Book Title: Ujjayant Girina Ketlak Aprakat Utkirna Lekho
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 7
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક ૧૮૭ __ संवत १३६१ ज्येष्ट शुदि ९ बुघे श्री श्रीमालज्ञातीय ठ. तिहुणा सुत [प.१] मह. पदम महं. वीका मह हरिपालप्रभृतिभिः श्री उज्जयंतमहातीर्थे [प'.२] निज पितृपितामह मातामह भ्रातृ स्वस श्रेयोर्थ चतुर्विशतिपट्टः का [प.३] रितः । प्रतिष्ठितः श्रीनेमिचंद्रसूरि शिष्य श्री जयचंद्रભૂમિ ગુમ માતુ . સમસ્ત કું. પટ્ટના કારાપક તથા પ્રતિષ્ઠાપક સુરિ વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. સં. ૧૪૯૪/ઈ.સઃ ૧૪૩૮ને આ લેખ એક પુરુષ અને પાંચ સ્ત્રીઓની આરાધક પ્રતિમા સમૂહ ધરાવતા પીળા ફલક પર નીચેના ભાગમાં કરેલ છે યથાઃ સા સારંગ | Wાળી રહૃા#t ( 2) . નાથી (વરી?) [ સંવત ૨૪૨૪ વર્ષે શ્રી श्रीमालन्यातीअ श्रेष्ठि करमण भार्या करमादे सुत सारग भार्या सहित [१] उलगिसहा [२] પદરમી શતાબ્દીના એક ચૈત્ય-પરિપાટીકાર હાથીપગલા જવાના માર્ગે “સારંગ જિણવરને નમ્યાને ઉલેખ કરે છે તે જિન આ સાહુ સારંગના કરાવેલા હશે ? પ્રસ્તુત જિનને નિર્માણકાળ આથી ઈ.સ. ૧૪૩૮ના અરસાને અંદાજી શકાય. આ જ સાલમાં અહીં જિનકીર્તિસૂરિ દ્વારા, સમરસિંહ-માલદે દ્વારા નિર્મિત, “કલ્યાણત્રય' પ્રાસાદની પ્રતિષ્ઠા થયેલી. પ્રસ્તુત સૂરિ દ્વારા (વર્ષ અજ્ઞાત) અહીં પુનિવ-વસહીની પણ પ્રતિષ્ઠા થયેલી, જે પણ મોટેભાગે આ ૧૪૩૮ની સાલમાં કે તેની સમીપના વર્ષમાં હેવાનું અનુમાન થઈ શકે. (આ વિષય પર જુઓ અહીં પ્રથમ લેખકને “ગિરનારસ્થ કુમારવિહારની સમસ્યા” નામક લેખ) (૮). - જિન નેમિનાથના ગૂઢમંડપમાં હાલ જોવા મળતા પીળા પાષાણુના જિનચતુવિશતિપટ્ટ (૩૮” * ૨૧”)ની નીચે આ સં. ૧૪૯૮ ઈ.સ. ૧૪૪૨-૪૩ને ટૂંકે લેખ છેઃ યથાઃ [प.१ ] स . १४९९ वर्षे फागुण सुदि १२ सोमे ओसवाल ज्ञातीय सा. समरसिंहेन सो. વયુતે ચતુર્વિ. [૨] પદૃ તિ વ્રત શીરોમણૂમિઃ | લેખનું મહત્વ તેમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્ય–રાણકપુરના જગપ્રસિદ્ધ નલિની ગુમ ચતુર્મુખ -મહાવિહાર તેમજ દેવકુલપાટક (મેવાડ–દેલવાડા)માં પ્રતિષ્ઠા કરનાર તપગચ્છાલંકર યુગપ્રધાન આચાર્ય-સોમસુંદરસૂરિને કારણે વધી જાય છે. સોમસુંદરસૂરિ ગિરનારની યાત્રાએ ગયાના સાહિત્યિક ઉલલેખે છે. ૮ અને સમરસિંહ તે કદાચ “કલ્યાણના મંદિરને સં. ૧૪૯૪માં નવું કરાવનાર બે ઓસવાળ કારાપક (સમરસિંહ-માલદે) પૈકીના એક હશે ? આ લેખ તથાકથિત સંપ્રતિરાજાના મંદિરના ગૂઢમંડપમાં જળવાયેલી એક વેત આરસની જિનપ્રતિમા પર નીચેના હિસ્સામાં કંડારાયેલે છેઃ યથાઃ [૬૨] સં. ૨૧ [૧] માઘ , ૨ સૂરત વાસ શ્રી શ્રી[प.२] मालज्ञातीय श्रे. भाई आरव्येन भा. रुडी सु. श्रे. ज्ञांझण प्रमुख कुटुंब [प..३ युतेन श्रीबिमलनाथबिंब कारित प्रतिष्ठितं वृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिभिः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11