગૃહમાં કોઈ દિવસે અમારિનો ઘોષ થયો. ત્યારે માંસ લોલુપ, માંસ મૂર્શિતાદિ રેવતીએ પિતૃપક્ષના પુરષોને બોલાવીને કહ્યું – તમારે માસ પિતૃગૃહના ગોકુળમાંથી રોજ બબ્બે વાછડા મારીને મને આપવા. ત્યારે તે પિતૃગૃહ પુરોએ રેવતીની તે વાતને વિનયથી સ્વીકારી, પછી રેવતીના પિતૃગૃહના ગોકળમાંથી રોજ બoભે વાછરડાને મારીને રેવતીને આપતા. રેવતી તે ગાયના માંસાદિને સુરાદિ સાથે આસ્વાદતી હતી. • વિવેચન-૫૧ - અESત - રૂઢિથી ‘અમારિ' અર્થ થાય છે. કોલઘર-કુલપૃહ સંબંધી. ગોણપોતક-વાછરડા. ઉદ્વેહ-વિનાશ કરીને. • સૂગ-પર : ત્યારપછી મહારશતક શ્રાવકને ઘણાં શીલ પાવતુ ભાવતા ૧૪-વર્ષો વીત્યાદિ પૂર્વવત. મોટા પુત્રને સ્થાપીને યાવત પૌષધશાળામાં ધમપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. ત્યારે રેવતી ગાથાપની ઉન્મત્ત-સ્તુલિત-વિકિકેશવતી-ઉત્તરીયને દૂર કરી પૌષધશાળામાં મહાશતક પાસે આવી. આવીને મોહોન્માદજન્ય, શૃંગારિક, ભાવોને પ્રદર્શિત કરતી મહાશતકને કહે છે - ઓ મહાશતકા ધર્મ-યુચસ્વ-મોફાની કામનાવાળા, ધમદિની કાંક્ષાવાળા, ધમદિની પિપાસુ ! તમારે ધર્મ-પુણચ-વર્ગ-મોક્ષાનું શું કામ છે? જે તમે મારી સાથે ઉદાર યાવતું ભોગ ભોગવતા વિચરતા નથી ? ત્યારે મહાશતકે, રેવતીની આ વાતનો આદર ન કર્યો, પણ નહીંએ રીતે અનાદર કરતો, ન જાણતો, મૌન થઈ ધર્મધ્યાનયુક્ત રહી વિચરે છે. ત્યારે રેવતીએ મહારાતકને બીજી-બીજી વખત પણ તેમ કહ્યું તે પણ યાવતું આદર ન કરતો, ન જાણતો રહ્યો. ત્યારે અનાદર પામેલી, ન જાણેલી રેવતી યાવતુ પાછી ગઈ. • વિવેચન-પર : મત-દારના મદવાળી, લલિતા-મદથી ખલિત થતી, વિકીર્ણ-વિખરાયેલા, [15/5/ ઉત્તરીય-ઉપરનું વર, મોહોન્માદજનક-કામને ઉદ્દીપ્ત કત, શૃંગારિક-વૃંગારસવાળા, સ્ત્રીભાવ-કટાક્ષાદિ. - x - “આ જ સ્વર્ગ કે મોક્ષ છે” ઈત્યાદિ રેવતીનો અભિપ્રાય છે. ધમનુષ્ઠાન સ્વગદિ માટે કરાય છે, સ્વગિિદ સુખ માટે છે. સુખ એ આ કામનું સેવન છે. જો સ્ત્રી નથી. તો - x • મોક્ષ જ નથી. - x • x • સ્ત્રી, પુરુષની પ્રીતિ એ સ્વર્ગ છે. • સૂત્ર-પ૩,પ૪ : [૫૩] ત્યારે મહાશતક શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે, યથાસુદિ પહેલી વાવ અગિયારમી (આરાધે છે) ત્યારપછી તે મહાશતક, તે ઉદાર તપથી યાવત કૃશ, ધમનીથી વ્યાપ્ત થયો. તેને કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મજાગરણથી જાગતાં આ અદિયાત્મિક સંકલ્પ થયો કે - હું આ ઉદાર આનંદ શ્રાવક માક અંતિમ મારણાંતિક સંલેખનાથી ક્ષીણ શરીરી થઈ, ભોજન-પાનનો ત્યાગ કરીન, કાળની આકાંક્ષા ન કરતો વિચરે. ત્યારે તે મહાતકને શુભ અધ્યવસાય વડે ચાવતું સંયોપશમથી અવધિજ્ઞાન ઉviy થયું. તે પૂર્વ-દક્ષિણપશ્ચિમમાં લવણસમુદ્રમાં હાર-હજાર યોજન સુધી જાણે છે - જુએ છે. ચાવતું સુલ હિમવંત વર્ષધર પર્વતને જાણે-જુએ છે. નીચે આ રતનપભામાં ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રૌરવનરકને જાણે-જુએ છે. [૫૪] ત્યારે રેવતી ગાથાપની કોઈ દિવસે ઉન્મત યાવત્ ઉત્તરીયને કાઢતી-કાઢતી મહાશતક પાસે પૌષધશાળામાં