SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ 3. + ણુ = 3. કાન્હડદે (પુત્રી) મહ'. સિરી = (પુત્રો) ઉદયન (પુત્રીઓ) આસપાલ જાલ્ડ નાસ રૂપિણી મહત્તરા શ્રીમુદ્ર + (૫) જિત નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતાલી-નિગ મદ્દારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તભ પર આ ધણેા જ ધસાઈ ગયેલે સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮ના લેખ મળે છે. તેમાં મહુત્ત્વની વાત એ છે કે છ દુગ (ઉપરકેાટ), અસલી જૂનાગઢના ઉપકડમાં, દુર્ગાંની પશ્ચિમે મ`ત્રી તેજપાળે ઈ.સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે આળખાતુ) ‘“તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઇસ્વીસતના ચૌદમા-પંદરમા શતકના જૈન પ્રખધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીએમાં મળે છે, તેને અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણાથી પ્રાચીન એવા અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે : સવત ૧૨૨૪ વર્ષે વૈતાલ દ્દિ ૮ વાવ (?)...[[] ઘેટ્ , સમા સામ તી... Jain Education International ઠે. રાજપાલ = ૪. દૈતિ મહે. ધાધલ સીહા ..ક્ષેત્રવા... श्रीदेवकीयक्षेत्रे प्रोग्वाटज्ञाती ठ. श्री - माल मह आल्हणदेव्या श्रेयोर्थ યાનડેન......માર્યા ........ શ્રીદેવનીચમાંડા[ ] .. श्रीतीथे श्रीमालज्ञा ....... ઉજ્જયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉભી લેખે પૂનાથ... श्री तेजलपुरे.. ..માતા (૬) હવે પછીના લેખા સેાલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણુ પર કંડારેલ સ ૧૩૬૧/ઈ.સ. ૧૩૦૫ના લેખ નૈમિજિનના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગેાખલામાં ગાઠવેલ છે. લેખ ઉજજ્યન્તે મહાતીથ પર ચતુર્વિં શતી પટ્ટની સ્થાપના સંબ"ધી છે યથા વાધા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230039
Book TitleUjjayant Girina Ketlak Aprakat Utkirna Lekho
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy