Page #1
--------------------------------------------------------------------------
________________
ઉજજ્યન્તગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભોજક
મહાતીર્થ ઉજજ્યન્તગિરિના અદ્યાવધિ અપ્રકટ રહેલ પ્રતિમા તથા પઢાદિ લે એ વિશે સાંપ્રત લેખમાં મૂળ વાચન સમેત વિસ્તારથી કહીશું. સન ૧૯૭૩ તથા પુનઃ સન ૧૯૭૭ની વસંત ઋતુમાં પર્વત પરના મંદિરનાં કરેલાં સર્વેક્ષણ દરમિયાન પ્રાપ્ત થયેલા ચૌદેક જેટલા અદ્યાવધિ અજ્ઞાત અભિલેખો સાંપ્રત લેખમાં સવિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત અતિહાસિક (સાહિત્યિક, અભિલેખીય) પ્રમાણ અનુસાર ઉજજ્યન્ત પર્વત-ગિરનારગિરિ -ઉત્તર મધ્યકાળ સુધી તે કેવળ જૈન તીર્થ જ રહ્યો હોઈ ત્યાંથી પ્રકાશમાં આવેલા તમામ લેખે જૈન દેવાલ અનુલક્ષિત જ છે અને નવપ્રાપ્ત લેખોથી પણ એ પરિસ્થિતિમાં કશો ફર્ક પડતો નથી.
ગિરનાર પરના ડાક લેબેની (વાચના (લીધા વિના) અંગ્રેજ સેનાનાયક જેમ્સ ટેડ દ્વારા પ્રાથમિક પણ અત્યંત સંદિગ્ધ, ભેળસેળીયા અને ગડબડગોટાળાયુક્ત નેંધ લેવાઈ છે. (ટોડે જેની સહાયતાથી આ લેખ વાંચ્યા હશે તેનું મધ્યકાલીન લિપિવિષયક જ્ઞાન તેમ જ લેખની અંદરની વસ્તુની લાંબી સમજ હોય તેમ જણાતું નથી. ભારતીય અભિલેખવિદ્યાના અને ઇતિહાસ-લેખનના આરંભકાળે અનભિજ્ઞ લે કે પાસેથી ઝાઝી આશા પણ ભાગ્યે જ રાખી શકાય. તત્કાલીન ભાષા સમજવાની કઠણાઈને કારણે પણ ટેડે પિતે સમજ્યા હશે તેવું લખ્યું હશે.) આથી ટોડની પર બિલકુલ ઈતબાર રાખી શકાય તેમ નથી. ટેડ પછી પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ તીથલનાયક જિન નેમિનાથના મંદિરના (એમના કથન અનુસાર) દક્ષિ દ્વારા અંદરના સં. ૧૧૭૬ ઈ. સ. ૧૧૨૦ના લેખ પર વાયના દીધા સિવાય થેડી શી ચર્ચા કરી છે, જે કે આવા સમર્થ વિદ્વાન પણ પ્રસ્તુત લેખને ન તે સારી રીતે વાંચી શક્યા છે કે ન તે તેનું હાર્દ સમજી શક્યા છે. (આ સંબંધમાં અમે આ ગ્રન્થમાં જ આના પછી આવતા લેખમાં ચર્ચા કરી છે.)
