Book Title: Updesh Sarita
Author(s): Nyayavijay
Publisher: Sevantilal Bhogilal Vohra

View full book text
Previous | Next

Page 3
________________ હે વિશ્વનાથ ! આ શું ઘણા ઉત્કટ ભાવથીવંદવા, સ્પર્શવા તારાં પવિત્ર પદપઢને. ૮ હું ફક્ત એ જ માગું છું નમાવી નિજ શીર્ષનેહું મુક્ત થાઉં અજ્ઞાન અને દૌર્બલ્યથી, પ્રભુ! ૯ અજ્ઞાનનાશે હું પામું પરમ જ્ઞાન-અદ્ધિને અને દૌર્બલ્યનો નાશે આત્માની પૂર્ણ શક્તિને ૧૦ મને છે પૂર્ણ વિશ્વાસ, પ્રભુ! તારી કૃપા થકી; મારા કલેશે હણાશે જ ને હણાશે બધી વ્યથા. ૧૧ અને હું પામવાને જ, પ્રભુ! કલ્યાણધામને, મારી આ દઢ શ્રદ્ધાએ મને પૂરી નિરત છે. ૧૨ વિ. સં. ૨૦૨૧ ) @ 992 જ્ઞાનપંnovity Jain Uનિજમાલિયા માંડલ (વિરમગામ) ! Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 346