________________
૧/૮
૨૨
પાકમાધુર સિવાયના માધુરકનો ત્યાગ. પછી જમણ વિધિનું પરિમાણ કરે છે - સેધાણ્ડ, દાલિકાપ્ત સિવાયની જમણ વિધિનો ત્યાગ. પછી પાણીવિધિનું પરિમાણ કરે છે . એક અંતરિક્ષાદક સિવાયની પાણીનો ભાગ. પછી મુખવાસ વિધિ પમિાણ કરે છે . પંચ સૌગંધિક તાંબુલ સિવાયના મુખવાસનો ત્યાગ
ત્યારપછી ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરું છું - અાપણાનાચરિત, પ્રમાદાચરિત, હિંચપદાન, પાપકર્મોપદેશ.
• વિવેચન-૮ :
તUCHથા - આણવતાદિમાં પ્રથમ, ધૂન - રસવિષય, નવજીવાએ - જયાં સુધી જે પ્રતિજ્ઞામાં પ્રાણધારણ થાય ત્યાં સુધી. દુવિહં - કરવું, કરાવવું બે ભેદથી. તિવિહેણ-મન આદિ વડે. કાયસ-કાયા વડે. • x - સ્થૂલ મૃષાવાદ-તીવ્ર સંક્લેશથી તીવ્ર સંક્લેશનું ઉત્પાદક. અદત્તાદાન-ચોરી. સ્વદાર સંતોષ - સ્વપનીમાં સંતુષ્ટિ તેનું પરિમાણ • ઘણી પનીઓનો સંક્ષેપ કરવો. કઈ રીતે ? મૈથુન આચર્યું નહીં. કઈ ? પોતાની પત્ની શિવાનંદા સાથે જ. • x -
| હિરણ-ચાંદી, સુવર્ણ-સોનું, વિધિ-પ્રકાર - x • મવશેષ - તેનાથી વધારાનું, એ બધે જાણવું. છેવન્થ - અહીં ક્ષેત્ર એ જ વસ્તુ, બીજા ગ્રંથમાં ક્ષેત્ર અને વાસ્તુ કહે છે. નિયત્તા - ભૂમિ પરિમાણ વિશેષ, તેનાથી તિવર્તન. - x - સિત્તf - દેશાંતર ગમન પ્રયોજનવાળા, તેના સિવાયના સંવાહન-ફોગાદિથી તૃણ, કાષ્ઠ, ધાન્યાદિનું ઘેરથી લાવવું, તેને માટે પ્રયુક્ત સાંવાહન. - x -
ઉવભોગ - વારંવાર જોવાય ભવન, વસન, વનિતાદિપરિભોગ-એક વખત સેવાય છે - આહાર, કુસુમ, વિલેપનાદિ. - x - ઉલ્લણિય-નાન જળથી ભીનાં શરીરનું જળ લુંછવાનું વસ્ત્ર, ગંધ-કાષાયિક-ગંધ પ્રઘાન કપાયરંગી વસ્ત્ર. દેતવણદાંતના મેલને કાઢનાર કાષ્ઠ, અલ્લલટ્ટીમહુએણ-આદ્રયષ્ટીમધુ વડે. ખીરામલય-ક્ષીર જેવા મધુર આમળા. કથા - સો દ્રવ્ય કે સો ઉકાળા વડે જે પકાવાય તે શતપાક. ગંઘરુ એણ-ગંધ-ઉપલ, કુષ્ઠાદિનું ચૂર્ણ અથવા ગંધયુક્ત ઘઉંનું ચૂર્ણ. ઉક્રિય-મોટું માટીનું વાસણ, બહુ મોટા કે નાના નહીં તેવા ઉચિત પ્રમાણવાળા. ખોમજુયલકપાસનું વસ્ત્ર યુગલ. ગરુ-ગંધ દ્રવ્ય વિશેષ. સુદ્ધ પઉમ-શુદ્ધ પઠા, બીજા પુષ્પો સિવાયનું કમળ. માઈકુસુમ દામ - જાતિ પુષ્પમાળા. મૃષ્ટ-ચિપ્રરહિત, નામમુદનામાંકિત મુદ્રા. - X --
પેન્દ્રવિહિ • પેય આહાર પ્રકાર, કપેન્જ-મગ આદિનું જૂષ અથવા ઘીથી તળેલ ચોખાની પેયા, ભકખ-કઠોર અને વિશદ સાહાર યોગ્ય દ્રવ્ય, અહીં તે પકવાન્ન અર્થમાં છે. ઘયપુણ-ઘેવર. ખંડખજ-ખંડલિપ્ત ખાધ, - x • સૂવ-દાળનું
ઓસામણ, કલાય-ચણાના આકારનું ધાન્ય વિશેષ, વટાણા, સારઇએણ ગોઘયમંડલશરકાલ ઉત્પન્ન, ગાયનું ઘી. સાગ-શાક, પાલંક-વલ્લીફળ વિશેષ. માહુક-અખ્તરસ સિવાયનું. જેમણ - વડાં, પૂરણાદિ. સેહંબલ સંઘામ્ય-પકવ થયા પછી ખટાશનો સંસ્કાર, દાલિકામ્ય-દાળના ખાટા વડાં. અંતલિખોદય-આકાશમાંથી પડતું જળ.