ઈન્દ્રજી પછી જેમ્સ બર્જેસે ગિરનારના મંદિરો આવરી લેતા સર્વેક્ષણ-અહેવાલમાં વસ્તુપાળના સં. ૧૨૮૯ ઈ.સ. ૧૨૩૧-૩૨ની મિતીને છ પ્રશસ્તિ લેખમાં એક, તે ઉપરાંત શાણરાજની પ્રશસ્તિને અપૂર્ણ લેખ અને અન્ય નાના મોટા છ એક લેખ પ્રગટ કર્યા છે : પણ બજેસ દ્વારા પ્રકાશિત કેટલાક લેખના પાઠમાં વાચના દે (અને અર્થ સમજવામાં ક્ષતિઓ રહી ગયાં છે; શાણરાજની પ્રશસ્તિને યથાર્થ કાળ જ્ઞાત ન થવાથી તેના અર્થધટનમાં, તેમ જ ચૂડાસમા વંશ સંબંધિ ઐતિહાસિક તારવણીઓ દોરવામાં, બર્જેસ જમ્મર ભૂલ થાપ ખાઈ ગયેલા. (બર્જેસના આ ભૂલભરેલા લખાણુથી થયેલી દિબ્રાન્તિમાંથી પછીના વિદ્વાનોએ મહદ શે મુક્તિ મેળવી લીધી છે.). તત્ પશ્ચાત બર્જેસ અને કજિન્સ એમનાં મુંબઈ મહાપ્રાતના પ્રાચ્યાવશેષોની બૃહસૂચિ ગ્રંથમાં આગળના બજેસે આપ્યા છે તે (ક્યાંક ક્યાંક પાઠાન્તર છે), અને તેરેક જેટલા બીજા લેખો પણ સમાવી લીધેલા.૫
આ પછી દત્તાત્રય ડિસકળકરે કાઠિવાડના અભિલેખોની એક લેખમાળા Poona Orientalistમાં શરૂ કરેલી (જે પછીથી પુસ્તકાકારે પ્રગટ થયેલી છે), જેમાં બજેસ-કઝિન્સે અગાઉ આપી દીધેલ ચારેક લેખો અતિરિકત અન્ય ચારેક નવીન લેખોનાં વાચન એવં ભાવાર્થ આપ્યાં છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીણ લેખા
જેસ અને બન્નેસ-કઝિન્સે આપેલા લેખમાંથી ચૂÖટી કાઢેલા અઢારેક જેટલા લેખા (સ્વ.) મુનિશ્રી જિનવિજયજીએ પોતાના પ્રાચીન જૈન શિલાલેખેના સ'કલન ગ્રંથમાં આવરી લીધા છે, અને તેના પર કેટલુંક ટીપ્પણ પણ કર્યું છે. તત્પશ્ચાત એક વર્ષે આચાર્ય વિજયધમ સૂરિએ એક પિત્તળના પરિકરના કાઉસ્સગીયાના લેખ (સં. ૧૫૨૩)ની વાચના એમની ચર્ચાના સંદ'માં આપેલી.૯ તે પછી (સ્વ.) ગિરાશંકર વલ્લભજી આચાયે પણ ગુજરાતના શિલાલેખા સંબધિ તેમના બૃહદ્ સંકલન ગ્રન્થના ભાગ ૨-૩માં બન્ને સ-કઝિન્સે પ્રકાશિત કરેલ, તથા ડિસકળકરે સંપાદિત કરેલ ગિરનાર-પ્રાપ્ત લેખામાંથી ૧૭ જેટલા લેખોને સમાવેશ કર્યો છે.
૧૮૪
આ પછી ગિરનારના બે વિશેષ લેખાની વાચતા (એક અલબત્ અપૂર્ણ) સારાભાઈ મણિલાલ નવામે પેાતાના જૈન તીર્થા અને સ્થાપત્ય વિષયક ગ્રન્થમાં દીધી છે. ત્યાર પછીના તરતનાં વર્ષામાં તા ગિરનારના અભિલેખો વિશે ખાસ નેધપાત્ર પ્રવૃત્તિ થઈ હાવાનું અમને જ્ઞાત નથી; પશુ જૈત દેવાલયેા ફરતા દેવકાટના સમારકામમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પખંડાદિ અવશેષોમાંથી ત્રણ પરના અંકિત લેખાની વાચના છે. મ. અત્રિએ આપેલી છે૧૨, જેમાંથી એક પર–વરડિયા કુટુંબની પ્રશસ્તિની વાચનામાં સુધારા સૂચવી પુનઃ અર્થઘટન સહિત-વિસ્તૃત ચર્ચા સાંપ્રત લેખના પ્રથમ લેખક દ્વારા થયેલી છે. ૧૩
અમારા માનવા મુજબ નીચે આપીએ છીએ તે લેખા અદ્યાપિપયન્ત પ્રકાશમાં આવ્યા નથી; છતાં અમારી જાણુ બહાર રહેલા કાઈ સ્રોતમાં તેમાંથી કોઈક પ્રગટ થઈ ચૂકષો હોય તા અમારા ભવિષ્યના પ્રશ્નાશામાં તેની ઉચિત નેાંધ લેશું. અહીં રજૂ થાય છે તેમાંથી થાડાકની સંયોગાનુસાર પૂરી વાચના થઈ શકી નથી, જેનાં કારણેા તેવા કિસ્સાઆના સંદર્ભમાં દર્શાવ્યાં છે.
