________________
આ ગ્રંથ અતિમહત્તર હોવાથી ૪ વિભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગમાં ૬-૬ સ્થંભને સમાવેશ કરેલ છે. સ્વભમાં પ્રાય ૧૫-૧૫ વ્યાખ્યાને રહેલાં છે. આથી બધા મળીને આખા ગ્રંથમાં ૩૬૧ વ્યાખ્યાને છે. જે વર્ષના ૧-૧ દિવસ માટે પર્યાપ્ત બને છે. માટે પણ આ ગ્રંથ આદરપાત્ર છે.
આજથી પ્રાય: ૨૦૦ વર્ષ પહેલા આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથ જૈન ધર્મના નાના મોટા પ્રાય: દરેક વિષયને આવરી લેતા હોવાથી અતિઉપગી સાબિત થયું છે. આ ગ્રંથની રચના દ્વારા આચાર્ય શ્રીએ આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. અન્ય ઉપદેશક ગ્રની અપેક્ષાએ આ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથને વપરાશ વધુ પ્રમાણમાં જોવા મળે છે. વળી પૂર્વે છપાયેલ ગ્રંથ પણ આજે અપ્રાપ્ય હોવાથી મારા ૫. તારક ગુરૂદેવશ્રીને આ ગ્રંથ છપાવવાની ઘણા સમયથી ભાવના હતી તે ભાવનાને અનુરૂપ શ્રુતિભક્તિ રૂપે અનેક સંસ્થાઓએ, મહાનુભાવોએ, આ ગ્રંથ પ્રકાશનમાં લાભ લીધેલ છે. જે અનુમોદનીય છે.
ખાતે ભવ્યાત્માએ આ ગ્રંથને સદુપયોગ કરવા દ્વારા આત્મકલ્યાણ સાથે તે જ શુભેચ્છા,
સંવત ૨૦૪૪, માગસર સુદ ૧૪
તા. ૪-૧૨-૧૯૮૭ સ્થળ : ઝવેરી પાર્ક જૈન ઉપાશ્રય
અમદાવાદ,
પૂજ્યાચાર્ય શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. ને
વિયાણ જગન્દ્ર વિજય
Jain Education International 2010_05
For Private & Personal use only
wwwane Bry