Book Title: Ujjayant Girina Ketlak Aprakat Utkirna Lekho
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભાજક (૩) તીથપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નદીશ્વરપ‰ (ચિત્ર ૧) પર બે પ*ક્તિમાં આ લેખ કાતરાયેલે છે; યથા : [प ं• १] ९ सौं. १२८२ फागुण व र शुक्रे प्राग्वाट ठ. राजपालसुत मह धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोभा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्र श्रेयसे नदीश्वरजिनबिम्बा ૧૮૫ [ प २] नि कारापितानि । बृहद्गच्छीय श्रीप्रधुम्नसूरि - शिष्यः श्रीमान देवसूरिपदप्रतिष्ठित श्री जयान 'दसूरिभिः प्रतिष्ठितानि । छ | शुभं भवतु ॥ पुरुषमूर्त्ति. मह. धांधलमूर्त्तिः શ્રીવૃત્તિ. 3. [મૂતા માઁ. धांधलभार्या मह सिरीमूर्त्तिः । ઈ.સ. ૧૨૩૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલ્લિખિત મહ. ધાંધલ (જેએ કદાચ મંત્રીમુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તા ઉપલબ્ધ નથી. (૪) રૈવતાચલાધીશ નૈમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિ^મ-પ્રતાલીની ભમતીમાં પડતી ભિતને અઢેલીને લગાવેલ ધીસ વિહરમાન જિન'ના મનાતા પટ્ટની નીચે આ પ્રમાણેના ત્રણ પંક્તિમાં લેખ ક્રાર્યાં છે. (ચિત્ર ર). આ લેખની અપૂર્ણ વાચના સારાભાઈ નવાબે છપાવેલી છે. ૫ અહી અમે તે લેખા ઉપલબ્ધ પૂરા પાઠ આપીએ છીએઃ स. १२९० आषाढ श्रु ८ भोमे प्रोग्वाट ठ. राजपाल ठ. देमति सुत मह धांधलेन - भार्या मह. सिरी [१] तत्पितृतः कान्हड ठणू सुत सूमा सोमा सीहा आसपाल सुता जाल्ह દ્વિનિ મત્તા શ્રીમુદ્ર + [૨] [સમ્મેતશિવપટ્ટ:] ાતિઃ । પ્રતિષ્ઠિતઃ શ્રી [નયાન સૂરિ]મિ: [૨] આ પદ્મના કારાપક, આગળ અહીં આઠ વર્ષ અગાઉ નદીશ્વર દ્વીપ પટ્ટ સ્થાપનાર, મહત્તમ ધાંધલ અને તેમના પરિવાર છે; આગળ લેખાંક ‘૪માં કહેલ કેટલાકનાં નામેા અહીં પણ મળે છે. પ્રતિષ્ઠાપક આચાર્યં અગાઉ કહ્યા છે તે જયાનંદસૂરિ હશે તેવું અમારું અનુમાન છે. પટ્ટ જો કે તેમાં કંડારેલ વીસ જિતની સંખ્યાને કારણે વીસ વિહરમાન (સીમંધરાદિ મહાવિદેહ ક્ષેત્રના પ્ર॰તમાન) જિન હોવાનું માની લેવામાં આવ્યું છે; પશુ છે કારણસર અમને તે સમ્મેતશિખરને પટ્ટ હોવાનું લાગે છે. તેમાં પહેલું એ કે અંકિત વીસ જિનામાં ભરતક્ષેત્રની વર્તમાન ચેાવીસીના ૨૩મા તી કર પાર્શ્વનાથ (નાગફણા-છત્રાંકિત) છે; અને પ્રત્યેક જિતને શિખરયુક્ત પ્રાસાદમાં પ્રતિષ્ઠિત હોય તેમ દર્શાવ્યા છે, જે તેમની મૂર્તિઓની સમ્મેતશિખર પર મુક્તિ પામેલ ૨૦ જિનાના દેવકુલે વિશે સ્થાપનાના ભાવ રજૂ કરે છે. આ તથ્યા લક્ષમાં લઈ અમે પક્તિ એમાં સંદર્ભગત સ્થાને ખૂટતા આઠે અક્ષરા સમ્મેતશિખરપટ્ટઃ' હશે તેમ માન્યું છે. ૧૬ અને લેખામાં અપાયેલી કારાપક સંબધી માહિતી એકઠી કરતાં આ પદ્ય સ્થાપનાર મહત્તમ ધાંધલનું વહેંશવૃક્ષ નીચે મુજબ આકારિત બને છે; ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11