૧
આ લેખ કહેવાતા સંપ્રતિ રાજાના (વાસ્તવમાં સ’. ૧૫૦૯/ઈ.સ. ૧૪૫૩માં વ્યવહારિ શાણુરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમ′ડપના દક્ષિણ દ્વારની ચેકીમાં વાપરેલ, તે અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્ત`ભમાં નીચે કરેલ મુનિમૂર્તિની નીચે ખાદાયેલા ચાર પંક્તિના લેખ જેટલા વાંચી શકાય છે તેટલે આ પ્રમાણે છેઃ સવત ૧૨૩૬ ચત્ર સુદ ૧ શ્રી સૂિ ઉજજ્યન્તગિરિ પર જૈન મુનિએ સલ્લેખનાથે આવતા એવાં સોંહિત્યિક પ્રમાણા છે.૧૪ આ સ્ત ંભ કોઈ સૂરિના સં. ૧૨૩૬/ઈ.સ. ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદ, તેમની ‘નિષેદિકા' રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિ ધરાવતા બીજ પણ બેએક સ્ત'ભેના ભાગ દેવકાટથી ઉપર અંબાજીની ટૂંક તરફ જતાં મારૃની બન્ને બાજુએ જડી દીધેલાં જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુકપરાજ ભીમદેવ દ્વિતીય (ઈ.સ. ૧૧૮૬-૧૨૪૦) ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે.
(૨)
વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મદિરના મૂળનાયકની ગાદી પર છે; પણ પુષ્કળ કચરા જામેલ હાઈ સ. ૧૨૭૬ વર્ષાળુળ મુતિ જી...એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦ા આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણેથી પૂર્વા છે. અહી મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત કાંક હશે.)
Page #3
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભાજક
(૩)
તીથપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નદીશ્વરપ‰ (ચિત્ર ૧) પર બે પ*ક્તિમાં આ લેખ કાતરાયેલે છે; યથા :
[प ं• १] ९ सौं. १२८२ फागुण व र शुक्रे प्राग्वाट ठ. राजपालसुत मह धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोभा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्र श्रेयसे नदीश्वरजिनबिम्बा
૧૮૫
[ प २] नि कारापितानि । बृहद्गच्छीय श्रीप्रधुम्नसूरि - शिष्यः श्रीमान देवसूरिपदप्रतिष्ठित श्री जयान 'दसूरिभिः प्रतिष्ठितानि । छ | शुभं भवतु ॥
पुरुषमूर्त्ति. मह. धांधलमूर्त्तिः
શ્રીવૃત્તિ.
3. [મૂતા માઁ. धांधलभार्या मह सिरीमूर्त्तिः ।
ઈ.સ. ૧૨૩૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલ્લિખિત મહ. ધાંધલ (જેએ કદાચ મંત્રીમુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તા ઉપલબ્ધ નથી.
(૪)
રૈવતાચલાધીશ નૈમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિ^મ-પ્રતાલીની ભમતીમાં પડતી ભિતને અઢેલીને લગાવેલ ધીસ વિહરમાન જિન'ના મનાતા પટ્ટની નીચે આ પ્રમાણેના ત્રણ પંક્તિમાં લેખ ક્રાર્યાં છે. (ચિત્ર ર). આ લેખની અપૂર્ણ વાચના સારાભાઈ નવાબે છપાવેલી છે. ૫ અહી અમે તે લેખા ઉપલબ્ધ પૂરા પાઠ આપીએ છીએઃ
