Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો .... (Old Jain, Manuscript) નું વાંચન, જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phill કરનારા જિજ્ઞાસુ,
શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. - જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી.
તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન , ઈન્ટરનેટ પર ‘વેબસાઈટ' દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો.
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફીક્લ એન્ડ
લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન , તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ. ના વિદ્વાન શિષ્યા પૂ. ર્ડો. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફી એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે :
જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી.
જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. - જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય -
શાળાનું આયોજન કરવું.
જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. - વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. - ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન તાય તેવી શિબિર અને
(૧૩)
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહમ સ્પિરિટ્યુઅલ સેન્ટર
ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvalia@gmail.com મો. : ૦૯૮૨૦૨૧૫૫૪૨
(૨૧૪)

Page Navigation
1 ... 106 107 108 109