Book Title: Updesh Sarita
Author(s): Nyayavijay
Publisher: Sevantilal Bhogilal Vohra
View full book text
________________
[૨૯]
ઉપદેશસરિતા
Ni
'
'
વીતરાગ મહાત્મા જ એક, દેષવિમુક્ત છેબાકી સદેષ છે. સર્વે એ યાદ રાખવું ઘટે. દેષદષ્ટિ ધરીને જે બીજામાં દેષ ભાળશે, તેનામાં વધશે દે, વધશે પાપબન્ધને. ગુણદષ્ટિ ધરીને જે બીજામાં ગુણ ભાળશેતે માનવ ગુણ થાશે અને સન્માર્ગ પામશે. બીજાના દેષ જોવાની ટેવ ભારે કુટેવ છે, એથી માણસ દેથી ઘેરાય, પટકાય છે. બીજાના ગુણ જોવાની સુટેવ સુખધામ છે, ગુણ થવાય છે એથી અને ઊંચે ચડાય છે.
૩૫૦-૩૫૪
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346