स. १२९० आषाढ श्रु ८ भोमे प्रोग्वाट ठ. राजपाल ठ. देमति सुत मह धांधलेन - भार्या मह. सिरी [१] तत्पितृतः कान्हड ठणू सुत सूमा सोमा सीहा आसपाल सुता जाल्ह દ્વિનિ મત્તા શ્રીમુદ્ર + [૨] [સમ્મેતશિવપટ્ટ:] ાતિઃ । પ્રતિષ્ઠિતઃ શ્રી [નયાન સૂરિ]મિ: [૨] આ પદ્મના કારાપક, આગળ અહીં આઠ વર્ષ અગાઉ નદીશ્વર દ્વીપ પટ્ટ સ્થાપનાર, મહત્તમ ધાંધલ અને તેમના પરિવાર છે; આગળ લેખાંક ‘૪માં કહેલ કેટલાકનાં નામેા અહીં પણ મળે છે. પ્રતિષ્ઠાપક આચાર્યં અગાઉ કહ્યા છે તે જયાનંદસૂરિ હશે તેવું અમારું અનુમાન છે. પટ્ટ જો કે તેમાં કંડારેલ વીસ જિતની સંખ્યાને કારણે વીસ વિહરમાન (સીમંધરાદિ મહાવિદેહ ક્ષેત્રના પ્ર॰તમાન) જિન હોવાનું માની લેવામાં આવ્યું છે; પશુ છે કારણસર અમને તે સમ્મેતશિખરને પટ્ટ હોવાનું લાગે છે. તેમાં પહેલું એ કે અંકિત વીસ જિનામાં ભરતક્ષેત્રની વર્તમાન ચેાવીસીના ૨૩મા તી કર પાર્શ્વનાથ (નાગફણા-છત્રાંકિત) છે; અને પ્રત્યેક જિતને શિખરયુક્ત પ્રાસાદમાં પ્રતિષ્ઠિત હોય તેમ દર્શાવ્યા છે, જે તેમની મૂર્તિઓની સમ્મેતશિખર પર મુક્તિ પામેલ ૨૦ જિનાના દેવકુલે વિશે સ્થાપનાના ભાવ રજૂ કરે છે. આ તથ્યા લક્ષમાં લઈ અમે પક્તિ એમાં સંદર્ભગત સ્થાને ખૂટતા આઠે અક્ષરા સમ્મેતશિખરપટ્ટઃ' હશે તેમ માન્યું છે. ૧૬
અને લેખામાં અપાયેલી કારાપક સંબધી માહિતી એકઠી કરતાં આ પદ્ય સ્થાપનાર મહત્તમ ધાંધલનું વહેંશવૃક્ષ નીચે મુજબ આકારિત બને છે;
૨૪
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૮૬
3. + ણુ = 3. કાન્હડદે
(પુત્રી) મહ'. સિરી =
(પુત્રો)
ઉદયન (પુત્રીઓ)
આસપાલ જાલ્ડ નાસ રૂપિણી મહત્તરા શ્રીમુદ્ર +
(૫)
જિત નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતાલી-નિગ મદ્દારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તભ પર આ ધણેા જ ધસાઈ ગયેલે સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮ના લેખ મળે છે. તેમાં મહુત્ત્વની વાત એ છે કે છ દુગ (ઉપરકેાટ), અસલી જૂનાગઢના ઉપકડમાં, દુર્ગાંની પશ્ચિમે મ`ત્રી તેજપાળે ઈ.સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે આળખાતુ) ‘“તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઇસ્વીસતના ચૌદમા-પંદરમા શતકના જૈન પ્રખધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીએમાં મળે છે, તેને અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણાથી પ્રાચીન એવા અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે :
સવત ૧૨૨૪ વર્ષે વૈતાલ દ્દિ ૮ વાવ (?)...[[]
ઘેટ્
,
સમા
સામ
તી...
ઠે. રાજપાલ = ૪. દૈતિ
મહે. ધાધલ
સીહા
..ક્ષેત્રવા...
श्रीदेवकीयक्षेत्रे प्रोग्वाटज्ञाती ठ. श्री - माल मह आल्हणदेव्या श्रेयोर्थ યાનડેન......માર્યા ........
શ્રીદેવનીચમાંડા[ ] .. श्रीतीथे श्रीमालज्ञा
.......
ઉજ્જયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉભી લેખે
પૂનાથ... श्री तेजलपुरे..