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પંચસૌગંધિક - એલચી, લવીંગ, કપૂર, કકકોલ, જાઈફળવાળા સુગંધી દ્રવ્ય યુક્ત.
અણફાદંડ-અનર્થ અર્થાત્ ધર્મ, અર્થ, કામ સિવાયનો દંડ. અપમાન-આd, રૌદ્રરૂપ, આચરિત-આસેવિત. પ્રમાદ-વિકથારૂપ - તેલ વગેરેના પાત્રને ન ઢાંકવું. હિંસ-હિંસાકારી, પ્રદાન-બીજાને આપવું. પાપકર્મોપદેશ-ખેતર ખેડો વગેરે.
• સૂત્ર-૯ :
અહીં, હે આનંદ ! એમ સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને આમ કહ્યું - હે આનંદ ! જેણે જીવ-જીવને જણા છે ચાવતું અનતિકમણીય છે એવા શ્રાવકે સમ્યકત્વના પ્રધાન પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં – શંકા, કાંહ્ય, વિશિસિધ, પરપાખંડપસંસા, પરપાખંડસંdવ. પછી પુલ પ્રાણાતિપાત વિરમણના પાંચ સ્થૂલ અતિચારો જાણવા પણ ન આચરવા - બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર, ભતપાન વ્યવછેદ.
પછી સ્કૂલ મૃષાવાદ વિરમણના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં - સહસાઅભ્યાખ્યાન, રહસાભ્યાખ્યાન, સ્વદારામંગભેદ, મૃષોપદેશ, ફૂટલેખ કરણ. પછી શુલ અદત્તાદાન વિરમણના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં- તેનાહત, તરપયોગ, વિરુદ્ધ રાજ્યાતિકમ, ક્રૂડતલકૂડમાન, તપતિરૂપક વ્યવહાર, પછી સ્વદાસ સંતોષuતના પાંચ અતિચાર ગણવા પણ આચરવા નહી - ઇત્વકિપરિંગૃહિતાગમન, અપરિગૃહિતાગમન, અનંગકીડા, પરવિવાહકરણ, કામભોગતિવાભિલાષ. પછી ઈચ્છાપરિમાણ વ્રતના પાંચ અતિચાર શ્રાવકોએ જાણવા પણ આચરવા નહીં- ક્ષેત્ર વાસુ માણાતિક્રમ, હિરણયસુવર્ણપ્રમાણતિકમ, દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણતિક્રમ, ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ, કુપમાણtતિક્રમ.
પછી દિશdતના પાંચ અતિચાર જણન પણ ન આચરવા, • ઉદ્ધ, અધો, તિછ દિશા પ્રમાાતિકમ, ઝવૃદ્ધિ, સ્મૃતિનિધનિ. પછી ઉપભોગ પરિભોગ - તે ભોજનથી, કર્મથી. તેમાં ભોજનના પાંચ અતિચારો શ્રાવકે જાણવા, પણ આચરવા નહીં - સચિરાહાર, સચિત્તપતિબદ્ધાહાર, આપકવ-
દુક્ત-તુચછ ધિભક્ષણ. કર્મથી શ્રાવકે પંદર કમદિાનો જાણવા પણ ન આચરવા. બેંગાલ-વનશાટક-ભાટક અને સ્ફોટક કર્મ, દંત-ક્લાક્ષરસ-વિષશ વાણિય, અંગપીડણનિલછિન કર્મ, દવાનિ દાન, સરદ્રતળાવ શોષણ, અસતીજનપોષણ.
પછી નર્થદંડ વિરમણના શ્રાવકોએ પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા – કંદર્ય, કૌમુત્ર્ય, મૌર્ય, સંયુક્તાધિકરણ અને ઉપભોગ-પરિભોગાતિરિક્ત પછી સામાયિકnતના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - મન, વચન, કાય-દુલ્હણિધાન, સામાયિક કરવાનું સ્મરણ ન થવું, અનવસ્થિત સામાયિકનું કરવું. પછી દેશાવકાસિકના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - નયન પ્રયોગ, પેણપયોગ, શબ્દાનુપાત, રૂપાનપાત, બાહપુગલપક્ષેપ. પછી પૌષધોપવાસના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - (૧) આપતિલેખિત દુલ્હતિલેખિત અને (ર) આપમાર્જિત-દુધમાર્જિત શસા સંતારક, (3)