________________
કવર
सिरिकालयसूरीणं वंमुम्भवभावदेवसूरीहि । संकलिया दिणचरिया एसा थोवमइजइजोग्गा ॥ १५४ ॥
*
વેપાવૃત્તિ સહિત)
| દ્વિતીયું વિભાગની પ્રસ્તાવના
રોગ
શાસ્ત્રના
આ ગાથાને આધારે આના કર્તા આ. શ્રી ભાવદેવસૂરિ કાલકાચાર્યના વંશમાં થયેલા છે, એ નિશ્ચિત છે. આ ભાગદેવસૂરિએ શ્રી પાર્શ્વનાથચરિત્રની રચના વિક્રમ સંવત્ ૧૨૧૪ માં કરી છે. બૃહથ્રિપનિકામાં પણ તેને રચના સમય વિક્રમ સંવત્ ૧૨૧૪ જણાવેલ છે. એટલે યતિદિનચર્યાની રચના પણ તે આસપાસની ગણાય, આના ઉપર પ્રતિસાગરસૂરિએ ટીકા રચેલી છે. આગામે દ્ધારક પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના હાથે સંપાદિત થયેલે સટીક યતિદિનચર્યા ગ્રંથ રતલામની શ્રી અષભદેવજી કેશરીમલજી પેઢી તરફથી વિ. સં. ૧૯૯૩ માં પ્રકાશિત થયેલ છે. મહિસાગરસૂરિ કયારે થયા તેની અમને કશી ખબર નથી, પરંતુ ૧૯મી ગાથાની વ્યાખ્યામાં (પૃ. ૧૯ માં) બાદ ૨ એમ કહીને સજીવ મુક્યતે : સ મોજો. | આ યેગશાસ્ત્રને ( રૂ/) શ્લોક તેમણે ઉધૂત કર્યો છે, એટલે હેમચંદ્રસૂરિજી મહારાજ પછી તે થયા છે એ ચોક્કસ છે. વળી ટીકાના પ્રારંભમાં નીચે પ્રમાણે બે લેકે છે.
[ ૧૮ ]
********
यत्राभृद् गणभृत् प्रभावनिधिभत् केशी प्रदेशीलसत्सत्सम्यक्त्वगुणाप्तिपदकृत स्वर्गसिंयच्छकः । तस्यैतद दिनकृत्यमेतदखि गच्छस्य चान्यस्य च व्याख्यां बोधिनिबन्धन गणिवरस्याहं नये सूत्रतः ॥३॥
SABHA
Jain Education Internation
For Private & Personal Use Only
ww.jainelibrary.org