..માતા
(૬)
હવે પછીના લેખા સેાલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણુ પર કંડારેલ સ ૧૩૬૧/ઈ.સ. ૧૩૦૫ના લેખ નૈમિજિનના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગેાખલામાં ગાઠવેલ છે. લેખ ઉજજ્યન્તે મહાતીથ પર ચતુર્વિં શતી પટ્ટની સ્થાપના સંબ"ધી છે યથા
વાધા
Page #5
--------------------------------------------------------------------------
________________
འགན་
१. सं. १२८२नो नन्दीश्वरद्वीप-पट्ट, नेमिनाथ जिनालयनी भमतौ, गिरनार
Page #6
--------------------------------------------------------------------------
________________
राज्यानta
२. सं. १२९०नो सम्मेतशिखर पट्ट, नेमिनाथ नजिालयनी भमती, गिरनार
Page #7
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૧૮૭ __ संवत १३६१ ज्येष्ट शुदि ९ बुघे श्री श्रीमालज्ञातीय ठ. तिहुणा सुत [प.१] मह. पदम महं. वीका मह हरिपालप्रभृतिभिः श्री उज्जयंतमहातीर्थे [प'.२] निज पितृपितामह मातामह भ्रातृ स्वस श्रेयोर्थ चतुर्विशतिपट्टः का [प.३] रितः । प्रतिष्ठितः श्रीनेमिचंद्रसूरि शिष्य श्री जयचंद्रભૂમિ ગુમ માતુ . સમસ્ત કું.
પટ્ટના કારાપક તથા પ્રતિષ્ઠાપક સુરિ વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
સં. ૧૪૯૪/ઈ.સઃ ૧૪૩૮ને આ લેખ એક પુરુષ અને પાંચ સ્ત્રીઓની આરાધક પ્રતિમા સમૂહ ધરાવતા પીળા ફલક પર નીચેના ભાગમાં કરેલ છે યથાઃ
સા સારંગ | Wાળી રહૃા#t ( 2) . નાથી (વરી?) [ સંવત ૨૪૨૪ વર્ષે શ્રી श्रीमालन्यातीअ श्रेष्ठि करमण भार्या करमादे सुत सारग भार्या सहित [१] उलगिसहा [२]
પદરમી શતાબ્દીના એક ચૈત્ય-પરિપાટીકાર હાથીપગલા જવાના માર્ગે “સારંગ જિણવરને નમ્યાને ઉલેખ કરે છે તે જિન આ સાહુ સારંગના કરાવેલા હશે ? પ્રસ્તુત જિનને નિર્માણકાળ આથી ઈ.સ. ૧૪૩૮ના અરસાને અંદાજી શકાય. આ જ સાલમાં અહીં જિનકીર્તિસૂરિ દ્વારા, સમરસિંહ-માલદે દ્વારા નિર્મિત, “કલ્યાણત્રય' પ્રાસાદની પ્રતિષ્ઠા થયેલી. પ્રસ્તુત સૂરિ દ્વારા (વર્ષ અજ્ઞાત) અહીં પુનિવ-વસહીની પણ પ્રતિષ્ઠા થયેલી, જે પણ મોટેભાગે આ ૧૪૩૮ની સાલમાં કે તેની સમીપના વર્ષમાં હેવાનું અનુમાન થઈ શકે. (આ વિષય પર જુઓ અહીં પ્રથમ લેખકને “ગિરનારસ્થ કુમારવિહારની સમસ્યા” નામક લેખ)
(૮).
- જિન નેમિનાથના ગૂઢમંડપમાં હાલ જોવા મળતા પીળા પાષાણુના જિનચતુવિશતિપટ્ટ (૩૮” * ૨૧”)ની નીચે આ સં. ૧૪૯૮ ઈ.સ. ૧૪૪૨-૪૩ને ટૂંકે લેખ છેઃ યથાઃ
[प.१ ] स . १४९९ वर्षे फागुण सुदि १२ सोमे ओसवाल ज्ञातीय सा. समरसिंहेन सो.
વયુતે ચતુર્વિ. [૨] પદૃ તિ વ્રત શીરોમણૂમિઃ |
લેખનું મહત્વ તેમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્ય–રાણકપુરના જગપ્રસિદ્ધ નલિની ગુમ ચતુર્મુખ -મહાવિહાર તેમજ દેવકુલપાટક (મેવાડ–દેલવાડા)માં પ્રતિષ્ઠા કરનાર તપગચ્છાલંકર યુગપ્રધાન આચાર્ય-સોમસુંદરસૂરિને કારણે વધી જાય છે. સોમસુંદરસૂરિ ગિરનારની યાત્રાએ ગયાના સાહિત્યિક ઉલલેખે છે. ૮ અને સમરસિંહ તે કદાચ “કલ્યાણના મંદિરને સં. ૧૪૯૪માં નવું કરાવનાર બે ઓસવાળ કારાપક (સમરસિંહ-માલદે) પૈકીના એક હશે ?