આવે છે, આવીને મહાશતકને પૂર્વવત્ યાવતું ભીઝ-બીજી વખત તેમજ કહે છે ત્યારે રેવતીએ બે-ત્રણ વખત આમ કહેતા, મહાશતક શ્રાવક ક્રોધિત આદિ થયો, અવધિજ્ઞાનને પ્રયોજીને, અવધિજ્ઞાન વડે જાણીને, રેવતી ગાથાપનીને કહ્યું - ઓ અપર્શિતને પાર્વતી રેવતી નિશે તું સાત સત્રમાં અલસક રોગથી પીડિત થઈ, આધ્યાનની પરવશતા વડે દુઃખી થયેલી, અસમાધિ પામીને કાળમાસે કાળ કરીને આ રતનપભાના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રૌરવ-ટ્યુતમાં નારક થઈશ. ત્યારે મહારશતક શ્રાવકે આમ કહેતા, રેવતી બોલવા લાગી-મહાશતક મારા ઉપર રુટ-વિરકતાપદયાયી થયો છે. હું જાણતી નથી કે કયા કુમાર, વડે મરાઈશ. એમ કરી ભયભીત ત્રસ્ત ઉદ્વિગ્ન, સંજીત ભા થઈ ધીમે, ધીમે પાછી ચાલી ગઈ. જઈને અપહત થઈ ચાવત ચિંતા કરે છે. પછી રેવતી, સાત રાત્રિમાં અલસક વ્યાધિ વડે પીડિત થઈ, આtdધ્યાનથી પરવશ બનીને કાળ માસે કાળ કરીને આ રતનપભાના રીંરવાસૃત નરકમાં ૮૪,ooo વનિી સ્થિતિથી નૈરસિકરૂપે ઉત્પન્ન થઈ. • વિવેચન-૫૩,૫૪ - મનHUT - વિશુચિકા વિશેષ લક્ષણ, તેમાં આહાર ઉપર કે નીચે ન જાય, ન પચે પણ આળસુ પેઠે પડી રહે. હીન - પ્રીતિ સહિત. અપધ્યાતા-દુર્ગાનના વિષયીભૂત કરાયેલ. કુમાર-દુ:ખ મૃત્યુ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૮/૫૫ ૬૭ -સૂત્ર-૫૫ - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા. યાવત્ પર્યાદા પાછી ગઈ. ગૌતમને આમંત્રી ભગવંતે કહ્યું – હે ગૌતમ ! આ રાજગૃહનગરમાં મારો શિષ્ય મહાશતકશ્રાવક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખનાથી કૃશ શરીરી, ભોજન-પાન પ્રત્યાખ્યાયન કરેલ, કાળની અપેક્ષા ન કરતો વિચરે છે. ત્યારે તે મહાશતકની ઉન્મત્ત પત્ની રેવતી યાવત્ સ્ત્રીભાવોને બતાવતી પૌષધશાળામાં મહાશતક પાસે આવી, પછી મોહોત્પાદક યવત્ કહ્યું. પૂર્વવત્ યાવત્ બીજી-ત્રીજી વખત કહ્યું. ત્યારે મહાશતકે, રેવતીઓ બીજી-ત્રીજી વખત આમ કહેતા ક્રોધિતાદિ થઈ અવધિજ્ઞાન પ્રયોજી, અવધિ વડે જોઈને રેવતીને કહ્યું – યાવત્ નકમાં ઉપજીશ. ગૌતમ ! અપશ્ચિમ યાવત્ કૃશ શરીરી, ભોજન-પાન પ્રત્યાખ્યાયિત શ્રાવકને સત્ય, તથ્ય, તેવા પ્રકારના સદ્ભુત, અનિષ્ટ, કાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ વ્યાકરણથી ઉત્તર આપવો યોગ્ય નથી, હે દેવાનુપ્રિય ! તું જા, તું મહાશતકને આમ કહે કે પશ્ચિમ યાવત્ ભવાન પ્રત્યાખ્યાયિત શ્રાવકને, સત્ય યાવત્ બીજાને ઉત્તર આપવો ન કો, હે દેવાનુપ્રિય ! તેં રેવતીને સત્ય, અનિષ્ટ વાગરણથી ઉત્તર આપેલ, તો તું આ સ્થાનની આલોચના યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને સ્વીકાર. ત્યારે ગૌતમે, ભગવંતની આ વાતને “તહત્તિ" કહી. વિનયથી સ્વીકારી, પછી ત્યાંથી નીકળ્યા. – નીકળીને રાજગૃહની મધ્યેથી મહાશતકના ઘેર મહાશતક પાસે આવ્યા. ત્યારે મહાશતકે ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને હૃષ્ટ યાવત્ હ્રદયી થઈ, ગૌતમસ્વામીને વંદન-નમન કર્યા. ત્યારે ગૌતમસ્વામીએ મહાશતકને કહ્યું – હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવત્ મહાવીર આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે, પરૂપે છે કે - અપશ્ચિમ યાવત્ શ્રાવકને આમ ઉત્તર આપવો ન કરે, જે તે રેવતીને સત્ય યાવત્ ઉત્તર આપ્યો. તો હે દેવાનુપિય ! તું આ સ્થાનની આલોચના યાવત્ પ્રાયશ્ચિત્ત કર. ત્યારે મહાશતકે, ગૌતમવામીની આ વાતને “તહતિ” કહી, વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સ્થાનની આલોચના કરી યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને સ્વીકાર્યુ. પછી ગૌતમસ્વામી, મહાશતક પાસેથી નીકળીને રાજગૃહ મધ્યે જાય છે. જઈને ભગવંત પાસે જાય છે. જઈને ભગવંતને વાંદી-નમી, સંયમ-તપથી આત્માને ભાવતા વિચરે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે રાજગૃહ નગથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદવિહારે વિચરે છે. • વિવેચન-૫૫ : નો તુ ખ૰ સંત-વિધમાન, તરચ-તથ્ય, તત્ત્વ-રૂપ કે વાસ્તવિક, તહિઅતે જ ઉક્ત પ્રકારે પ્રાપ્ત પણ ન્યૂનાધિક નહીં. અનિષ્ટ-અવાંછિત, અકાંત-સ્વરૂપથી અનિચ્છનીય, અપ્રિય-અપ્રીતિકારક, અમનોજ્ઞ-મન વડે ન જણાય-કહેવાને ન ઈચ્છાય ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ તેવા. અમણામ-મનને વિચાર વડે પણ ન પ્રાપ્ત થાય, જેને કહેવા અને વિચારવામાં મન ઉત્સાહિત ન થાય, એવા વચન વિશેષ વડે. • સૂત્ર-૫૬ ઃ ત્યારપછી મહાશતક શ્રાવક ઘણાં શીલ આદિ વડે યાવત્ આત્માને ભાવિત કરતો વીશ વર્ષનો શ્રમણોપાસક પચયિ પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓ સભ્યપણે કાયા વડે પાળીને, માસિકી સંલેખના વડે આત્માને ઝૂસિત કરી, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને કાળમારો કાળ કરીને સૌધર્મકલ્પમાં અરુણાવતસક વિમાને દેવપણે ઉપજ્યો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ થઈ, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ કહેવો. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૯,૧૦ ,૮ અધ્યયન-૯,૧૦-નંદિનીપિતા, સાલિદીપિતા છે - x - = = x - - X - X — X — • સૂત્ર-૫,૫૮ : [૯/Ne] નવમાં અદયયનનો ઉcક્ષેપ કહેવો. હે જંબૂ તે કાળે, તે સમયે શ્રાવતી નગરી, કોઠક યત્ય, જિતમુ રાજ હતો. તે શ્રાવતી નગરીમાં નંદિનીપિતા નામે આ ગાયાપતિ હતો. તેના ચાર હિરણ્ય કોડી નિધાનમાં, ચર હિરણ્ય કોડી વ્યાજે ચાર હિરણ્ય કોડી ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતા દશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ હતા. અશ્વિની નામે પત્ની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો, સ્વામી ભાદર વિચર્યા પછી નંદિનીપિતા શ્રાવક થઈ ચાવતું વિચારવા લાગ્યો. તે નંદિનીપિતાએ ઘણાં શીલવ્રત-ગુણ યાવ4 ભાવતા ચૌદ વર્ષ ગયા. પૂર્વવત્ મોટા પુત્રને સ્થાપ્યો, ધર્મ પ્રજ્ઞપ્તિ સ્વીકારી. વીસ વર્ષ પયય પાળ્યો. અરુણગવ વિમાને ઉપપાત, મહાવિદેહે મો. [૧૦/૫૮] દશમાં અધ્યયનનો ઉોપ કહેવો. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નગરી, કોઠક , જિતરનું રાજ હતો. તે શ્રાવસ્તી નગરીમાં સાહિતી પિતા નામે આય ગાથાપતિ વસતો હતો. તેના ચાર હિરણય કોડી નિધાનમાં, ચાર હિરણ કોડી જાજે, ચાર હિરણ્ય કોડી ધન-ધાદિમાં પ્રમુકત હતા. ચાર ગોકુળ હતા. તેને ફાગુની નામે પની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. કામદેવ માફક મોટા પુમને સ્થાપીને પૌષધશાળામાં શ્રમણ ભગવત મહાવીરની ધર્મપજ્ઞાતિ સ્વીકારીને વિચરે છે. માત્ર તેને ઉપસ ન થયો, અગિયારે ઉપાસક પ્રતિમા પૂર્વવતુ કહેવી. કામદેવના આલાવાથી જાણવું યાવતું સૌધર્મ કલ્યમાં અરણકીલ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ચાર પલ્યોપમ સ્થિતિ. મહાવિદેહ ક્ષેત્રે મોક્ષે જશે. • વિવેચન-૫૩,૫૮ - નવમું, દશમું અધ્યયન સ્પષ્ટ છે, ઉોપ-નિફોપ કહેવો. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અનુજ્ઞા બે દિવસમાં થાય છે. તે જ રીતે અંગનું જાણવું. ૬િ,૬૨) એક વાષિરા ગામે, બે ચંપામાં, એક વારાણસીમાં, એક લભિકામાં, એક કાંત્રિપુરમાં, એક પોલાસપુરે, એક સગૃહ, બે શ્રાવસ્તીમાં થયા. આ ઉપાસકોના નગરો જાણવા યોગ્ય છે. [૬૩] પત્નીના નામો અનુક્રમે – શિવાનંદા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પુમા, નિમિઝા, રેવતી, અશ્વિની, ફાગુની હતા. [૬૪] અવધિજ્ઞાન, પિશાચ, માતા, વ્યાધિ, ધન, ઉત્તરીય, સુવતા ભાય, દુdલાભાર્યા અને બે શ્રાવક નિરુપસર્ગ હતા. ૬િ] અરણ, અરુણાભ, અરુણપભ, અરુણકાંત, અરુણશિષ્ટ, અરણtqજ, અરુણભૂત, અરુણાવતુંસક, અરુણગવ, અરુણકિતે ઉત્પત્તિ. ૬િ૬) *o, ૬, ૮૦, ૬૦, ૬૦, ૬૦, ૧૦, ૮૦, ૪૦, ૪૦ હજાર ગાયો. [૬] ૧૨, ૧૮, ૨૪, ૧૮, ૧૮, ૩, ૨૪, ૧૨, ૧૨ હિરણ્ય કોડી. ૬િ૮,૬૯] ઉલ્લણ, દાંતણ, ફળ, અસ્વંગ ઉદ્ધતિ, સ્તન, વસ્ત્ર, વિલેપન, પુષ, આભરણ, ધૂપ, પેય, ભય, ઓદન, સૂપ, ઘી, શાક, માધુર, જમણજપાન, dબોલ એ ર૧ અભિગ્રહ આનંદાદિના હતા. [] ઉtd સૌધમકલ્પ, અધો રૌરવ, ઉત્તરે હિમવત, બાકીની ત્રણે દિશામાં પoo યોજન સુધી દોનું અવધિજ્ઞાન હતું. [૧-૭) દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સગપતિમા, અભહસચિત્ત-આરંભ-પેપ્ય-ઉદ્દિષ્ટવર્જન, શ્રમણભૂત ૧૧-પ્રતિમા, ૨૦ વર્ષ પયચિ, માસિકી અનશન, સૌધર્મધે ચાર પલ્યોપમની સ્થિતિ, બધાં શ્રાવકો મહાવિદેહે મોક્ષે જશે. • વિવેચન-૫૯ થી ર :ગાવા પૂર્વોક્તાનુસાર, શેષ જ્ઞાતાધર્મ કથા મુજબ જાણવું. મુનિ દીપરત્નસાગરે કરેલ ભાગ-૧૫-માં ઉપાસક દશાનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૯,૧૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ સૂર-૧૯ થી - [૫૯] દશે શાવકને પંદમાં વર્ષમાં વતા વિચાર આવ્યો. દોનો વીશ વર્ષનો શ્રાવક પચયિ. હે જંબૂ આ પ્રમાણે શ્રમણ યાવતું સંપાદ્ધ ઉપાસક દશાનો • x • આ અર્થ કહ્યો છે. [૬] ઉપાસક દશા, સાતમાં અંગનો એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકસરસ છે, દશ દિવસમાં ઉદ્દેશો કરાય છે, પછી શ્રુતસ્કંધનો સમુદ્દેશ અને Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.