આ લેખ તથાકથિત સંપ્રતિરાજાના મંદિરના ગૂઢમંડપમાં જળવાયેલી એક વેત આરસની જિનપ્રતિમા પર નીચેના હિસ્સામાં કંડારાયેલે છેઃ યથાઃ
[૬૨] સં. ૨૧ [૧] માઘ , ૨ સૂરત વાસ શ્રી શ્રી[प.२] मालज्ञातीय श्रे. भाई आरव्येन भा. रुडी सु. श्रे. ज्ञांझण प्रमुख कुटुंब [प..३ युतेन श्रीबिमलनाथबिंब कारित प्रतिष्ठितं वृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिभिः ।।
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ઉપયનગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે આ લેખને ઉલેખ (સ્વ.) મુનિ શ્રી દર્શન વિજયજીએ કર્યો છે૧૯; પણ ત્યાં વાચના આપી નથી. વર્ષના છેલ્લા બે અંક વંચાતા નથી; પણ મુનિશ્રીએ સં. ૧૫૦૦ વર્ષ જણાવ્યું છે, જે લેખમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્યરૂપે શ્રીરત્નસિંહ સૂરિના નામને કારણે લખ્યું હશે; કેમકે પ્રસ્તુત સૂરિવરે આ મંદિરમાં મૂળનાયક જિન વિમલનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૦૯માં થયેલી તેવું સમકાલિક સાહિત્યિક પ્રમાણ છે; પરંતુ સાંપ્રત મૂર્તિ જિન વિમલનાથની હેવા છતાં, અને તેની પ્રતિષ્ઠાની મિતિ સં. ૧૫૦૯ હેવાને સંભવ હોવા છતાં, ખત પ્રતિમા આ મંદિરના મૂલનાયક વિમલનાથની અસલી પ્રતિમા નથી લાગતી; કેમકે આની પ્રતિષ્ઠા તે “સૂરયત (સૂરત) નિવાસી શ્રીમાળી કુટુંબ કરાવી છે; જ્યારે મંદિર ખંભાતવાસી શ્રેષ્ઠી શાણરાજ અને ભુંભવનું કરાવેલું હોઈ તેમનાં નામ ત્યાં હવા ઘટે. વળી મૂળનાયકનું બિંબ પિત્તળનું હતું, છતાં લેખમાં અન્યથા મંદિરના પ્રતિષ્ઠાપક બૃહદૂતપગચ્છનાયક રત્નસિંહસૂરિનું નામ મળતું હોઈ આ લેખ એક મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે.
(૧૦) સગરામ સેનીને કહેવાતા મંદિરની જગતી પરની (અને મૂળ મંદિરની પાછળની) દેવકુલિકામાં એક આદિનાથના ચોવિસી પટ્ટ પર સં. ૧૫(૦૨) નું વર્ષ અંકિત છે જેની પ્રતિષ્ઠા આગમગછના કેઈ (દેવેન્દ્ર?) સૂરિની કરેલી હેવાને ઉલેખ પ્રાપ્ત થાય છેઃ યથાઃ
स्वस्ति संवत १५(०१)९ वर्षे वैशाष वदि ११ शुक्रे वीसलनगर-वास्तव्य श्री श्रीमालज्ञाती श्रे. लषमण भार्या [लीटी १] लषमादे सु. मेघावामणकमण भा. जागू श्रीआदिनाथबिंब कारित ગામ છે [ીટી-૨] પ્રતિષ્ઠિતં –(ફૂરિ 8) fમ છે [ી. રૂ] -
પ્રતિમા વિસનગર (વિસનગર) ના શ્રીમાળી શ્રાવકોએ ભરાવેલી છે.
(૧૧)
આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શકય નથી બની.
[૨] સં ૨૧૨૨ વર્ષે વૈ. વ . [૫૨] સા. માં મ. વિરે સુતા હી •• [प.३] श्री उदयवल्लभसूरिभिः
હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯ ને * (રામંડલિકના શાસનને ઉલલેખ કરત) લેખ છે અને બીજે સં. ૧૫૨૩/ઈ.સ.૧૪૬૭ને મૂળનાયક જિન વિમલનાથના ભેંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે. જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી.૨૩ (પરિકર પિત્તળનું હેઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હેવાનો પૂરે સંભવ છે.)
·
Page #9
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૧૮૯ આ સિવાય થોડાક ઈસવીસનની ૧૮-૧૯મી શતાબ્દીના વેતામ્બર લેખો, તેમ જ કેટલાક દિગમ્બર સમ્પ્રદાયના ૧૫-૧૭મી શતાબ્દીના લેખે જોવામાં આવ્યા છે, જેને અહીં સમાવેશ કર્યો નથી.
પાદટીપે 9. Travels in Western India, reprint, Delhi 1971, Nos. XI (1-3) and XII
(–4), pp. 504–512. R. Fd. James M. Campbell, Gazetter of the Bombay Presidency, Vol. 1,
Pt. 1, "History of Gujarat," Bombay 1896, P. 177. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological Survey of Western India, reprint, Varanasi 1971; pp. 159170, 241 fuqi4 47 Hal Memorandum on the Antiquities at Dabhoi, Ahmedabad, Than, Junagadh, Girnar and Dhank, London, 1875 Hi
પ્રારંભિક નેધ છે. ૪. કે.કા. શાસ્ત્રીના ચૂડાસમા વંશ સમ્બન્ધ લેખમાં આ સ્પષ્ટતા વરતાય છે. 4. "Inscpritions of Girnar," Revised List of the Antiquarian Remains in
the Bombay Presidency, Vol VIII. f. "Inscriptious of Kathiawad," New Indian Antiquary, Vols. 1-III, Poona
1934–1941. છે. પ્રાચીન જૈન જેવાં (હૂિતીર મા), પ્રવર્તક શ્રીકાંતિવિજયજી જૈન ઇતિહાસમાળા, પુષ્પ
છઠું, જન આત્માનંદ સભા-ભાવનગર ૧૯૨૧, પૃ. ૪૭–૭૪.
એજન, પૃ. ૬૯-૧૦૦. ૯. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ (ભાગ ૧૯) શ્રી યશોવિજયજી જન પ્રસ્થમાલા, ભાવનગર સં.૧૯૭૮
(ઈ.સ. ૧૯૨૨), પૃ. ૫૭. ૧૦. ગુજરાતના એતિહાસિક લેખો (ભાગ ૨), શ્રી ફાર્બસ ગુજરાતી સમા ગ્રન્થાવલિ ૧૫,
મુંબઈ ૧૯૩૫, પૃ. ૫૧, , અને ૧૫૪; તથા પ્રસ્તુત ગ્રંથને ભાગ ૩જો, ફા. ગુ. સ. 2. ૧૫, મુંબઈ ૧૯૪૨, પૃ. ૧૪, ૧૯, ૨૩, ૯૮૩૨, ૩૭, ૪૨; તથા એજન, “પુરવણીના
લેખો", પૃ. ૧૮૧, ૨૧૦, ૨૫૪, તેમ જ ૨૫૭-૧૫૮. 99. Jaina Tirthas in India and Their Architecture, Shri Jaina Kala Sah
itya Samsodhaka Series 2, English series Vol II, Ahmedabad 1944, P. 34. ૧૨. “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ લેખે” સ્વાધ્યાય પુ. ૫, અંક ૨ પૃ. ૨૦૪-૨૧૦ તથા જA
Collection of Some Jaina Images from Mount Girnar," Bulletin of the museum and Picture Gallery, Baroda, Vol XX, pp. 34-57, Fig. 3 (pl XLIII)
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉજજયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે ૧૩. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ–લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય, પુ. ૮, અંક ૪,
પૃ. ૪૬૮-૪૮૯. ૧૪. જેમકે પૂર્ણતલગરછીય સુપ્રસિદ્ધ હેમચન્દ્રાચાર્યના ગુરુના પ્રમુરુ યશોભદ્ર સૂરિએ (ઇસ્વીસનના
દશમા શતકના અન્તભાગે) ગિરનાર પર સંથારે કર્યાને ઉલેખ પ્રસ્તુત ગચ્છના દેવચન્દ્રસૂરિના શાંતિનાથચરિત્ર (પ્રાકૃતઃ સં. ૧૧૬૦/ઈ.સ. ૧૧૦૪), તથા હેમચન્દ્રાચાર્યના ત્રિષ્ઠિશલાકાપુરુષચરિત્ર (૧૨મી શતાબ્દી મધ્યભાગ)ની પ્રાન્ત–પ્રશસ્તિ, ઈત્યાદિ સાહિત્યમાં મળે છે; તથા થારાપદ્રવછીય વાદિ વેતાલ શાંતિસૂરિએ ઉજજયન્તગિરિ પર સં. ૧૦૯૪ ઈ.સ. ૧૦૪૦માં
પ્રાયોપવેશન કર્યાને પ્રભાવક ચરિતમાં નિર્દેશ થયે છે. 74. Nawab, Jaina Tirthas., p. 34, ૧૬. નવાબે આ પદને “વીસવિહરમાન”ને માને છે તે ભૂલ જ છે. ૧૭. સંઘવી શવરાજવાળી આ ગ્રન્થમાં સંપાદિત (મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા) માં આવે
ઉલેખ છે. ૧૮. સંઘપતિ ગુણરાજ તથા સંધપતિ શ્રીનાથની સાથે સેમસુંદરસૂરિ ઓછામાં ઓછું બે વાર તા.
યાત્રાથે ગિરનાર ગયેલા : (જુઓ મો. દ. દેશાઈ, જન સાહિત્યને, પૃ. ૪૫૬, ૪૫૮,
ઇત્યાદિ. ૧૯. જન તીર્થોને ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પુષ૫ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯,
પૃ. ૧૨૭. તપગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની પંદરમા શતકના મધ્યના અરસામાં રચાયેલી ગીરનાર-તીર્થ માળામાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ સામી વિમલનાથ તિહિ ગાજઈ નિરૂમલ સોવનમ તને છાજઈ, રાજઈ મહિમ નિધાન; ચિંતામણિ શ્રી પાસ જિસેસર સુરતરૂ અજિતનાથ તિથ્રેસર,
બિહુપરિ સેવન વાન, ૧૫ પીતલમય જિન પ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીર ચતુર્વિધ
પૂજ પુય નિધાન; પનરનોત્તર ફાગણ માસિઈ,
વંદુ જ સસિ ભાણ. ૧૬ (સં. વિજયધમસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાવનગર સં. ૧૯૭૮ ઈ.સ. ૧૯૧૨, પૃ. ૩૫.)
આ પ્રમાણને હિસાબે મૂળ પ્રતિમા સેને રસેલ કે ચકચકિત પિત્તળની હશે. એમાં કહેલ પિત્તળના મહાવીરના સમવસરણને મેટા ખંડિત ભાગ ભોંયરામાંથી પ્રાપ્ત થયું છે. આ વિમલનાથને પ્રસાદ ખંભાતના શ્રેષ્ઠી શાણરાજ તથા ભંભ કરાવેલું. તેમાં પિત્તળની પ્રતિમા હેવાનું તપાગચ્છ હેમસગણિની ગિરનાર ચૈત્ય-પરિપાટીમાં સેંધાયું છેઃ યથાઃ
૨૦.
Page #11
--------------------------------------------------------------------------
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક 191 (શો? શા)ણગર પ્રાસાદિ બિંબ પિત્તલમઈ ઠાવિએ 20" (જુઓ. પં. બેચરદાસ જીવરાજ દેશી, પુરાતત્ત્વ, 1-3 એપ્રિલ 1923, પૃ. 286) 21. શાણરાજ ભુંભવની મૂળ પ્રશસ્તિ ખંડિત રૂપે મળતી હે ઈ તેમાં પ્રતિષ્ઠાનું જે નિશ્ચિત રૂપે વર્ષ દીધું હશે તે પ્રમાણ લુપ્ત થયું છે. 22, જુઓ Diskalkar, Inscriptions., p. 120. 23. વિજયધર્મ સરિ, પૃ. 57, પાદટીપ. ત્રણ સ્વીકાર 2451 452 zel otro f American Institute of Indian Studies, Varanasi Center, ના ચિત્રદેશમાંથી પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત સંસ્થાના સહાય અને સૌજન્યને અહીં સાનંદ સ્વીકાર કરીએ છીએ. ચિત્રસ્થ બને પટ્ટો અગાઉ સારાભાઈ નવાબના ઉપર સન્દર્ભ સૂચિત ગ્રન્થમાં Plate 33, Figs 73-74 રૂપે પ્રગટ થઈ ચૂક્યાં છે; પણ એ પુસ્તક અલભ્ય હેઈ ચિત્રોને અહીં સંદર્ભ–સુવિધાથે પુનઃ પ્રકાશિત કરવાનું થગ્ય માન્યું છે.